1). મેશ્વો નદીના કિનારે
આવેલું જાણીતું તીર્થસ્થળ કયું છે ?
A. શામળાજી B. પાવાગઢ C. ગદાધરપૂરી D.A અને C બંને
2). નર્મદા નદીનું પ્રવેશદ્વાર હાંફેશ્વર કયા
જીલ્લામાં આવેલું છે ?
A.
નર્મદા B. દાહોદ C. છોટા ઉદેપુર D. તાપી
3). મત્સ્ય ઉદ્યોગ વિકસ્યો હોય તેવું અમરેલી
જિલ્લાનું શહેર જણાવો.
A.
વેરાવળ B. જાફરાબાદ C. પીપાવાવ D. બાબરા
4). ગુજરાતનું એકમાત્ર સુનિયોજિત શહેર કયું છે ?
A.
સુરત B.
અમદાવાદ C. ગાંધીનગર D. નવસારી
5). ગુજરાતનાં સૌથી પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનો
જન્મ ક્યા જીલ્લામાં થયો હતો ?
A.
પાલનપુર B.
જુનાગઢ C. સાબરકાંઠા D. બનાસકાંઠા
6). ગુજરાતમાં પુસ્તકનગરી તરીકે જાણીતું શહેર કયું
છે ?
A.
નડિયાદ B.
વલ્લભ વિદ્યાનગર C. નવસારી D. સુરત
7). વાંકાનેર અને માળીયા કઈ નદીના કિનારે વસેલા
શહેરો છે ?
A.
ભોગાવો B.
ભાદર C. મચ્છુ D. હિરણ
8). મોરારજી દેસાઈએ કયા શહેરમાં નાયબ કલેક્ટર તરીકે
ફરજ બજાવેલી છે ?
A. ગોધરા B.
દાહોદ C. અમરેલી D. રાજકોટ
9). દેવાયત પંડિતની સમાધિ ક્યાં આવેલી છે ?
A.
ભિલોડા B.
માલપુર C. મોડાસા D. બાયડ
10). આણંદ ખાતે અમુલ ડેરીની સ્થાપનામાં કઈ
આંતરરાષ્ટ્રીય સંસ્થાની મદદ મળેલી છે ?
A.
યુનેસ્કો B. વર્લ્ડ બેન્ક C. યુનિસેફ D. યુનો
11). ચિનાઈ માટી માટે જાણીતું ક્ષેત્ર આરસોડિયા કયા
જીલ્લામાં આવેલું છે ?
A.
બનાસકાંઠા B. સાબરકાંઠા C. પાટણ D. છોટા
ઉદેપુર
12). માતૃશ્રાદ્ધ માટે જાણીતું બિંદુ સરોવર ક્યાં
આવેલું છે ?
A.
ચાંદોદ B. સિદ્ધપુર C. વડનગર D. વિરમગામ
13). દાંડી હેરિટેજ રૂટના નેશનલ હાઈ વે નં.૨૨૮ને કયો નવો નંબર આપવામાં આવ્યો છે ?
A. નેશનલ હાઈ વે નં.૬૪ B. નેશનલ હાઈ વે નં.૬૨ C. નેશનલ હાઈ વે નં.૮
D. નેશનલ હાઈ વે નં.૫૧
14). સાપુતારા કઈ પર્વતીય શ્રેણીમાં આવેલું છે ?
A.
અરવલ્લી B. સહ્યાદ્રી C.
સાતપુડા D. વિંધ્યાચળ
15). કાંતિલાલ વોરા અમરેલી જિલ્લાના કયા શહેર સાથે સંબંધિત હતા ?
A.
લાઠી B. બગસરા C. કુકાવાવ D. ધારી
16). કંજેટા મધ માટે દાહોદનું કયું સ્થળ જાણીતું છે ?
A. લીમખેડા B.
દેવગઢ બારિયા C. ગરબાડા D. ધાનપુર
17). નવસારી કઈ નદીના કિનારે આવેલું છે ?
A.
અંબિકા B.
ઔરંગા C. પુર્ણા D. મહી
18). ગુજરાતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં સ્થપાઈ
હતી ?
A.
પાટણ B.
રાજકોટ C. જામનગર D. અમરેલી
19). ગુજરાતમાં ખેડૂતોની સૌથી વધુ સંખ્યા કયા જીલ્લામાં જોવા મળે
છે ?
