Wednesday, May 30, 2018

Mega Test - 1




                                                               Mega Test - 1

1). અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા?
    A.કરશનભાઈ પટેલ    B. રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ   C.સરદાર વલ્લભભાઈ પટેલ    D.એક પણ નહીં

2). ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?
A. લક્ષ્મીવિલાસ પેલેસ          B.પ્રતાપ વિલાસ મહેલ     C.પ્રતાપ વિલાસ પેલેસ    D.નૌલખા મહેલ

3). સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી ?
A. જૈન ધર્મ            B.બૌદ્ધ ધર્મ        C.હિન્દુ ધર્મ       D. ખ્રિસ્તી ધર્મ

4). કલાપી ક્યા રાજ્યના રાજવી હતા?
A. ધારી         B.વઢવાણ         C.સુરેન્દ્રનગર       D.લાઠી

5). શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા માધવ કયાંય નથી મધુવનમા કોને લખી છે?
A. રાજેન્દ્ર વ્યાસ       B.ઝવેરચંદ મેઘાણી         C.હરીન્દ્ર દવે      D. ઉમાશંકર જોષી

6). નરસિંહના મોટાભાગના પદો કયા છંદના રચાય છે?
A. સવૈયા છંદ         B. ઝૂલણા છંદ              C. હરિણી છંદ              D. મંદાક્રાંતા છંદ

7). ગુજરાતનાં કયા જીલ્લામાં સૌથી વધુ ઈસબગુલ પાકે છે?
A. જામનગર          B. સુરેન્દ્રનગર              C.જુનાગઢ        D.મહેસાણા

8). સાબરમતી નદીનું ઉદગમસ્થાન કયું છે ?
A.પિંપળનેરના ડુંગરમાંથી     B.ગાવિલગઢની ટેકરીમાંથી     C.ઢેબર સરોવર (રાજસ્થાનમાંથી)     D.એક પણ નહીં

9). ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે?
A. જલારામ બાપા     B.બજરંગદાસ બાપા        C.રંગ અવધૂત મહારાજ    D. સંત આપા ગીગા

10). કવિ સુંદરમને કયા પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા?
A.પદ્મવિભૂષણ         B.પદ્મભુષણ            C.પદ્મશ્રી          D.ભારતરત્ન

11). હરિનો મારગ છે શૂરાનો કોની પદ રચના છે?
A.ભાલણ               B.અખો          C.પ્રીતમ             D.દયારામ

12). મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી કોણ ગણાય છે?
A. ભાલણ              B.અખો            C.પ્રેમાનંદ        D.ન્હાનાલાલ

13). કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે?
A.પન્ના નાયક          B.કુંદનિકા કાપડિયા         C.પ્રીતિસેન ગુપ્તા        D.એકપણ નહીં

14).સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું નૃત્ય કયું છે?
A. હુડા નૃત્ય           B.ટિપ્પણી નૃત્ય             C.ગોફ ગૂંથણ          D.મેરાયો

15). ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે?
A.મોવડી               B.ભવૈયા            C.નાયક            D.બંઝારા

16). શ્રી રંગઅવધૂત મહારાજનો જન્મ કયા થયો હતો ?
A. વડોદરા             B. ગોધરા           C.અમદાવાદ      D.સુરત

17). કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે?
A. મુંદ્રા                   B.કંડલા          C.લખપત          D. રાપર

18). વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે ?
A. લક્ષ્મીવિલાસ પેલેસ          B.મકરપુરા પેલેસ          C.નજરબાગ પેલેસ        D.પ્રતાપ વિલાસ પેલેસ

19). ભરવાડ સ્ત્રી-પુરુષો ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય કયું ?
A. જાગ નૃત્ય          B.રૂમાલ નૃત્ય               C. મરચી નૃત્ય             D. ઠાગા નૃત્ય

20). ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો?
A.ખેડા                   B. નડિયાદ                C. આણંદ                  D. બારડોલી

21). ગાંધીજીના અંગત સચિવ કોણ હતા?
A. ગોપાલકૃષ્ણ ગોખલે    B. મહાદેવભાઇ દેસાઈ      C. કસ્તુરબા ગાંધી          D. મેડમ ભિખાઈજી કામા

