Wednesday, May 30, 2018

Mega Test - 2


1). શહીદ વન ક્યાં આવેલું છે ?
A. રાજકોટ             B. જામનગર               C. પંચમહાલ      D. પાટણ

2). ગુજરાતી ભાષાના પ્રથમ લેખક કોણ છે ?
A. પ્રેમાનંદ            B. નરસિંહ મહેતા           C. નર્મદ          D. મીરાબાઈ

3). ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે ?
A. કુમારપાળ          B. મહંમદ બેગડો           C. અહમદશાહ    D. સિદ્ધરાજ જયસિંહ

4). હુંડરાનો ધોધ ક્યાં આવેલો છે ?
A. કર્ણાટક              B. છત્તીસગઢ               C. મધ્યપ્રદેશ     D. ઝારખંડ

5). કયા કવિ દ્વિરેફ ઉપનામથી કાવ્યો લખતા ?
A. રમણભાઈ સોની    B. ચુનીલાલ શાહ           C. વિનોદ જાની   D. રામનારાયણ વિ. પાઠક

6). નીચેનામાંથી બેન્જામીન ફ્રેંક્લીન કોના પિતા છે ?
A. વીજળીના પિતા    B. બીજગણિતના પિતા     C. ઇલેક્ટ્રોનિક્સના પિતા    D. ટ્રિગોનોમીટરના પિતા

7). કામસૂત્રના લેખક કોણ છે ?
A. ભારવી              B. દંડી            C. વાત્સાયન               D. કપિલમુની

8). ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કયું છે ?
A. ચંદ્રાહાસખ્યાન      B. અભિમન્યુ આખ્યાન     C. સુદામાચરિત્ર  D. ઓખાહરણ

9). નીચેનામાંથી કવિવર તરીકે કોણ ઓળખાય છે ?
A. ન્હાનાલાલ          B. પ્રેમાનંદ       C. દલપતરામ             D.ભાલણ

10). ફ્રાંસની રાષ્ટ્રીય રમત કઈ છે ?
A. બેઝબોલ            B. ફૂટબોલ        C. ચેસ            D. હોકી

11). નિલગિરી પર્વતીય રેલવે ક્યાં આવેલ છે ?
A. મધ્યપ્રદેશ                   B. બિહાર          C. તમિલનાડુ     D. ઉત્તરપ્રદેશ

12). પશુપાલનની શોધ કયા યુગમાં થઈ ?
A. મધ્યપાષાણ યુગ            B. પુરાતન પાષાણયુગ     C. નુતન પાષાણયુગ       D. આધુનિક યુગ

13). ઉનાઈ ગરમ પાણીના ઝરાં ક્યાં આવેલા છે ?
A. પંચમહાલ          B. ખેડા            C. ગીર સોમનાથ          D. નવસારી

14). સાસુ વહુના દેરા ક્યાં આવેલા છે ?
A. ભરૂચ               B. નવસારી       C. આણંદ                   D. રાજસ્થાન

15). અરદેશર ખબરદારે પુત્રીના અવસાન સમયે લખેલી કૃતિ કઈ?
A. સ્મરણસંહિંતા       B. દાર્શનિકા       C. પિતૃતર્પણ               D. સ્નેહમુદ્રા

16). મહાગુજરાત જનતા પરિષદની પ્રથમ બેઠક ક્યાં મળી ?
A. વિસનગર          B. રાજકોટ        C. રાયખંડ                  D. જુનાગઢ હાઉસ

17). બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું ?
A. રોબર્ટ ક્લાઇવ       B. લોર્ડ વોરન હેસ્ટિંગ્ઝ      C. વિલિયમ બેન્ટિક         D. લોર્ડ કેનિંગ

18). નીચેનામાંથી ભારતના ડેટ્રોઇટ તરીકે કયું શહેર ઓળખાય છે ?
A. જમશેદપુર          B. બેંગ્લોર                  C. પીથમપૂર               D. જયપુર

