Tuesday, May 29, 2018

Test - 28


1. દાસી જીવણની સમાધિ ક્યાં આવેલી છે ?
A.સાયલા                   B. નડિયાદ                 C. ભાયાવદર               D. ગોંડલ

2. ગોરખનાથની સમાધિ કયા ડુંગર પર આવેલી છે ?
A. કાળો ડુંગર               B. ધીણોધર ડુંગર           C. નનામો ડુંગર            D. ગિરનાર

3. શ્રીમદ્ રાજચંદ્રની સમાધિ ક્યાં આવેલી છે ?
A. અવાણિયા               B. વવાણિયા               C. મજેવડી                 D. બિલખા

4. મહાજન અનાથ બાલાશ્રમ કયા જીલ્લામાં આવેલું છે ?
A. ભાવનગર               B. નારેશ્વર                  C. મરોલી                  D. સુરત

5. હાથીદાંતની બનાવટો ક્યાંની વખણાય છે ?
A. ઉમરેઠ                   B. મહુવા                   C. ડભોઈ                   D. વાંકાનેર

6. હાફૂસ કેરી ક્યાંની વખણાય છે ?
A. જુનાગઢ                 B. તાલાલા                 C. વલસાડ                 D. નડિયાદ

7. મરચું ક્યાંનું વખણાય છે ?
A. શેરથા                   B. વઢવાણ                 C. દાહોદ                   D. A અને B બંને

8. લીલો ચેવડો ક્યાંનો પ્રખ્યાત છે ?
A. નડિયાદ                 B. ડભોઈ                   C. વડોદરા                 D. A અને C બંને

9. હરિઓમ આશ્રમ ક્યાં આવેલો છે ?
A. સુરત                    B. નડિયાદ                 C. દંતાલી                  D. રાજકોટ

10. સુતરફેણી ક્યાંની વખણાય છે ?
A. ખંભાત                   B. સુરત                    C. મોરબી                  D. ધોળકા

11. બાંધણી,સાડી, અને છાપકામ માટે પ્રખ્યાત જેતપુર કયા જીલ્લામાં આવેલું છે ?
A. અમરેલી                 B. રાજકોટ                  C. સુરેન્દ્રનગર              D. પોરબંદર

12. મોંઘીબાની સમાધિ કયા જીલ્લામાં આવેલી છે ?
A. ભાવનગર               B. જુનાગઢ                 C. અમદાવાદ              D. અમરેલી

13. ત્રિકમસાહેબની સમાધિ ક્યાં આવેલી છે ?
A. લખપત                 B. રાપર                    C. અંજાર                   D. ભુજ

14. રંગ અવધૂત આશ્રમ ક્યા જીલ્લામાં આવેલો છે ?
A. અમદાવાદ              B. વડોદરા                  C. સુરત                    D. કચ્છ

15. તલપાપડી અને ચિક્કી માટે કયો જિલ્લો પ્રખ્યાત છે ?
A. જામનગર               B. ભાવનગર               C. સુરેન્દ્રનગર              D. રાજકોટ

16. વિવેક ઉત્તર દિશામાં ૧૦ કિ.મી. ચાલે છે ડાબી બાજુ ૧૫ કિ.મી. ચાલે છે અંતમાં તે ડાબી બાજુ ૧૦ કિ.મી. ચાલે છેતો તે ઉદગમસ્થાનથી કેટલો દૂર હશે ?
A. ૧૫                      B. ૧૬                      C. ૧૦                      D.

17. મહેશ દક્ષિણ દિશામાં ૮૦ કિ.મી. ચાલે છે ત્યારબાદ તે જમણી બાજુ ૩૦ કિ.મી. ચાલે છે અંતમાં તે જમણી બાજુ ૮૦ કિ.મી. ચાલે છે પછી તે ફરી જમણી બાજુ વળીને ૫૦ કિ.મી. ચાલે છે તો તે ઘરથી કેટલો દૂર હશે ?
A. ૧૫ કિ.મી.               B. ૧૦ કિ.મી.               C. ૨૦ કિ.મી.               D. આમાંથી એકપણ નહીં

18. ધોની પૂર્વ દિશામાં ૧૨ કિ.મી. ચાલે છે પછી તે ઉત્તર દિશામાં ૫ કિ.મી. ચાલે છે તો તે મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?
 A. ૧૦ કિ.મી.              B. ૧૨ કિ.મી.               C. ૧૩ કિ.મી.               D. ૫ કિ.મી.

19. સચિન નૈઋત્ય દિશામાં ૮ કિ.મી. ચાલે છે ત્યારબાદ તે પૂર્વ દિશામાં ૧૭ કિ.મી. ચાલે છે પછી તે દિશામાં ૮ કિ.મી. ચાલે છે તો ઉદગમસ્થાનથી કેટલો દૂર હશે ?
A. ૭ કિ.મી.                B. ૮ કિ.મી.                C. ૧૭ કિ.મી.               D. ૧૬ કિ.મી.

20. મયુર વાયવ્ય દિશામાં મુખ રાખીને ઊભો છે ઘડિયાળની દિશામાં ૧૮૦ ફરે છે. ત્યારબાદ ઘડિયાળની જમણી બાજુ ૯૦ ફરે છે અંતમાં તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ૧૩૫ ડિગ્રી ફરે છે તો તે કઈ દિશામાં હશે ?
A. પશ્ચિમ                   B. પૂર્વ                     C. ઉત્તર                    D. દક્ષિણ

21. કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ ક્યાં આવેલો છે ?
A. ભાવનગર               B. રાજકોટ                  C. દંતાલી                  D. નડિયાદ

22. તુવેર દાળ માટે કયું શહેર પ્રખ્યાત છે ?
A. મઢી                     B. નારેશ્વર                  C. વાસદ                   D. A અને C વચ્ચે

23. ધ્રાંગધ્રા શાને માટે જાણીતું છે ?
A. ભાખરવડી               B. ચપ્પા                    C. ચામડાના પગરખાં      D. પથ્થર

24. રામકૃષ્ણ આશ્રમ કયા શહેરમાં આવેલો છે ?
A. રાજકોટ                  B. અમદાવાદ              C. વડોદરા                 D. સૂરત

25. ફર્નિચર અને લાકડાના રમકડાં માટે કયું શહેર જાણીતું છે ?
A. ભુજ                     B. સંખેડા                   C. બુહારી                   D. વઢવાણ

26. જમીયલશા પીરની દરગાહ કયા જીલ્લામાં આવેલી છે ?
A. પોરબંદર                B. ગીર સોમનાથ           C. જુનાગઢ                 D. દેવભૂમિ દ્વારકા

27. અશક્તા આશ્રમ કયા જીલ્લામાં આવેલો છે ?
A. અમરેલી                 B. નડિયાદ                 C. વલસાડ                 D. સુરત

28. જેસલ તોરલની સમાધિ કયા જીલ્લામાં આવેલી છે ?
A. સુરેન્દ્રનગર              B. કચ્છ                     C. અમદાવાદ              D. નવસારી

29. સંતરામજીનું મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
A. નડિયાદ                 B. ખેડા                     C. વલસાડ                 D. નવસારી

30. મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે ?
A. જુનાગઢ                 B. પોરબંદર                C. અમરેલી                 D. દેવભૂમિ દ્વારકા

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...