Friday, June 8, 2018

Test - 44


1. દર્દ અને અશ્રુના પ્રયોગશીલ સર્જક કોણ હતા ?
®      રાવજી પટેલ

2. ગુજરાતી ગીતાંજલીના કવિ કોને કહેવામા આવે છે ?
®      નટવરલાલ પંડ્યા

3. સાક્ષાત સરસ્વતી કોને કહેવામા આવે છે ?
®      શ્રીમદ રાજચંદ્ર

4. ગુજરાતી ગઝલના બાગનું બુલબુલ કોને કહેવામા આવે છે ?
®      ગની દહીંવાળા

5. આરસ કોનું ઉપનામ છે ?
®      રમેશ પંડ્યા

6. ગુજરાતી ગઝલના ગાલિબ કોને કહેવામા આવે છે ?
®      મરીઝ

7. અસૂર્યલોકના લેખક કોણ છે ?
®      ભગવતીકુમાર શર્મા

8. દયારામનો અક્ષરદેહ કોની રચના છે ?
®      ગોવર્ધનરામ ત્રિપાઠી

9. ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સ્નેહમુદ્રાનું સાહિત્યિક સ્વરૂપ કયું છે ?
®      કરુણપ્રશસ્તિ

10. સમૂળી ક્રાંતિના લેખક કોણ છે ?
®      કિશોરલાલ મશરૂવાળા

11. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો ?
®      ચોટીલા

12. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં કોની પંક્તિ છે ?
®      ધીરો

13. વહાણના વલખાંના સર્જક કોણ છે ?
®      જોસેફ મેકવાન

14. ઓડિસ્યુસનું હલેસુંના લેખક કોણ છે ?
®      સિતાંશુ યશચંદ્ર

15. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના લોકપ્રિય ગીતના કવિ કોણ છે ?
®      મણિલાલ દેસાઇ

16. સાપના ભારાના રચયિતા કોણ છે ?
®      ઉમાશંકર જોષી

17. વૈશંપાયન કોનું ઉપનામ છે ?
®      કરસનદાસ માણેક

18. માં બાપને ભુલશો નહીં કાવ્યના રચયિતા કોણ છે ?
®      પુનિત મહારાજ

19. બળવંતરાય ક. ઠાકોરનું ઉપનામ કયું છે ?
®      સેહની

20. ડિવાઇન કોમેડીનો ગુજરાતી ભાષામાં દિવ્ય-આનંદતરીકે કોણે અનુવાદ કર્યો છે ?
®      રાજેન્દ્ર શાહ

21. કેલિડોસ્કોપના રચયિતા કોણ છે ?
®      મોહમ્મદ માંકડ

22. ટૂંકી વાર્તાના કસબી તરીકે કોણ જાણીતું છે ?
®      ધૂમકેતુ

23. ન્હાનાલાલે ગુજરાતની ગોપી તરીકે કોને ઓળખાવ્યા છે ?
®      દયારામ

24. સૂડા-બહોતરીનું સાહિત્ય સ્વરૂપ કયું છે ?
®      પદ્યવાર્તા

25. આપણો ઘડીક સંગના લેખક કોણ છે ?
®      દિગીશ મહેતા

નીચેના શબ્દોની સંધિ છૂટી પાડો.
26. ચિંતાગ્નિ = ચિંતા + અગ્નિ

27. વાર્તાલાપ = વાર્તા + આલાપ

28. દેવીચ્છા = દેવી + ઈચ્છા

29. જઠરાગ્નિ =  જઠર + અગ્નિ

30. નગાધિરાજ = નગ + અધિરાજ

1 comment:

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...