A. બનાસકાંઠા B.
સાબરકાંઠા C. ખેડા D. ભરૂચ
20). ગોપીચંદન માટી કયા બેટ ઉપરથી મળી આવે છે ?
A.
સાધુ બેટ B. અલિયા બેટ C. શિયાળ બેટ D. શંખોદ્વાર બેટ
21). મોરારજી દેસાઈનું જન્મસ્થળ ભાદેલી કયા જીલ્લામાં આવેલું છે ?
A.
અમરેલી B. વલસાડ C. નવસારી D. ખેડા
22). કપાસનું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો કયો છે ?
A.
બનાસકાંઠા B.
અમદાવાદ C. રાજકોટ D. સુરેન્દ્રનગર
23). સૌપ્રથમ પ્રાર્થના સમાજની સ્થાપના કયા શહેરમાં થઈ હતી ?
A.
વડોદરા B.
અમદાવાદ C. સુરત D. ખેડા
24). કોટાયર્ક સૂર્યમંદિરના અવશેષો ક્યા જિલ્લામાંથી પ્રાપ્ત થયા છે ?
A.
કચ્છ B. ગાંધીનગર C. બનાસકાંઠા D. સાબરકાંઠા
25). SEZ નું માળખું આપણે કયા દેશમાંથી અપનાવ્યું છે ?
A.
અમેરિકા B.
બ્રિટન C. ચીન D. રશિયા
26). ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ શિલારોપણ કયા વર્ષમાં થયો
હતો ?
A.
ઈ.સ. ૧૯૬૦ B. ઈ.સ. ૧૯૬૫ C. ઈ.સ. ૧૯૬૨ D. ઈ.સ. ૧૯૬૧
27). નર્મદા અને તાપી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે ?
A.
પાવાગઢ B. ચોટીલા C. સાતપુડા D.
રાજપીપળાના ડુંગરો
28). ચંદન તળાવ ક્યાં આવેલું છે ?
A.
અમદાવાદ B. વડોદરા C.
પંચમહાલ D. ભરૂચ
29). સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?
A.
મંગળ B. પૃથ્વી C. ગુરુ D. યુરેનસ
30). સેનાપતિ
ભટ્ટાર્ક કયા વંશના સ્થાપક હતા ?
A.
મૌર્ય વંશ B. ગુપ્ત વંશ C. મૈત્રક વંશ D. અનુમૈત્રક
વંશ
31). ખેડા જીલ્લામાં ક્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે ?
A.
ટુવા B. લસુંદ્રા C. ઉનાઈ D.
તુલસીશ્યામ
32). નર્મદા જિલ્લાનું મુખ્યમથક કયું છે ?
A. રાજપીપળા B. નાંદોદ C.
સાગબારા D. ડેડીયાપાડા
33). મોર્લે મિન્ટો સુધારો ક્યારે આવ્યો ?
A.
ઈ.સ.૧૯૧૯ B. ઈ.સ.૧૯૦૯ C. ઈ.સ. ૧૮૭૫ D. ઈ.સ. ૧૮૫૩
34). કાન્હા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે ?
A.
મહારાષ્ટ્ર B. મધ્યપ્રદેશ C. તમિલનાડુ D. કેરલ
35). સુંદરવન વાઘ અભ્યારણ્ય કયા રાજયમાં આવેલું છે ?
A.
કેરલ B. પશ્ચિમ બંગાળ C. અરુણાચલ
પ્રદેશ D. મધ્યપ્રદેશ
36). ભારતનું પ્રધાન મંડળ કોને જવાબદાર હોય છે ?
A.
વડાપ્રધાન B.
રાષ્ટ્રપતિ C. લોકસભા D. રાજ્યસભા
37). અણદાબાવાનો આશ્રમ ક્યાં આવેલો છે ?
A.
અમરેલી B.
સુરેન્દ્રનગર C. જામનગર D. રાજકોટ
38). ગિરનાર પર્વત પર કયા જૈન તીર્થંકરનું મંદિર છે ?
A.
દાદા આદિનાથ B.
અજીતનાથ C. નેમિનાથ D. મહાવીર
સ્વામી
39). ગુજરાતી ભાષામાં લખાયેલું સૌપ્રથમ જીવનચરિત્ર કોલંબસનો
વૃતાંત કોણે લખ્યું છે ?
A.
ઝવેરચંદ મેઘાણી B.