22). ચાલુક્યકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી ?
A. હ્યુ-એન-સાંગ             B. માર્કો પોલો         C.ઇત્સિંગ          D.સુંગ યુંગ

23). ગોફ ગૂંથણ – સોળંગારાસ નૃત્ય કોનું છે ?
A. મેર પુરુષોનું          B. ચોરવાડની કોળી બહેનોનું     C.સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું 
D.વાવ તાલુકાનાં ઠાકોરોનું

24). કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
A. દર્પણ એકેડમી      B. કલાયતન        C.નાટ્યસંપદા      D.સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝીક

25). અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભારત વધુ ભરાય છે ?
A. મોતી ભરત         B. સુજની ભરત     C. કિનખાબ       D. કાચ ભરત

26). ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયા જીલ્લામાં થયો હતો ?
A. ચોટીલા             B.જામનગર        C.સુરેન્દ્રનગર      D.ભાવનગર

27). હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું વિચારપત્ર શરૂ કર્યું હતું ?
A. નવજીવન          B. હરીજન બંધુ      C. બુદ્ધિપ્રકાશ      D. સત્યના પ્રયોગો

28). રવિન્દ્રનાથ ટાગોરના ગીતાંજલી કાવ્યસંગ્રહનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે ?
A. જયંતિ દલાલ       B. નગીનદાસ પારેખ       C. દામોદરદાસ બોટાદકર       D. લીયો ટોલ્સ્ટોય

29). ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?
A. મિર્ઝા અઝીઝ કોકા           B.તાતાર ખાન    C. આલપ ખાન      D.જફર ખાન

30). ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
A. કંડલા         B. મહુવા           C.મુંદ્રા         D. માંડવી

31). માનવીની ભવાઈ અને મળેલા જીવ જેવી સુપ્રસિદ્ધ નવલકથાઓના લેખક કોણ છે ?
A.ઉમાશંકર જોષી      B. પન્નાલાલ પટેલ         C. પ્રેમાનંદ       D.ઝવેરચંદ મેઘાણી

32). ગુજરાતમાં H.S.C.E. અને S.S.C.E.ની શરૂઆત ક્યારે થઈ ?
A. ૧૯૭૦              B.૧૯૬૭          C.૧૯૭૨          D.૧૯૭૭

33). અખા ભગતના ગુરુનું નામ શું છે ?
A.બ્રહ્માનંદ             B.દેવાનંદ સ્વામી           C. સહજાનંદ સ્વામી        D. રૈદાસ

34). ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર ક્યાં આવેલું છે ?
A. અંકલેશ્વર           B.વડોદરા         C.ભરૂચ           D. જામનગર

35). સિદ્ધપુરનો રુદ્રમાળ કોણે બંધાવ્યો હતો ?
A. મૂળરાજ સોલંકી     B.સિદ્ધરાજ જયસિંહ         C. કુમારપાળ     D. મીનળદેવી

36). ગુજરાતનું ધાંગધ્રા ગામ શાના ઉત્પાદન માટે જાણીતું છે ?
A.રેતીયા પથ્થર       B. રેતી            C.બોકસાઈટ      D. મેંગેનીઝ

37). વીજળીને ચમકારે મોતીડા પરોવે... પદ કોણે લખ્યું છે ?
A.પાનબાઈ            B.મીરાંબાઈ       C. ગંગાસતી          D. એકપણ નહીં

38). ઉના થી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ?
A. ઘેડ પ્રદેશ           B. ચોરવાડ        C. વઢવાણ       D. નાઘેર

39). નવલકથા પેરેલિસિસના લેખક કોણ છે ?
A. પન્નાલાલ પટેલ              B. ચંદ્રકાન્ત બક્ષી           C. રાજેન્દ્ર વ્યાસ            D. હરિન્દ્ર દવે

40). કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ?
A. બોકસાઈટ           B.ગ્રેફાઇટ          C.સીસું            D.ફ્લોરસ્પાર

41). આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતમાં કયા જીલ્લામાં આવેલી છે ?
A. પંચમહાલ          B.ડાંગ            C.વલસાડ           D.છોટા ઉદેપુર

