Monday, June 11, 2018

Test - 45


1. વિશ્વશાંતિના કવિ તરીકે કોણ ઓળખાય છે ?
®      ઉમાશંકર જોષી

2. ઉશનસ કોનું ઉપનામ છે ?
®      નટવરલાલ કુબેરદાસ પંડ્યા

3. સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે ?
®      ઝીણાભાઈ દેસાઇ

4. ધૂમકેતુનું મૂળ નામ શું છે ?
®      ગૌરીશંકર જોષી

5. ગુજરાત મોરી મોરી રે ના કવિ કોણ છે ?
®      ઉમાશંકર જોષી

6. વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું ના કવિ કોણ છે ?
®      દયારામ

7. પાન લીલું જોયું ને તમને યાદ આવ્યા પંક્તિના કવિ કોણ છે ?
®      હરિન્દ્ર દવે

8. પીળું ગુલાબ અને હું કોની નાટ્યરચના છે ?
®      લાભશંકર ઠાકર

9. ભારેલો અગ્નિના લેખક કોણ છે ?
®      રમણલાલ દેસાઈ

10. મોરના ઈંડા નાટકના લેખક કોણ છે ?
®      કૃષ્ણલાલ શ્રીધરાણી

11. મળેલા જીવના લેખક કોણ છે ?
®      પન્નાલાલ પટેલ

12. વાત્રકને કાંઠે નવલિકાના લેખક કોણ છે ?
®      પન્નાલાલ પટેલ

13. સાફલ્યટાણું કોની આત્મકથા છે ?
®      સ્નેહરશ્મિ

14. બાવાનો બગીચો શ્રેણીના કટાર લેખક કોણ છે ?
®      તારક મહેતા

15. અંગ્રેજોએ સૌપ્રથમ કઈ નવલકથા પર પ્રતિબંધ મુકયો હતો ?
®      હિન્દ અને બ્રિટાનિયા

16. નવચેતન સામાયિક કોને શરૂ કર્યું હતું ?
®      ચાંપશી ઉદ્દેશી

17. સંતુ અને ગોબર કઈ નવલકથાના પાત્રો છે ?
®      લીલુડી ધરતી

18. મંગળ મંદિર ખોલો દયામયના કવિ કોણ છે ?
®      નરસિંહરાવ દિવેટિયા

19. સોનેરી ચાંદ, રૂપેરી સુરજના રચયિતા કોણ છે ?
®      સ્નેહરશ્મિ

20. સિંહાસન બત્રીસીના લેખક કોણ છે ?
®      કવિ શામળ

21. મોર તું આવાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે...ના રચયિતા કોણ છે ?
®      દાસી જીવણ

22. કિશનસિંહ ચાવડાનું મૂળ નામ શું છે ?
®      જિપ્સી

23. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?
®      કનૈયાલાલ મુનશી

24. યા હોમ કરીને પડો ફતેહ છે આગે કોની પંક્તિ છે ?
®      નર્મદ

25. વસંત સામાયિક કોણે શરૂ કર્યું હતું ?
®      આનંદશંકર ધ્રુવ

26. લિપ વર્ષના કુલ કેટલા દિવસો હોય છે ?
A. 365                     B. 364                     C. 366                     D. 28

27. તમે યાત્રાએ જવા ઉત્તર તરફ નિક્ળયા અને પછી જમણે ફંટાયા ત્યારબાદ આગળ ચાલીને ફરી જમણે ફંટાયા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા તો તમારૂ મુખ કઈ દિશા તરફ હશે ?
A. ઉત્તર                    B. દક્ષિણ                   C. પશ્ચિમ                   D. એક પણ નહીં

28. રાજેશનો લાઇનમાં બંને બાજુથી 9મો નંબર છે તો હારમાં ટોટલ કેટલા વ્યક્તિ ઊભા હશે ?
A. 15                       B. 17                       C. 16                      D. 18

29. એક ઘડિયાળમાં 10:23 વાગ્યા છે તો અરીસામાં જોતાં કેટલા વાગ્યાનો સમય બતાવશે ?
A. 1:37                    B. 2:37                     C. 1:00                     D. 2:00

30. 1+2+3+........100 સુધીનો સરવાળો કેટલો થશે ?
A.1275                     B. 5060                    C. 5050                    D. 1070

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...