ઉમાશંકર જોષી C. નર્મદ D. પ્રાણલાલ મથુરદાસ
40). કયો ગ્રહ લાલ રંગનો ગ્રહ કહેવામા આવે છે ?
A.
ગુરુ B. શનિ C. મંગળ D. નેપ્ચ્યુન
41). સાંજે મેઘધનુષ્ય કઈ દિશામાં દેખાય છે ?
A.
ઉત્તર B. દક્ષિણ C. પૂર્વ D. પશ્ચિમ
42). કાચી કેરીમાં કયો એસિડ રહેલો હોય છે ?
A.ટારટ્રિક
એસિડ B. સાઈટ્રિક એસિડ C.
લેકટીક એસિડ D. એસિડિક એસિડ
43). એકાંકી નાટક હવેલીના રચયિતા કોણ છે ?
A.
કનૈયાલાલ મુનશી B.
દલપતરામ C. ન્હાનાલાલ D. ઉમાશંકર જોષી
44). ગુજરાતી સાહિત્યમાં આધુનિક યુગના પ્રણેતા કોણ છે ?
A. સુરેશ જોષી B. જયંતિ દલાલ C. ચંદ્રવદન
મહેતા D.
રાજેન્દ્ર વ્યાસ
45). ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું હતું ?
A.
ખેડા સત્યાગ્રહ B. બારડોલી સત્યાગ્રહ C. ધરાસણા સત્યાગ્રહ D. ચંપારણ સત્યાગ્રહ
46). ગુજરાતમાં કઈ જગ્યાએ સૌથી વધુ ચેકડેમ આવેલા છે ?
A.
સુરત B. ખેડા C. રાજકોટ D.
અમદાવાદ
47). ગુરુ નાનક કચ્છમાં ક્યાં રહ્યા હતા ?
A.
રાપર B. અંજાર C.
લખપત D. ભુજ
48). ચૌરાચૌરીની ઘટના ક્યારે બની હતી ?
A. ૫ ફેબ્રુઆરી, ૧૯૨૨ B. ૫ માર્ચ, ૧૯૨૨ C. ૫ ફેબ્રુઆરી, ૧૯૨૩ D.
૫ જાન્યુઆરી, ૧૯૨૨
49). દેવભૂમિ દ્વારકાનું મુખ્યમથક કયું છે ?
A. જામખંભાળિયા B. ઓખામંડળ C. ભાણવડ D.
કલ્યાણપુર
50). જોગાસર તળાવ કયા જીલ્લામાં આવેલું છે ?
A.
ગાંધીનગર B. અમદાવાદ C.
સુરેન્દ્રનગર D. રાજકોટ
51). અલ્પા સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
A.
બનાસકાંઠા B. સાબરકાંઠા C. પાટણ D. ખેડા
52). હુમાયુંનો
મકબરો ક્યાં આવેલો છે ?
A.
હિમાચલ પ્રદેશ B. મધ્યપ્રદેશ C. મહારાષ્ટ્ર D. દિલ્લી
53). જીતલગઢ સિંચાઈ યોજના કઈ નદી પર છે ?
A.
તાપી B.
મહી C. નર્મદા D.
સરસ્વતી
54). ઈન્ડિયા સાયન્સ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
A.
વિક્રમ સારાભાઈ B. સી.વી.રામન C. પ્રો. સી.એન.રાવ D.
અબ્દુલ કલામ
55). સેહેની કોનું
ઉપનામ છે ?
A.
કિશનસિંહ ચાવડા B. બળવંતરાય ઠાકોર C.
રમણભાઈ નીલકંઠ D.
ભાનુશંકર વ્યાસ
56). કરન્સી નોટ
પરની કુલ ઓફિશિયલ ભાષા કેટલી છે ?
A. ૨૨ B. ૧૭ C. ૧૫ D. ૧૪
57). ભાલ અને
નળકાંઠાના પઢારોનું કયું નૃત્ય જાણીતું છે ?
A.
ભીલ નૃત્ય B.
ટિપ્પણી નૃત્ય C. મંજીરાં નૃત્ય D. હાલી નૃત્ય
58). ખાનપુર તાલુકો
કયા જીલ્લામાં આવેલો છે ?
A.
અરવલ્લી B.
દાહોદ C. મહીસાગર D. નર્મદા
59). હાંસોટ તાલુકો
કયા જિલ્લામાં આવેલો છે ?
A. ભરૂચ B.
નર્મદા C. તાપી D. અરવલ્લી
60). ડેડીયાપાડા
તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A.
