Tuesday, May 29, 2018

Test - 31


1. મીરાદાતારની દરગાહ ક્યાં આવેલી છે ? અને તે કયા જીલ્લામાં આવેલી છે ? અને તે જિલ્લાના સ્થાપક કોણ હતા ?
               ®      ઉનાવા, મહેસાણા, મેસાજી ચાવડા

2. સુકભાદર સિંચાઇ યોજના કયા જીલ્લામાં આવેલી છે ?
®       સુરેન્દ્રનગર

3. નકલંક રણુજા નવા રણુજા કયા તાલુકામાં આવેલું છે ? અને તે કયા જીલ્લામાં આવેલું છે ?
®       કાલાવડ, જામનગર

4. બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે ? અને તે કયા જીલ્લામાં આવેલું છે ?
®       ખેડબ્રહ્મા, સાબરકાંઠા

5. મુનસર તળાવ ક્યાં આવેલું છે ? અને તે કયા જીલ્લામાં આવેલું છે ?
®       વિરમગામ, અમદાવાદ

6. પરબવાવડી શાના માટે જાણીતું છે ?
®      સંત દેવીદાસની જગ્યા માટે

7. જીતલગઢ સિંચાઇ યોજના કઈ નદી પર છે ? તે નદીનું ઉદભવસ્થાન કયું છે અને તે નદી અંતમાં કોને મળે છે ?
®      નર્મદા નદી પર, અમરકંટકમાંથી નીકળે છે, ખંભાતના અખાતમાં મળી જાય છે

8. ધીરજબેન પરિખ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે ? અને તે કયા જીલ્લામાં આવેલું છે ?
®      કપડવંજ, ખેડા

9. લાલજી મહારાજની જગ્યા ક્યાં આવેલી છે ?
®      સાયલા

10. પારસીઓનું તીર્થસ્થળ સંજાણ કયા તાલુકામાં આવેલું છે ? અને તે કયા જિલ્લામાં આવેલો છે ?
®      ઉમરગામ, વલસાડ

11. તડવી આદિવાસીઓનું કયું લોકનૃત્ય જાણીતું છે ?
®      આલેણી-હાલેણી

12. હાલી કયા લોકોનું નૃત્ય છે ?
®      સુરત જિલ્લાના દુબળા આદિવાસી

13. રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે અને તે નદીનું ઉદગમસ્થાન કયું છે અને તે નદીનું કોને મળે છે ?
®      મહી, મધ્યપ્રદેશના બૈતુલ સરોવરમાંથી, ખંભાતના અખાતને મળે છે.

14. ડાહીલક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલું છે ?
®      નડિયાદ

15. ભમ્મરિયો કૂવો ક્યાં આવેલો છે ?
®      મહેમદાવાદ

16. ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની સ્થાપના ક્યારે થઈ ?
®      ઈ.સ. 1974

17. ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
®      હજીરા

18. કચ્છી સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે ?
®      ગાંધીનગર

19.ધુવારણ શાના માટે જાણીતું છે ?
®      તાપ વિદ્યુતમથક

20. ગુજરાતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા જીલ્લામાં થાય છે ?
®      સુરેન્દ્રનગર

21. પ્રથમ જૈન સભાનું આયોજન કોણે કર્યું હતું ?
®      કુમારપાળ

22. ગુલામ વંશની સ્થાપના કોણે કરી હતી ?
®      કુતુબુદ્દીન ઐબક

23. તુઘલક વંશની સ્થાપના કોણે કરી હતી ?
®      ગ્યાસુદ્દીન તુઘલક

24. ખીલજી વંશની સ્થાપના કોણે કરી હતી ?
®      અલાઉદ્દીન ખીલજી

25. લોદી વંશની સ્થાપના કોણે કરી હતી ?
®      બહલોલ લોદી

26. શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ?
®      કરાડી (કેરળ)

27. મુઘલ સલ્તનતનો સ્થાપક કોણ હતો ?
®      બાબર

28. મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો ?
®      મેડતા (મેવાડ, રાજસ્થાન)

29. ગુજરાતનાં અશોક તરીકે કોણ ઓળખાય છે ?
®      કુમારપાળ

30. ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી ?
®      વનરાજ ચાવડા

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...