19). ૫૦ રૂપિયાની જૂની નોટ પરનું ચિત્ર કયું છે ?
A. પોર્ટ બ્લેર લાઇટ હાઉસ       B. હમ્પીનું રથમંદિર        C. સંસદ ભવન             D. ગોલીચા પર્વત

20). ૧૦૦૦ રૂપિયાની નોટ પરનું ચિત્ર કયું છે ?
A. કોણાર્કનું સૂર્યમંદિર           B. લાલ કિલ્લો        C. મંગળયાન         D. ભારતનું ઊભરી રહેલું અર્થતંત્ર

21). મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?
A. રશિયા              B. બ્રિટન                   C. U.S.A.        D. દક્ષિણ આફ્રિકા

22). માનવશરીરમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા હોય છે ?
A. ૪૬                 B. ૪૦             C. ૨૮            D. ૨૩

23). અગસ્ત્યમાળા ક્યાં આવેલ છે ?
A. તમિલનાડુ                   B. સિક્કિમ        C. કર્ણાટક         D. કેરળ

24). અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા ?
A. ચિનુભાઈ ચીમનભાઈ બેરોનેટ    B. રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ      C. અનસૂયાબેન સારાભાઇ      D. મૃણાલિની સારાભાઇ

25).ગુજરાતની જાણીતી હોટલ વિશાળામાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું તે ક્યાં આવેલી છે?
A. રાજકોટ             B. વડોદરા                  C. જામનગર               D. અમદાવાદ

26). રવિન્દ્રનાથ ટાગોરના ગીતાંજલી કાવ્યસંગ્રહનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે ?
A. નગીનદાસ ગાંધી    B. નગીનદાસ પારેખ     C. નવલરામ લક્ષ્મીરામ પંડ્યા     D. નટવરલાલ પંડ્યા

27). ગુજરાતમાં મોટા અંબાજી ખાતે કયા મહિનાની પુનમના દિવસે મેળો ભરાય છે ?
A. કારતક              B. આસો          C. ચૈત્ર            D. ભાદરવા

28). ચંદ્રકાંત દ્વારા લિખિત પેરેલિસિસનો પ્રકાર જણાવો.
A. વિવેચન            B. નવલકથા      C. નવલિકા       D. જીવનચરિત્ર

29). કાકાસાહેબ કાલેલકરે લખેલ જીવનનો આનંદ અને રખડવાનો આનંદ ગ્રંથનો સાહિત્ય પ્રકાર જણાવો.
A. પ્રવાસવર્ણન        B. લલિત નિબંધ           C. નવલકથા     D. ટૂંકી વાર્તા

30). કનૈયાલાલ મુનશીનો જન્મ કયા જિલ્લામાં થયો હતો ?
A. ભરૂચ               B. સુરત          C. વડોદરા        D. અમદાવાદ

31). અખો કોના શાસનકાળમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો ?
A. અકબર             B. જહાંગીર       C. બાબર         D. હુમાયુ

32). નીચેનામાંથી કયું નર્મદનું તખલ્લુસ છે ?
A. પ્રેમશૌર્ય            B. સમયમૂર્તિ     C. નિર્ભય પત્રકાર          D. આપેલ ત્રણેય

33). પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતા ?
A. રમેશ પારેખ        B. ભીમજી પારેખ           C. ચંદ્રકાંત બક્ષી            D. રાજેન્દ્ર વ્યાસ

34). ભવાઈસંગ્રહ નામનો ગ્રંથ કોણે સંપાદિત કર્યો ?
A. અસાઇત ઠાકર      B. મહિપતરામ નીલકંઠ     C. રમણલાલ દેસાઈ        D. નરસિંહ મહેતા

35). સત્યાગ્રહ નામની પત્રિકા કોણે સ્થાપી હતી ?
A. બાલાશંકર કંથારીયા          B. સ્નેહરશ્મિ      C. સુંદરમ         D. કનૈયાલાલ મુનશી

36). સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્ર પ્રદેશના રહેવાસી બન્યા હતા ?
A. ડો. એ.કે. શાહ                B. ડો. કે.બી.શાહ            C. ડો. કે.કે.શાહ             D. એકપણ નહીં

37). શાળાપત્ર સામયિકના તંત્રી કોણ હતા ?
A. નટવરલાલ પંડ્યા            B. નવલરામ પંડ્યા        C. ચિનુભાઈ મોદી          D. રાજેન્દ્ર વ્યાસ

38). કવિ રાજે મુસ્લિમ હોવા છતાં કોના અનન્ય ભક્ત હતા ?
A. શ્રીકૃષ્ણ             B. વિષ્ણુ          C. રામ           D. શિવ

39). ગુજરાતમાં કુલ કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલા છે ?
A.                   B.              C.              D.

40). ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલ છે ?
A.                   B.              C.              D.

41). જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે ?
A. નિબંધ              B. પ્રબંધ                   C. ટૂંકનોંધ        D. નવલકથા

42). મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપૂર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ?
A. દેસાઈની પોળ      B. જેતલપૂર       C. ગોમતીપૂર              D. ત્રણ દરવાજા

43). પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે ?
A. ચૈત્ર સુદ એકમ     B. ભાદરવા સુદ એકમ               C. કારતક સુદ એકમ       D. ફાગણ વદ એકમ

44). ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે ?
A. પાલી               B. સંસ્કૃત         C. બ્રાહ્મી          D. ખરોષ્ઠી

45). છેક ૧૮૭૫ની સાલમાં દેશી કારીગરોને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું હતું ?
A. નર્મદ               B. હરગોવિંદદાસ કાંટાવાળા          C. રતનજી ફરામજી શેઠના           D.દુર્ગારામ મહેતા

46). ઇબ્રાહિમ પટેલનું ઉપનામ શું છે ?
A. બેકાર               B. ઘાયલ         C. મરીઝ         D. સવ્યસાચી

47). રસ્તે ભટકતો શાયર પુસ્તકનાં લેખક કોણ છે ?
A. શેખાદમ આબુવાલા          B. ગની દહીંવાલા          C. ઇન્દુલાલ યાજ્ઞિક        D. બાલાશંકર કંથારીયા

48). ગુજરાતમાં B.S.F. નું હેડક્વાર્ટર કયા શહેરમાં છે ?
A. અમદાવાદ         B. ગાંધીનગર              C. વડોદરા                 D. સુરત

49). ગુજરાતનાં કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ?
A. ભાવનગર          B. મહુવા          C. જામનગર               D. વલસાડ

50). ગુજરાતમાં પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
A. વડોદરા             B. અમદાવાદ     C. ગાંધીનગર              D. વલસાડ

51). બનાસકાંઠાનું લોકનૃત્ય કયા નામે ઓળખાય છે ?
A. ટિપ્પણી નૃત્ય       B. મેરાયો         C. હુડા રાસ                D. જાગ નૃત્ય

52). સરસ્વતીચંદ્ર શ્રેણી માટે ગીતો કોણે લખ્યા છે ?
A. અવિનાશ વ્યાસ              B. તુષાર શુકલ             C. ગોવર્ધનરામ ત્રિપાઠી             D. રાજેન્દ્ર વ્યાસ

53). કવિ નર્મદને આજીવન યોદ્ધો કોણે કહ્યા હતા ?
A. બ્રહ્મકુમાર ભટ્ટ       B. વિશ્વનાથ ભટ્ટ            C. ઉમાશંકર જોષી          D. કનૈયાલાલ મુનશી

54). રસિકવલ્લભ કૃતિના કર્તાનું નામ શું છે ?
A. અખો                B. દયારામ                 C. ભાલણ         D. નરસિંહ મહેતા

55). ભરૂચની પારંપારિક હસ્તકળા કઈ છે ?
A. કિનખાબ            B. સૂજની         C. જરદોશી       D. મોતી ભરત

56). ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ?
A. ઈ.સ. ૧૯૧૫        B. ઈ.સ. ૧૯૧૬            C. ઈ.સ. ૧૯૧૭            D. ઈ.સ. ૧૯૨૦

57). કયા શહેરને ફૂલોનું શહેર કહેવામા આવે છે ?
A. સુરત               B. વઘઇ          C. ડાંગ           D. પાલનપુર