તાપી B.
અમદાવાદ C. નર્મદા D. વલસાડ
61). જાંબુઘોડા
તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. પંચમહાલ B. પોરબંદર C.
સુરેન્દ્રનગર D.
રાજકોટ
62). દિવડા કયા
તાલુકાનું મુખ્યમથક છે ?
A.
સરસ્વતી B. કડાણા C.
ખાનપુર D.
ગલતેશ્વર
63). શિહોરી કયા
તાલુકાનું મુખ્યમથક છે ?
A. કાંકરેજ B.
નાંદોદ C. સિદ્ધપુર D. અમીરગઢ
64). દયાપર કયા
તાલુકાનું મુખ્યમથક છે ?
A.
સાંતલપુર B.
અબડાસા C. લખપત D. દસક્રોઈ
65). નીચેનામાંથી
કયો તાલુકો દાહોદ જિલ્લાનો નથી ?
A.ઝાલોદ B. ફતેપુરા C. સંજેલી D. શહેરા
66). નીચેનામાંથી
કયો તાલુકો જુનાગઢનો જિલ્લાનો નથી ?
A.
મેંદરડા B. ઉમરપાડા C. વિસાવદર D. A અને C
67). નીચેનામાંથી
કયો તાલુકો જૂનાગઢ જિલ્લાનો નથી ?
A. મેંદરડા B. ઉમરપાડા C. વિસાવદર D. A અને C
68). નીચેનામાંથી
કયો તાલુકો આણંદ જિલ્લાનો નથી ?
A.
અમીરગઢ B.
સોજીત્રા C. સૂઈગામ D. A અને C
69). ગલતેશ્વરનું
મુખ્ય મથક કયું છે ?
A. અઘાર B. બાણેજ C. પાલી D. શિહોરી
70). નીચેનામાંથી
રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલ જિલ્લો કયો નથી ?
A.
દાહોદ B. મહીસાગર C. સાબરકાંઠા D. પાટણ
71). Mala to School daily.
A. go B. went C.gone D. goes
72). You put on a new dress yesterday ?
A. Do B. Does C. Did D. Done
73). If you work
hard, you .
A. Will
pass B. shall pass C. will passes D. shall passes
74). The Virat is aircraft Carrier.
A. a B.
an C. the D. No Article
75). He Died year ago.
A. a B. an C.the D.
No article
76). રાજસ્થાનની
સરહદ નીચેનામાંથી કયા જિલ્લાને સ્પર્શતી નથી ?
A. દાહોદ B. મહીસાગર C. અરવલ્લી D. છોટા ઉદેપુર
77). હું ઈન્દીરા
પોઈન્ટથી ઉત્તર બાજુએ વિમાન માર્ગ જતાં ઇન્દિરા કોલ સુધી જાઉં છું તો મે કેટલું
અંતર કાપ્યું કહેવાય ?
A.
૯૦૦ કિ.મી. B.
૨૯૧૪ કિ.મી. C. ૩૨૧૪ કિ.મી. D.૨૦૪૪ કિ.મી.
78). નીચેનામાંથી
કયા જિલ્લામાંથી હજુ સુધી એકપણ વાર વિભાજન થયું નથી ?
A.
કચ્છ B. અમરેલી C. ડાંગ D. બધા જ
79). કૃષ્ણરાજ સરોવર
કયા જીલ્લામાં આવેલું છે ?
A.
અમરેલી B.
ભાવનગર C. બોટાદ D. એકપણ
નહીં
80). ભારત અને
શ્રીલંકાને કોણ અલગ કરે છે ?
A.
મન્નારનો અખાત B. એડમ બ્રિજ C. પાલ્કની સામુદ્રધુની D. રામ
સેતુ
81). કલિકાલસર્વજ્ઞ
બિરુદ કોને મળેલ છે ?
A.
શાલીભદ્રસુરી B. વ્રજસેનસૂરિ C. હેમચંદ્રસૂરિ D.
રાજશેખરસૂરિ
82). નરસિંહ મહેતા
કઈ સદીમાં થઈ ગયા ?
A.
૧૪મી સદી B.૧૫મી સદી C. ૧૨મી સદી D. ૧૬મી સદી
83). ગુજરાતી ભાષાના
પ્રથમ કવયિત્રી કોણ હતા ?
A. કુંદનિકા
કાપડિયા B. મીરાબાઇ C. સરોજ
પાઠક D.
