1. મીરાદાતારની દરગાહ ક્યાં આવેલી છે ? અને તે કયા જીલ્લામાં આવેલી છે ? અને તે જિલ્લાના સ્થાપક કોણ હતા ?
®
ઉનાવા, મહેસાણા, મેસાજી ચાવડા
2. સુકભાદર સિંચાઇ યોજના કયા જીલ્લામાં આવેલી છે ?
®
સુરેન્દ્રનગર
3. નકલંક રણુજા નવા રણુજા કયા તાલુકામાં આવેલું છે ? અને તે કયા જીલ્લામાં આવેલું છે ?
®
કાલાવડ, જામનગર
4. બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે ? અને તે કયા જીલ્લામાં આવેલું છે ?
®
ખેડબ્રહ્મા, સાબરકાંઠા
5. મુનસર તળાવ ક્યાં આવેલું છે ? અને તે કયા જીલ્લામાં આવેલું છે ?
®
વિરમગામ, અમદાવાદ
6. પરબવાવડી શાના માટે જાણીતું છે ?
®
સંત દેવીદાસની જગ્યા માટે
7. જીતલગઢ સિંચાઇ યોજના કઈ નદી પર છે ? તે નદીનું ઉદભવસ્થાન કયું છે અને તે નદી
અંતમાં કોને મળે છે ?
®
નર્મદા નદી પર, અમરકંટકમાંથી
નીકળે છે, ખંભાતના અખાતમાં મળી જાય છે
8. ધીરજબેન પરિખ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે ? અને તે કયા જીલ્લામાં આવેલું છે ?
®
કપડવંજ, ખેડા
9. લાલજી મહારાજની જગ્યા ક્યાં આવેલી છે ?
®
સાયલા
10. પારસીઓનું તીર્થસ્થળ સંજાણ કયા તાલુકામાં આવેલું છે ? અને તે કયા જિલ્લામાં આવેલો છે ?
®
ઉમરગામ, વલસાડ
11. તડવી આદિવાસીઓનું કયું લોકનૃત્ય જાણીતું છે ?
®
આલેણી-હાલેણી
12. હાલી કયા લોકોનું નૃત્ય છે ?
®
સુરત જિલ્લાના દુબળા આદિવાસી
13. રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે અને તે નદીનું
ઉદગમસ્થાન કયું છે અને તે નદીનું કોને મળે છે ?
®
મહી, મધ્યપ્રદેશના
બૈતુલ સરોવરમાંથી, ખંભાતના અખાતને મળે છે.
14. ડાહીલક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલું છે ?
®
નડિયાદ
15. ભમ્મરિયો કૂવો ક્યાં આવેલો છે ?
®
મહેમદાવાદ
16. ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની સ્થાપના ક્યારે થઈ
?
®
ઈ.સ. 1974
17. ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
®
હજીરા
18. કચ્છી સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે ?
®
ગાંધીનગર
19.ધુવારણ શાના માટે જાણીતું છે ?
®
તાપ વિદ્યુતમથક
20. ગુજરાતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા જીલ્લામાં થાય
છે ?
®
સુરેન્દ્રનગર
21. પ્રથમ જૈન સભાનું આયોજન કોણે કર્યું હતું ?
®
કુમારપાળ
22. ગુલામ વંશની સ્થાપના કોણે કરી હતી ?
®
કુતુબુદ્દીન ઐબક
23. તુઘલક વંશની સ્થાપના કોણે કરી હતી ?
®
ગ્યાસુદ્દીન તુઘલક
24. ખીલજી વંશની સ્થાપના કોણે કરી હતી ?
®
અલાઉદ્દીન ખીલજી
25. લોદી વંશની સ્થાપના કોણે કરી હતી ?
®
બહલોલ લોદી
26. શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ?
®
કરાડી (કેરળ)
27. મુઘલ સલ્તનતનો સ્થાપક કોણ હતો ?
®
બાબર
28. મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો ?
®
મેડતા (મેવાડ, રાજસ્થાન)
29. ગુજરાતનાં અશોક તરીકે કોણ ઓળખાય છે ?
®
કુમારપાળ
30. ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી ?
®
વનરાજ ચાવડા
No comments:
Post a Comment