58). સાબરકાંઠા જિલ્લાનું વડુમથક કયું છે ?
A. વિજયનગર        B. હિંમતનગર    C. પ્રાંતિજ        D. ખેડબ્રહ્મા

59). ધરોઈ બંધ કયા જીલ્લામાં આવેલો છે ?
A. જુનાગઢ            B. બનાસકાંઠા              C. જામનગર               D. મહેસાણા

60). સાની સિંચાઈ યોજના કયા જીલ્લામાં છે ?
A. દેવભૂમિ દ્વારકા      B. રાજકોટ                  C. ગીર સોમનાથ          D. અમરેલી

61). We               not                a car daily.
A. do, buys           B. does, buy              C. do, buy                 D. do, buying

62). ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા હતા ?
A. ૧૫૮                B. ૨૩૦           C. ૧૮૫           D. ૨૮૫

63). They             their friends daily ?
A. Do, invites        B. Does, inviting                   C. Did, invite              D. Do, invite

64). ગુજરાતી ભાષા શબ્દ સૌપ્રથમ વાર કોણે પ્રયોજ્યો હતો ?
A. નરસિંહ મહેતા      B. કનૈયાલાલ મુનશી       C. દર્શક           D. પ્રેમાનંદ

65). જૈન યુગનું મોટા ભાગનું સાહિત્ય શેમાં હતું ?
A. ગદ્ય                 B. નાટ્ય                    C. પદ્ય            D. નવલકથા

66). શુદ્ધ ભૂમિતિના પિતા કોને કહેવામા આવે છે ?
A. ડેવિડ હિલબર્ટ       B. થેલ્સ           C. પાયથાગોરસ           D. ઉપરોક્ત તમામ

67). ૧ થી ૧૦૦ વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે ?
A.          B. ૧૫             C.              D. ૨૫

68). Aarti often                for a walk. (go)
A. go        B. goes          C. going         D. went

69). The girls                   T.V. daily. (Watch)
A. Watch    B. watches       C. watching      D. watched

70). Suresh           English Daily.(teach)
A. teaching           B. taught         C. teach         D. teaches

71). Ahmedabad is            big city.
A. an        B. the            C. none          D. a

72). દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે ?
A. સાબરકાંઠા          B. દાહોદ          C. મહેસાણા       D. બનાસકાંઠા

73). વસતિની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે ?
A. ૧૧        B.              C. ૧૨            D.

74). કૈલાસ વન કયા જીલ્લામાં આવેલ છે ?
A. અમદાવાદ         B. ગાંધીનગર              C. વલસાડ       D. જુનાગઢ

75). જીવનનું પરોઢ કોની કૃતિ છે ?
A. જોસેફ મેકવાન     B. પ્રભુદાસ ગાંધી          C.દલપતરામ     D. પ્રેમાનંદ

76). ગુસ્સો શબ્દ કેવો છે ?
A. મિશ્ર સ્વર           B. જોડાક્ષર                 C. મિશ્ર અક્ષર              D. એકપણ નહીં

77). GEDA સંસ્થા ગુજરાતનાં કયા શહેરમાં આવેલ છે ?
A. વડોદરા             B. રાજકોટ                  C. અમદાવાદ              D. સુરત

78). વિરાંજલી વન કયા જીલ્લામાં આવેલ છે ?
A. બનાસકાંઠા         B. સાબરકાંઠા               C. મહેસાણા       D. પાટણ

79). ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે ?
A. ૬૩ સે.મી.          B. ૬૭ સે.મી.               C. ૬૧ સે.મી.     D. ૬૯ સે.મી.