42). ગુજરાતના કયા એકમાત્ર મંદિરમાં ૨૪ કલાક ત્રિરંગો ફરકાવવામાં આવે છે ?
A. બગદાણા           B. ચોટીલા        C. ભગુડા         D.કાગવડ

43). અમદાવાદમાં આવેલી અભયઘાટ કોની સમાધિ છે ?
A. લાલ બહાદુર શાસ્ત્રી          B. મોરારજી દેસાઈ         C. ચીમનભાઈ પટેલ       D. રાજીવ ગાંધી

44). જનનીની જોડ સખી નહીં મળે રે લોલના રચયિતા કોણ છે ?
A. મનુભાઈ પંચોળી             B. નટવરલાલ પંડ્યા       C.ગોવર્ધનરામ ત્રિપાઠી     D.દામોદર બોટાદકર

45).તારી આંખનો અફીણી ગીત કોણે લખ્યું ?
A. મનહર ઉધાસ      B. વેણીભાઈ પુરોહિત          C. નરસિંહરાવ દિવેટિયા             D.રાજેન્દ્ર વ્યાસ

46). ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ?
A. પરબ               B. બુદ્ધિપ્રકાશ               C. શબ્દસૃષ્ટિ               D. નવજીવન

47). રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહી છે ?
A. જહાંગીર            B.અકબર          C.જેમ્સ ફર્ગ્યુસન            D. મહંમદ બેગડો

48). કયા મુખ્યમંત્રીના શાસન દરમ્યાન પછાતવર્ગોને મદદ કરવા કુટુંબપોથીની પદ્ધતિ દાખલ કરવામાં આવી ?
A. માધવસિંહ સોલંકી            B. ચીમનભાઈ પટેલ       C. કેશુભાઈ પટેલ           D. ઘનશ્યામ ઓઝા

49). કવિ સુંદરમનું મૂળનામ શું છે ?
A. ત્રિભુવનદાસ લુહાર           B.ઝીણાભાઈ દેસાઈ         C. ગૌરીશંકર જોષી         D.ન્હાનાલાલ

50). ગુજરાત રાજ્યની સ્થાપના પછી કયું શહેર પાટનગર બન્યું ?
A. ગાંધીનગર         B.અમદાવાદ           C. રાજકોટ          D. વડોદરા

51). જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ?
A. અબ્દુલ અબ્બાસ વાસી       B. અલીખાન બલોચ       C. અમૃતલાલ લાલજી ભટ્ટ        D. બરકત અલી વિરાણી

52). રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે ?
A. ભાદર         B. આજી         C. મચ્છુ        D. ભોગાવો

53). ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?
A.લૂણેજ           B. ધુવારણ            C. ચાવજ             D. આસનોલ

54). મધર ડેરી ગુજરાતનાં કયા જીલ્લામા આવેલી છે ?
A. વડોદરા             B.રાજકોટ         C. સાબરકાંઠા     D.ગાંધીનગર

55). ગુજરાતમા નેનો કાર બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે
A. સુરેન્દ્રનગર         B.સાણંદ         C. વડોદરા        D.સુરત

56). વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જીલ્લામાં સૌથી વધુ પાકે છે ?
A.વલસાડ             B.ખેડા             C. સુરત          D.જુનાગઢ

57). કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે ના કવિ કોણ છે ?
A. મણિલાલ દ્વિવેદી             B. રામનારાયણ વિ. પાઠક           C. ચુનીલાલ મડિયા        D.સુંદરમ

58). આંધળી માનો કાગળ કૃતિના લેખક કોણ હતા ?
A. ઇન્દુલાલ યાજ્ઞિક             B.ઇન્દુલાલ ગાંધી           C. ચંદ્રકાન્ત બક્ષી           D. વિનોદ ભટ્ટ

59). ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જીલ્લામાં આવેલું છે ?
A.જામનગર           B.ખેડા             C.અમરેલી        D. આણંદ

60). શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યપ્રકારમાં છે ?
A.ગદ્યવાર્તા            B.પદ્યવાર્તા       C.કાવ્યક્ષેત્રે       D.નવલકથા

61). નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ હતી ?
A. દ્વારકા               B.પોરબંદર        C.તળાજા         D.જુનાગઢ

62). જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા.... પદના કર્તા કોણ છે ?
A.ભાલણ               B.મીરાબાઈ       C.દયારામ        D.નરસિંહ મહેતા

63). આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નથી. – ક્યા કવિની અનુભૂતિ છે ?
A.કવિ હસમુખ પાઠક            B. હરિન્દ્ર દવે          C. મહેન્દ્ર મેઘાણી           D. જોસેફ મેકવાન

64). ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે?
A. વડોદરા             B.અમદાવાદ      C.સુરત           D.જામનગર

65). બાળ વિવાહ પર પ્રતિબંધ મૂકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો ?
A.લોર્ડ વેલેસ્લી         B.રાજા રામમોહનરાય      C.મહારાજા સયાજીરાવ ગાયકવાડ   D. લોર્ડ વિલિયમ બેન્ટિક

66). નવલખી બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A.જામનગર           B.મોરબી            C.વડોદરા           D.કચ્છ

67). ગાંધીજીએ સર્વોદય પુસ્તક જોન રસ્કિનના કયા પુસ્તકથી પ્રભાવિત થઈ લખ્યું હતું ?
A. અન ટુ ધી લાસ્ટ        B.યુ કેન વિન           C.ધ પાથ ટુ પાવર         D.વોર એન્ડ પીસ

68). સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા ?
A.ઇન્દુમતીબેન શેઠ              B. ચારુમતીબેન યોદ્ધા      C. હંસાબહેન મહેતા        D. વિદ્યાગૌરી નીલકંઠ

69). ગુજરાતનાં ઈતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે ?
A. ગુપ્ત કાળ          B. વાઘેલા વંશ             C. સોલંકી વંશ             D. મૈત્રક કાળ

70). ગુજરાતનાં કયા જીલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
A. ડાંગ            B.વલસાડ            C.નર્મદા            D.એકપણ નહીં

71). જ્યુબિલી ઑફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે ?
A. જામ રણજીતસિંહ             B.સુનિલ ગાવસ્કર          C.સચિન તેંડુલકર          D.અંશુમન ગાયકવાડ

72). અંજારની કઈ વસ્તુઓ ખૂબ વખણાય છે ?
A. સૂડી,કાતર અને ચપ્પા        B. લાકડાના રમકડાં      C. પિત્તળનું નકશીકામ     D.પેંડા

73). ડાંગ જિલ્લામાં આવેલું વિહારધામ કયું છે ?
A. ઋતુભરાં વિદ્યાપીઠ         B. સાપુતારા      C. ઉભરાટ         D.કસ્તુરબા સેવાશ્રમ

74). ઠોઠ નિશાળિયો કોનું ઉપનામ છે ?
A. કિશનસિંહ ચાવડા        B. ચિનુ મોદી     C.બકુલ ત્રિપાઠી       D. એકપણ નહીં

75). મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી ?
A. એની બેસન્ટ        B. ગાંધીજી        C. અનસૂયાબેન સારાભાઇ       D. મેડમ ભિખાઈજી કામા

76). સવાઈ ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી ?
A. આચાર્ય             B.ત્રિવેદી          C.રાજાધ્યક્ષ       D. સોનવણે

77). કેન્દ્ર અને પરિઘ કોની ખ્યાતનામ કૃતિ છે ?
A. ગુણવંતરાય આચાર્ય         B. યશવંત શુકલ           C. હરિન્દ્ર દવે         D. રાજેન્દ્ર વ્યાસ

78). ગુજરાતમાં સૂર્યપ્રકાશથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ?
A. મોતા              B.એના             C.મેથાણ          D.દરામલી

79). ગુજરાતી કવિતામાં લયનો રાજવી કોને કહેવામા આવે છે ?
A. રમેશ પારેખ        B.ગુલાબદાસ બ્રોકર         C.મનુભાઈ પંચોળી         D. પ્રિયકાન્ત મણિયાર

80). ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ?
A. અંબિકા             B. પુર્ણા           C. ઔરંગા        D. કોલક

81). શક્તિવન કયા જીલ્લામાં આવેલું છે ?
A. રાજકોટ             B. સાબરકાંઠા               C.પોરબંદર        D. ગિરસોમનાથ

