1.તણછાઈ કાપડ સાથે કયું સ્થળ જોડાયેલુ છે ? અને તેનું પ્રાચીન નામ જણાવો.
®
સુરત, પ્રાચીન નામ : સૂર્યપુર
2. વણાકબોરી ડેમ કઈ નદી પર આવેલો છે ? અને કયા જીલ્લામાં આવેલો છે ? કયા તાલુકામાં આવેલો છે ? અને કયા ગામમાં આવેલો છે ?
®
નદી : મહી, જિલ્લો : મહીસાગર, તાલુકો : બાલાસિનોર, ગામ : વણાક્બોરી
3. પોશીત્રા બંદર કયા જીલ્લામાં આવેલું છે ? અને તે જિલ્લાનું મુખ્યમથક કયું છે ?
®
જિલ્લો : દેવભૂમિ દ્વારકા, મુખ્યમથક : ખંભાળિયા
4. મઢવાડ અને ઘામરેજ બંદરો કયા જીલ્લામાં આવેલા છે ?
®
ગીર સોમનાથ
5. ગુજરાતમાં સૌપ્રથમ લોક અદાલત કયા તાલુકામાં યોજાઈ હતી ?
®
ઉના
6. ડાકોરનું રણછોડરાયનું મંદિર કયા તાલુકામાં આવેલું છે ? અને કયા જીલ્લામાં આવેલું છે ?
®
તાલુકો : ઠાસરા, જિલ્લો : ખેડા
7. ગુજરાતમાં નર્મદા નદીનું પ્રવેશ સ્થળ કયું છે ? અને કયા જીલ્લામાં આવેલું છે ?
®
પ્રવેશ સ્થળ : હાંફેશ્વર, જિલ્લો : છોટા ઉદેપુર
8. ઢેલડીનગર કયા શહેરનું એક પ્રાચીન નામ છે ? અને તે જિલ્લાનું શું વખણાય છે ? અને તે જીલ્લામાં કયું મંદિર આવેલું છે ?
®
મોરબી, ઘડિયાળ, સિરામિક વખણાય છે, મણિ મંદિર
9. નવલખા કોઠાર ક્યાં આવેલા છે ? અને તે કયા જીલ્લામાં આવેલા છે ?
®
પાવાગઢ, જિલ્લો
: પંચમહાલ
10. ધ્રાંગધ્રાં શેના માટે જાણીતું છે ? અને ધ્રાંગધ્રાં કયા જીલ્લામાં આવેલું છે ?
®
સોડાએશ માટે, જિલ્લો : સુરેન્દ્રનગર
11. દામોદર કુંડ કયા જીલ્લામાં આવેલ છે ? અને ત્યાં કોના શિલાલેખો આવ્યા છે ?
®
જિલ્લો : જુનાગઢ, શિલાલેખો : અશોક, રુદ્રદામા,
સ્કંદગુપ્ત
12. આદિવાસીઓની સૌથી વધુ વસતી કયા જીલ્લામાં આવેલો છે ? તે જિલ્લાનું મુખ્યમથક કયું છે ?
®
જિલ્લો : ડાંગ, મુખ્યમથક : આહવા
13. ગુજરાત રાજયનું સૌથી મોટું બંદર કયું છે ? અને તે બંદર કયા જીલ્લામાં આવેલું છે ? અને તે જીલ્લામાં કેટલી નદીઓ આવેલી છે ?
®
કંડલા, જિલ્લો
: કચ્છ, નદી : ૯૭
14. ધરોઈ યોજના કઈ નદી પર છે અને તે નદી કોને મળે છે ?
®
સાબરમતી નદી પર અને તે ખંભાતના અખાતને મળે છે.
15. મધુવન પરિયોજના કઈ નદી પર છે ?
®
દમણગંગા
16. લકી સ્ટુડિયો ક્યાં આવેલ છે ? અને તે કયા જીલ્લામાં આવેલ છે ? અને તે જિલ્લાનું મુખ્યમથક જણાવો.
®
હાલોલ, જિલ્લો
: પંચમહાલ, મુખ્યમથક
: ગોધરા
17. દૂધસાગર ડેરી કયા જીલ્લામાં આવેલી છે ? અને તે જિલ્લામાં કયો પર્વત આવેલો છે ?
®
જિલ્લો : મહેસાણા, પર્વત : તારંગા
18. મુકતેશ્વર સિંચાઇ યોજના કઈ નદી પર છે ? તે નદીનું ઉદગમસ્થાન કયું છે ? અને તે નદી કોને મળે છે ?
®
સરસ્વતી, ઉદગમસ્થાન
: અંબાજી પાસે કોટેશ્વર, કચ્છના રણમાં સમાઈ જાય છે.
19. બનાસકાંઠાનું મુખ્યમથક જણાવો. અને તે
બનાસકાંઠામાં તેમાં કઈ ડેરી આવેલી છે ?
®
પાલનપુર, બનાસ
ડેરી
20. સ્વામી દયાનંદની જન્મભૂમિ કઈ છે તે કયા જીલ્લામાં
આવેલું છે ? તે જીલ્લામાં
કયું અભ્યારણ્ય આવેલું છે ?
®
ટંકારા, જિલ્લો
: મોરબી, રામપરા અભ્યારણ્ય
21. મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે ?
®
પુષ્પાવતી
22. વિરાટનગરી તરીકે કયું શહેર પ્રચલિત હતું ? અને તે કયા જિલ્લામાં આવેલું છે ?
®
ધોળકા, જિલ્લો
: અમદાવાદ
23. ઓરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો અને જ્યાં
જન્મ થયો ત્યાં કયું અભ્યારણ્ય આવેલું છે ? અને તે અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે ?
®
દાહોદ, રતનમહાલ
રીંછ અભ્યારણ્ય, તાલુકો : લીમખેડા
24. ગાંધીનગર અને ખેડા જિલ્લાને કઈ નદી અલગ કરે છે ? તો તે નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ? અને તે બંધ કયા જીલ્લામાં આવેલો છે ?
®
વાત્રક નદી, વાત્રક
કોલોની બંધ, અરવલ્લી જીલ્લામાં
25. ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો ?
®
કર્ણદેવ વાઘેલા
26.
પ્રથમ ૪૫ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય ? – ૧૦૩૫
27.
કોઈ એક સંખ્યાને ભાગતા ભાગફળ 91 અને શેષ 7 મળે તથા ભાજક 13 હોય, તો ભાજ્ય શું થાય ? – ૧૧૯૦
28.
(1327)433 નો એકમનો અંક કયો થાય ? – ૭
29.
એ કેવી સંખ્યા છે ? – અસંમેય
30. 9512માં 5
ની સ્થૂળકિંમત અને નિજકિંમતનો તફાવત કેટલો થાય ? - ૦
Ranchhod khatana
ReplyDelete