80). વર્લ્ડ ઓશન સમિટ ૨૦૧૮નું આયોજન ક્યાં થયુ ?
A. લંડન               B. હેમ્બર્ગ                   C. મેક્સિકો        D. ન્યુયોર્ક

81). રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?
A. દેવગઢ બારિયા     B. લીમખેડા                C. ધાનપુર        D. ગરબાડા

82). વિંધ્યાચલ અને સાતપુડા વચ્ચેથી કઈ નદી નીકળે છે ?
A. તાપી               B. નર્મદા                   C. સરસ્વતી      D. વિશ્વામિત્રી

83). વિધાનસભાના હાલમાં અધ્યક્ષ કોણ છે ?
A. સુમિત્રા મહાજન    B. રમણલાલ વોરા         C. રાજેન્દ્ર ત્રિવેદી           D. પી.જે. કુરિયન

84). વિધાનપરિષદ કેટલા રાજ્યોમાં છે ?
A.                   B.              C.              D.

85). સૌથી વધુ ઘંઉનું વાવેતર કયા જીલ્લામાં થાય છે ?
A. અમદાવાદ         B. જામનગર      C. મહેસાણા       D. સુરેન્દ્રનગર

86). રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ?
A. મુખ્યમંત્રી           B. વડાપ્રધાન     C. વિધાનસભાના સભ્યો   D. રાષ્ટ્રપતિ

87). નોબલ પ્રાઇઝ ક્યારે આપવામાં આવે છે ?
A. ૯ ડિસે.             B. ૧૦ ડિસે.       C. ૧૨ માર્ચ       D. ૧૧ નવે.

88). ગુજરાતમાં મહિલા સૈનિક ક્યાં આવેલી છે ?
A.બાલાછડી            B. ખેરવા          C. દાહોદ          D. જામનગર

89). આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
A. રશિયા              B. અમેરિકા       C. ઓસ્ટ્રેલીયા     D. બ્રિટન

90). ૪૨મો બંધારણીય સુધારા દ્વારા આમુખમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા ?
A. સમાજવાદી         B. બિનસાંપ્રદાયિકતા       C. અખંડિતતા    D. આપેલ ત્રણેય

91). ગુજરાતમાં કયો ડુંગર મેગ્નેટિક પોલ ધરાવે છે ?
A. ધીણોધર ડુંગર      B. ચોટીલો        C. પાવાગઢ      D. કાળો ડુંગર

92). રાજયપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે કોણે કહ્યું ?
A. બાબાસાહેબ આંબેડકર        B. ગાંધીજી        C. સરોજિની નાયડુ         D. જવાહરલાલ નહેરુ

93). મહી નદીને મહિન્દ્રિ ઉપનામ કોણે આપ્યું હતું ?
A. ટોલેમી              B. સ્ટ્રેબો           C. અલબરૂની               D. અબુલ ફઝલ

94). રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ?
A. મુખ્યમંત્રી           B. રાષ્ટ્રપતિ       C. રાજયપાલ              D. વિધાનસભા

95). ૧૫/૦૮/૧૯૪૭ના રોજ કયો વાર આવશે ?
A. શુક્રવાર             B. શનિવાર       C. ગુરુવાર        D. મંગળવાર

96). ૧૮/૦૫/૨૦૦૩ના રોજ બુધવાર છે તો ૧૮/૦૯/૨૦૦૩ના રોજ કયો વાર આવશે ?
A. ગુરુવાર            B. સોમવાર       C. મંગળવાર     D. રવિવાર

97). ૩૧ દિવસના મહિનામાં એકનો એક વાર ૫ વખત આવવાની સંભાવના કેટલી ?
A. ૨/૭       B. ૭/૩            C. ૩/૭            D. ૨/૭

98). ગુજરાતમાં પ્રથમ વાર એકસાથે ૧૩૯૭ મહિલા પોલીસની દીક્ષાંત પરેડ ક્યાં યોજાઇ ?
A. જામનગર          B. જુનાગઢ       C. વડોદરા        D. અમદાવાદ

99). ભારતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ કયા રાજ્યમાં ફરકાવાયો ?
A. ઉત્તર પ્રદેશ         B. મધ્ય પ્રદેશ    C. કર્ણાટક         D. કેરળ

100). સાતપુડા અને સહયાદ્રિ વચ્ચેથી કઈ નદી નીકળે છે ?
A. નર્મદા              B. તાપી          C. વિશ્વામિત્રી     D. મહી

1 comment:

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...