82). પ્રિન્ટરની ઝડપ શેમાં મપાય છે ?
A. CPI              B.CPS              C. CGS          D.એકપણ નહીં

83). જિગર અને અમીનું સાહિત્યસર્જન કોણે કર્યું હતું ?
A. ગુણવંતરાય આચાર્ય         B. ચુનીલાલ શાહ           C. ચુનીલાલ મડિયા        D. જયંતિ દલાલ

84). ગોવિંદગુરુ સ્મૃતિવન કયા જીલ્લામાં આવેલું છે ?
A. અરવલ્લી           B. સાબરકાંઠા          C.મહીસાગર        D. મહેસાણા

85). કીર્તિસ્તંભ ક્યાં આવેલો છે ?
A.વડનગર             B. મહેસાણા            C. પાટણ           D. એકપણ નહીં

86). નળાખ્યાન કોનું સાહિત્ય સર્જન છે ?
A. ભાલણ            B. અખો            C. પ્રેમાનંદ       D. A અને B

87). શબરી વન કયા જીલ્લામાં આવેલું છે ?
A,. ખેડા                B. પંચમહાલ      C. છોટા ઉદેપુર             D. ડાંગ

88). નીચેનામાંથી કઈ કૃતિ હર્ષની નથી ?
A. રત્નાવલી           B. પ્રિયદર્શિકા     C. નાગનંદ       D. વિક્રમાંકચરિત

89). નીચેનામાંથી ડાયોફેન્ટસ કયા વિષયના પિતા છે ?
A. માઇક્રોબાયોલોજી    B. ઇતિહાસ       C. બીજગણિત    D.એકપણ નહીં

90). ગુજરાતી ભાષાના પ્રથમ લેખક કોણ છે ?
A. નર્મદ              B. પ્રેમાનંદ          C. અખો         D. નરસિંહ મહેતા

91). મુચ્છકટીકમના લેખક કોણ છે ?
A. વિશાખાદત્ત         B. શુદ્રક           C. બિલ્હણ        D. એકપણ નહીં

92). ગોવર્ધનરામ ત્રિપાઠીની કૃતિ કઈ છે ?
A. જ્ઞાનબત્રીસી        B. રણયજ્ઞ        C. રસિકવલ્લભ             D. સરસ્વતીચંદ્ર

93). 5 રૂપિયાની નોટ પર કયું ચિત્ર છે ?
A. સાગર સમ્રાટ તેલ ઓઈલર        B. હાથી અને વાઘ      C.ટ્રેક્ટર વડે હળ હાંકતો ખેડૂત    D. એકપણ નહીં

94). બેઝબોલ કોની રાષ્ટ્રીય રમત છે ?
A. બ્રાઝિલ             B. ફ્રાંસ            C. રશિયા         D. અમેરિકા

95). કવિવર તરીકે કોણ ઓળખાય છે ?
A. પ્રેમાનંદ            B. દલપતરામ    C. ન્હાનાલાલ     D. કનૈયાલાલ મુનશી

96). નીચેનામાંથી બનાસકાંઠા જીલ્લામાં કયો તાલુકો આવેલો છે ?
A. પ્રાંતિજ             B.માણસા         C.ચાણસ્મા        D. લાખણી

97). અગ્નિની શોધ કયા યુગમાં થઈ હતી ?
A. મધ્યપાષાણયુગ    B. નુતન પાષાણ યુગ      C. પુરાતન પાષાણ યુગ    D. ચોક્કસપણે કહી ન શકાય

98). દાંડીયાત્રા વખતે ગાંધીજીની ધરપકડ કયા ગામેથી કરવામાં આવી ?
A. પાલ              B. કાવી            C. દ્રઢવાવ        D. કરાડી

99). વડાલી કયા જીલ્લામાં આવેલું છે ?
A. બનાસકાંઠા         B. સાબરકાંઠા     C. મહેસાણા       D. પાટણ

100). ગાંધીજી દાંડી ક્યારે પહોંચ્યા હતા ?
A. ૧૨ માર્ચ            B. ૬ એપ્રિલ      C. ૬ માર્ચ        D. ૫ એપ્રિલ

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...