વર્ષાબેન અડાલજા
84). સાંવરિયા પ્રીત
નિભાવ્યોજી…. કઈ કૃતિનું પદ છે ?
A. નરસિંહરા માહ્યારા B.
હારમાળા C. શૃંગારના પદો D. વસંતના પદો
85). શેત્રુંજ્ય
પર્વત પર કોનું સમાધિસ્થાન છે ?
A.
અબ્દુલ રહેમાન B. વિનયચન્દ્ર C. ઋષભદેવ D. હેમચંદ્રાચાર્ય
86). પાષાણકાળના કયા
યુગમાં માનવ સંસ્કૃતિ વિકાસ પામી ?
A.
આદિપાષાણ B. મધ્ય પાષાણ C. નૂતન પાષાણ D. આદિમધ્ય
87). ગુજરાતનો
આદિમાનવ ક્યાંથી આવ્યો હોવાનું મનાય છે ?
A. મધ્ય એશિયા B.
આફ્રિકા C. યુરોપ D. ઓસ્ટ્રેલીયા
88). સિંધુ સભ્યતાના
લોકો કઈ ધાતુથી અજાણ હતા ?
A. સોનું B. ચાંદી C. તાંબું D. લોખંડ
89). ગુજરાતનું
સિંધુ સભ્યતાનું પ્રથમ નગર કયું મળી આવ્યું?
A.
સુરકોટડા B. રંગપુર C. રોજડી D.
ધોળાવીરા
90). પ્રથમ કયા
ભૂસ્તર શાસ્ત્રીએ પાષાણકાળના ઓજારો ગુજરાતમા શોધ્યા ?
A.
બ્રુસકોટ B. કનિંગહામ C. માર્શલ D. એસ.આર.રાવ
91). કયા ખંડમાંથી
ત્રણેય વૃત્તો પસાર થાય છે ?
A.
યુરોપ B. ઓસ્ટ્રેલીયા C. ઉત્તર અમેરિકા D. આફ્રિકા
92). પ્રથમ કઈ ધાતુ
મળી આવી ?
A. તાંબું B.
કલાઈ C. લોખંડ D. સોનું
93). ડાયનાસોરનું
વિશ્વમા ઈંડું પ્રથમ ક્યાં મળી આવ્યું ?
A.
વડાલી B. મહેસાણા C. વિજાપુર D. રૈયાલી
94). ધોળાવીરા કયા
જીલ્લામાં આવેલું છે ?
A.
સુરેન્દ્નનગર B. જામનગર C. કચ્છ D. ભરૂચ
95). ગુજરાતનો
સુવર્ણકાળ કયા યુગમાં હતો ?
A. મૈત્રક
વંશ B. મૌર્ય
વંશ C. સોલંકી વંશ D. ચાવડા વંશ
96).
A. પક્ષીઓ
1. જીરન્ટોલોજી
B.
વનસ્પતિ 2. એમ્થ્રોપોલોજી
C.
વૃદ્ધત્વ 3. બોટની
D.
માનવ સંસાધન અને વિકાસ 4. ઓરનીથોલોજી
A. (A-1), (B-2), (C-3), (D-4)
B.
(A-4), (B-3), (C-1), (D-2)
C. (A-4), (B-3), (C-2), (D-1)
D. (A-2), (B-1), (C-3), (D-4)
97). પ્રાકૃતિક
તત્વોની સંખ્યા અને નિષ્ક્રિય તત્વોની સંખ્યા અનુક્રમે કેટલી છે ?
A. ૯૧,૧૮ B. ૯૨,૦૬ C. ૯૨,૧૧ D. ૯૧,૦૬
98). એડિસ માદા મચ્છર : ડેન્ગ્યુ
તો માદા
એનાફીલીસ મચ્છર : ?
A.
ચિકનગુનિયા B.
હાથીપગો
C. મેલેરિયા D. કમળો
99). જો માનવ
શરીરમાં ઇન્સ્યુલીનની ખામી સર્જાય તો રકતમાં શું થાય ?
A.
શર્કરા ઘટે B. શર્કરા વધે
C.
ગ્લુકાગોન વધે D.
ગ્લુકાગોન ઘટે
100).ચયાપચયની
ક્રિયા સાથે કઈ ગ્રંથિ આવે છે?
A. પેરાથોર્મોન B.કાર્ટિસોલ
C. થાઈરૉઈડ
D. યકૃત
No comments:
Post a Comment