1. દર્દ અને અશ્રુના પ્રયોગશીલ સર્જક કોણ હતા ?
®
રાવજી પટેલ
2. ગુજરાતી ગીતાંજલીના કવિ કોને કહેવામા આવે છે ?
®
નટવરલાલ પંડ્યા
3. સાક્ષાત સરસ્વતી કોને કહેવામા આવે છે ?
®
શ્રીમદ રાજચંદ્ર
4. ગુજરાતી ગઝલના બાગનું બુલબુલ કોને કહેવામા આવે છે ?
®
ગની દહીંવાળા
5. આરસ કોનું ઉપનામ છે ?
®
રમેશ પંડ્યા
6. ગુજરાતી ગઝલના ગાલિબ કોને કહેવામા આવે છે ?
®
મરીઝ
7. અસૂર્યલોકના લેખક કોણ છે ?
®
ભગવતીકુમાર શર્મા
8. ‘દયારામનો અક્ષરદેહ’ કોની રચના છે ?
®
ગોવર્ધનરામ ત્રિપાઠી
9. ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત ‘સ્નેહમુદ્રા’નું સાહિત્યિક સ્વરૂપ કયું છે ?
®
કરુણપ્રશસ્તિ
10. ‘સમૂળી ક્રાંતિ’ના લેખક કોણ છે ?
®
કિશોરલાલ મશરૂવાળા
11. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો ?
®
ચોટીલા
12. ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ કોની પંક્તિ છે ?
®
ધીરો
13. ‘વહાણના વલખાં’ના સર્જક કોણ છે ?
®
જોસેફ મેકવાન
14. ‘ઓડિસ્યુસનું હલેસું’ના લેખક કોણ છે ?
®
સિતાંશુ યશચંદ્ર
15. ‘ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના’ લોકપ્રિય ગીતના
કવિ કોણ છે ?
®
મણિલાલ દેસાઇ
16. ‘સાપના ભારા’ના રચયિતા કોણ છે ?
®
ઉમાશંકર જોષી
17. ‘વૈશંપાયન’ કોનું ઉપનામ છે ?
®
કરસનદાસ માણેક
18. ‘માં બાપને ભુલશો નહીં’ કાવ્યના રચયિતા કોણ છે ?
®
પુનિત મહારાજ
19. બળવંતરાય ક. ઠાકોરનું ઉપનામ કયું છે ?
®
સેહની
20. ‘ડિવાઇન કોમેડી’નો ગુજરાતી ભાષામાં ‘દિવ્ય-આનંદ’તરીકે કોણે અનુવાદ કર્યો છે ?
®
રાજેન્દ્ર શાહ
21. ‘કેલિડોસ્કોપ’ના રચયિતા કોણ છે ?
®
મોહમ્મદ માંકડ
22. ટૂંકી વાર્તાના કસબી તરીકે કોણ જાણીતું છે ?
®
ધૂમકેતુ
23. ન્હાનાલાલે ‘ગુજરાતની ગોપી’ તરીકે કોને ઓળખાવ્યા છે ?
®
દયારામ
24. ‘સૂડા-બહોતરી’નું સાહિત્ય સ્વરૂપ કયું છે ?
®
પદ્યવાર્તા
25. ‘આપણો ઘડીક સંગ’ના લેખક કોણ છે ?
®
દિગીશ મહેતા
નીચેના શબ્દોની સંધિ છૂટી પાડો.
26. ચિંતાગ્નિ = ચિંતા + અગ્નિ
27. વાર્તાલાપ = વાર્તા + આલાપ
28. દેવીચ્છા = દેવી + ઈચ્છા
29. જઠરાગ્નિ = જઠર + અગ્નિ
30. નગાધિરાજ = નગ + અધિરાજ
👍👍👍👍👍👍
ReplyDeleteGood