1). ગુજરાતી ભાષાની પ્રથમ રાજકીય નવલકથા કઈ છે?
A. ભારેલો અગ્નિ B. સૉક્રેટિસ C. બંધન અને
મુક્તિ D. હિન્દ અને બ્રિટાનિયા
2). ‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ કોની પંક્તિ છે
?
A. કલાપી B.
ન્હાનાલાલ C. શામળ D. મણિલાલ
દ્વિવેદી
3). ક્યા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી ?
A. પન્નાલાલ પટેલ B. ઉમાશંકર જોષી C. સુંદરમ D. રાજેન્દ્ર શાહ
4). ક્યું જોડકું ખોટું છે?
A. સિતાંશુ યશશ્ચંદ્ર – જટાયુ B. કુન્દનિકા કાપડિયા – સાત પગલાં આકાશમાં
C. જગદીશ જોષી – વમળના વન D. સુરેશ જોષી – અખંડ ઝાલર વાગે
5). ક્યું જોડકું સાચું નથી ?
A. દર્શક – સૉક્રેટિસ B. રમેશ પારેખ – વિતાન સુદ બીજ
C. જોસેફ મેકવાન - આંગળિયાત D. હરિન્દ્ર દવે – દેવોની ઘાટી
6). કલાપી એવાર્ડ વિજેતા પ્રથમ કવિ કોણ છે?
A. મનહર ત્રિવેદી B. માધવ રામાનુજ C. અમૃત ઘાયલ D. અનીલ જોષી
7). કોણ પોતાની જાતને ‘ગુજરાતી વાણી રાણીના વકીલ’ તરીકે ઓળખાવે છે ?
A. કવિ ન્હાનાલાલ B. કવિ
દલપતરામ C. રાજેન્દ્ર શાહ D. મકરંદ દવે
8). ચંદ્રવદન ચી. મહેતાનું ક્યું નાટક ખૂબ પ્રસિદ્ધિ
પામ્યું હતું ?
A. આગગાડી B. સોયનું નાકું C. અંતિમ અધ્યાય D. ડિમ લાઇટ
9). ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર ક્યું છે ?
A. શબ્દસૂષ્ટિ B. કુમાર C. નવચેતન D. પરબ
10). ‘ગુણસુંદરી’ કઈ નવલકથાનું પાત્ર છે ?
A. જનમટીપ B. ગુજરાતનો નાથ C. મળેલા જીવ D. સરસ્વતીચંદ્ર
11). ‘શ્યામ રંગ સમીપે ન જવું’ ના લેખક કોણ છે ?
A. નરસિંહ મહેતા B. મીરાબાઈ C. પ્રિતમ D. દયારામ
12). મધુરાઈ કેવો સાહિત્ય પ્રકાર લઈ આવ્યા ?
A. નવલિકા B. હાર્મોનિકા C. પધવાર્તા D. પધનાટક
13). સમકાલીન ગ્રામ ચેતનાની નવલકથાઓ કોણે લખી ?
A. રઘુવીર ચૌધરી B. જોસેફ મેકવાન C. ભગવતીકુમાર શર્મા D. ઉપરના બધા જ
14). ગુજરાતી ગધના પિતાનું બિરુદ કોને મળ્યું છે ?
A. કાકા સાહેબ B. આનંદશંકર ધ્રુવ C. નર્મદ D. કિશોરલાલ મશરૂવાળા
15). ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?
A. રઘુવીર ચૌધરી B. ધીરુભાઈ ઠાકર C. ડો. કેશુભાઈ દેસાઇ D. યશવંત શુકલ
16). ગુજરાતીમાં સાગરકથાઓ કોણે લખી છે ?
A. ગુણવંત શાહ B. રાધેશ્યામ શર્મા C. ગુણવંત આચાર્ય D. સુરેશ જોષી
17). ધન્ય ભૂમિ ગુજરાત ધણી હે ધન્ય ગિરા ગુજરાતી’ ના કવિ કોણ છે?
A. સુંદરમ B. ખબરદાર C. ઉમાશંકર જોષી D. ન્હાનાલાલ
18). ‘ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત’ ના કવિ કોણ છે
?
A. ખબરદાર B. બોટાદકર C. ઉમાશંકર જોષી D. નર્મદ
19). ગુજરાતી ભાષાનું પ્રથમ કરૂણ પ્રશસ્તિ કાવ્ય ‘ફાર્બસ વિરહ’ ના કવિ
કોણ ?
A. દલપતરામ B. ન્હાનાલાલ C. કલાપી D. કાન્ત
20). ‘અનુભવબિંદુ’ ના સર્જક કોણ છે ?
A. અખો B. શામળ C. નરસિંહ મહેતા D. દયારામ
21). ‘ભટ્ટનું ભોપાળું’ એ ?
A. કાવ્ય છે B. નવલકથા છે C. નાટક છે D. ચરિત્રગ્રંથ
છે
22). ‘ધરતીનું લૂણ’ ના લેખક કોણ છે ?
A. ઝવેરચંદ મેઘાણી B. સ્વામી
આનંદ C. રઘુવીર ચૌધરી D. રમણલાલ દેસાઇ
23). ‘ઇલા-કાવ્યો’ ની રચના કોણે કરી છે ?
A. નરસિંહરાવ દિવેટિયા B. ચંદ્રવદન મહેતા C. બ. ક. ઠાકોર D. ન્હાનાલાલ
24). કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ?
A. સોરઠ તારા વહેતા પાણી B. ધરતીનું ધાવણ C. વેવિશાળ D. અંતરપટ
25). પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ કોણ છે ?
A. સિતાંશુ યશશ્ચંદ્ર B. હરિન્દ્ર દવે C. સુરેશ જોષી D. નિરંજન ભગત
26). કઈ કૃતિ પીતામ્બર પટેલની નથી ?
A. ધરતીના અમી B. અંતરના અજવાળા C. ખેતરને ખોળે D. કંઠ ચાતકનો
27). કાનજી અને જીવી કઈ નવલકથાનાં પાત્રો છે ?
A. માનવીની ભવાઇ B. મળેલા જીવ C. વાત્રકને કાંઠે D. મનખાવતાર
28). ‘કૃષ્ણનું જીવનસંગીત’ નાં રચયિતા કોણ છે ?
A. ગુણવંત આચાર્ય B. ગુણવંત શાહ C. જગદીશ જોષી D. જયંત પાઠક
29).
બાલાશંકર કંથારિયાનું ઉપનામ શુ છે ?
A. કલાન્ત B. બાલ C. મસ્ત D. ઉપરના
બધા જ
30). ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા’- ના કવિ કોણ છે ?
A. કલાપી B. કાન્ત C.
ન્હાનાલાલ D. સુંદરમ
No comments:
Post a Comment