1.ગુજરાતનું એકમાત્ર સિનેગોગ યહૂદી ધર્મસ્થળ ક્યાં આવેલું છે ?
A.વલસાડ B. નવસારી C.વડોદરા D. અમદાવાદ
2. ભારતમાં સૌપ્રથમ રાંધણગેસ પૂરો પાડવાની યોજના કયા રાજયમાં શરૂ થઈ ?
A. મહારાષ્ટ્ર B. ઉત્તરપ્રદેશ C. ગુજરાત D. ઉત્તરાખંડ
3. નીચેનામાંથી ગુજરાતનાં કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતી નથી ?
A. બનાસકાંઠા B. સાબરકાંઠા C. મહેસાણા D. પાટણ
4. ગુજરાત રાજ્યની પ્રથમ બહુહેતુક યોજના કઈ છે ?
A. કાકરાપાર B. ઉકાઈ યોજના C. વણાકબોરી યોજના D. સરદાર સરોવર યોજના
5. રાજસ્થળી પરિયોજના કઈ નદી પર આવેલી છે ?
A. શેત્રુંજી B. ભાદર C. નર્મદા D. સરસ્વતી
A. શેત્રુંજી B. ભાદર C. નર્મદા D. સરસ્વતી
6. પીરમબેટ કયા જિલ્લાના દરિયાકિનારે આવેલો છે ?
A. જામનગર B. ભાવનગર C. સુરેન્દ્રનગર D. દેવભૂમિ દ્વારકા
7. નડાબેટ કયા જીલ્લામાં આવેલો છે ?
A. બનાસકાંઠા B. સાબરકાંઠા C. ખેડા D. પંચમહાલ
A. બનાસકાંઠા B. સાબરકાંઠા C. ખેડા D. પંચમહાલ
8. અલ્લાહ બંધ કયા જીલ્લામાં આવેલો છે ?
A. કચ્છ B. પાટણ C. અમદાવાદ D. સુરત
9. દિવાસળી બનાવવાના કારખાના કયા જીલ્લામાં આવેલા છે ?
A. રાજપીપળા B. નર્મદા C. જુનાગઢ D. B અને C બંને
A. રાજપીપળા B. નર્મદા C. જુનાગઢ D. B અને C બંને
10. ગુજરાતમાં તળાવો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જીલ્લામાં થાય છે ?
A. પંચમહાલ B. મહેસાણા C. જુનાગઢ D. આણંદ
11. વિશ્વામિત્રી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
A. વાકળ B. કાનમ C. ચરોતર D. ઘેડ
12. કોટ અને પેઢામલી કયા જીલ્લામાં આવેલા છે ?
A. જામનગર B. મહેસાણા C. રાજકોટ D. ગાંધીનગર
A. જામનગર B. મહેસાણા C. રાજકોટ D. ગાંધીનગર
13. હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યા હતા ?
A. લોથલ B. ધોળાવીરા C. રંગપુર D. રોજડી
14. સિંધુ સભ્યતાનું મહત્વનું બંદર એવા લોથલની શોધ કઈ સાલમાં થઈ હતી ?
A. ૧૯૮૧ B. ૧૯૫૪ C. ૧૯૬૯ D. ૧૯૨૧
15. લોથલ કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે ?
A. ૨ B. ૩ C. ૪ D. ૫
16. ધોળાવીરાના સંશોધનકર્તા કોણ હતું ?
A. ડો. એસ.આર.બિષ્ટ B. ડો.એસ.આર.રાવ C. માધો સ્વરૂપ વત્સ D. રોબર્ટ બ્રુસ ફૂટ
17. પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ટોલેમીએ પોતાના ગ્રંથોમાં ભરૂચનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે ?
A. ભૃગુકચ્છ B. બારીગાઝા C. બોડીકિસમા D. અષ્ઠપૂર્વા
18. મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી ?
A. વલભીપૂર B. પ્રભાસપાટણ C. ગીરીનગર D. દ્વારવતી
19. ગુજરાતનો આધારભૂત ઇતિહાસ કયા સ્થળેથી શરૂ થાય છે ?
A. દ્વારકા B. વલભીપુર C. ગીરીનગર D. પ્રભાસપાટણ
20. મૌર્યકાળમાં ગુજરાતનું કયું બંદર ઘણું પ્રસિદ્ધ હતું ?
A. ખંભાત B. સુરત C. ભરૂચ D. વલભી
21. શતરંજ(ચેસ)નું બોર્ડ ક્યાંથી મળેલ છે ?
A. રંગપુર B. લોથલ C. દેશલપુર D. લાંઘણજ
22. લોથલ સંસ્કૃતિના લોકો તોલમાપના વજનિયા શાના બનાવતા હતા ?
A. પથ્થરના B. કાંસાના C. તાંબાના D. લોખંડના
23. ડાંગરના ભુસાના અવશેષો કયા સ્થળેથી મળ્યા છે ?
A. લોથલ B. રંગપુર C. દેશલપુર D. સુરકોટડા
24. અશોકની શિલાલેખ પર કેટલી ધર્મ આજ્ઞાઓ કોતરાવી છે ?
A. અગિયાર B. અઢાર C. પંદર D. ચૌદ
25. પૂર્વ પશ્ચિમ કોરિડોર ગુજરાતનાં કયા શહેરમાંથી શરૂ થાય છે ?
A. પોરબંદર B. દેવભૂમિ દ્વારકા C. જામનગર D. B અને C
26. ઈ.સ.૧૯૪૫ પછીનું સમાન વર્ષ ક્યારે આવશે ?
A. ૧૯૫૦ B. ૧૯૫૬ C. ૧૯૭૩ D. ૧૯૫૧
27. ૧૩/૪/૧૯૧૯ના રોજ કયો વાર હતો ?
A. રવિવાર B. સોમવાર C. મંગળવાર D. શનિવાર
28. ૨૧/૦૮/૧૯૪૭ના રોજ કયો વાર હતો ?
A. બુધવાર B. ગુરુવાર C. મંગળવાર D. શુક્રવાર
29. જો કોઈ વિષય વર્ષના પ્રથમ દિવસ શનિવાર હોય તો કયો વાર ૫૩ વખત આવશે ?
A. શુક્ર, શનિ B. શનિ, સોમ C. શનિ, રવિ D. શનિ, બુધ
30. ૦૧/૦૧/૨૦૧૭ના રોજ સોમવાર હોય તો તારીખ ૦૧/૦૧/૨૦૨૪ના રોજ કયો વાર હશે ?
A. મંગળવાર B. બુધવાર C. સોમવાર D. ગુરૂવાર
No comments:
Post a Comment