1). ગુજરાતની અસ્મિતાના આદ્યપ્રવર્તક કોણ છે ?
A. કનૈયાલાલ મુનશી B. દલપતરામ C.રણજિતરામ મહેતા D. નર્મદ
2). ‘ભારતની પાર્લામેન્ટના પિતા’ તરીકે કોણ ઓળખાય છે?
A. અટલ બિહારી વાજપેયી B. ગણેશ વાસુદેવ માવળઁકર C.
લોર્ડ ઇરવિન D. ગાંધીજી
3). વઢવાણમાં ‘વિકાસ વિદ્યાલય’
નામનાં નારિગૃહોની સ્થાપના કોણે કરી હતી ?
A. મૃદુલાબેન સારાભાઇ B. પુષ્પાબેન મહેતા C. તારાબહેન મોડક D. રતુભાઈ અદાણી
4). ‘સંગીતાદિત્ય’ ગ્રંથના
રચયિતા કોણ છે ?
A. ઓમકારનાથ ઠાકુર B. ગૌરીશંકર ઓઝા C. આદિત્યરામ વ્યાસ D. કનુભાઈ દેસાઇ
5). ભરૂચમાં ‘ગાંધર્વ નિકેતન’ નામની
સંસ્થાના સ્થાપક કોણ હતા ?
A. ભગવાનલાલ ઇન્દ્રજી B. શંભુપ્રસાદ દેસાઈ C. ઓમકારનાથ ઠાકુર D. સંતપ્રસાદ ભટ્ટ
6). રાજપીપળામાં વ્યાયામ વિદ્યાલયના સ્થાપક કોણ હતા ?
A. ચૈતન્ય દીવાનજી B. દુર્ગારામ દવે C. છોટુભાઇ પુરાણી D. દયાનંદ સરસ્વતી
7). ગુજરાતનાં પ્રથમ મહિલા ઉપકુલપતિનું નામ જણાવો॰
A. ઇન્દુમતિબેન શેઠ B. હંસાબહેન મહેતા C. ચારુમતિબેન
યોદ્ધા D. લીલા
શેઠ
8). ચંદ્ર ત્રિવેદીનું ઉપનામ જણાવો.
A. રાવજી B. રાયજી C.
ચાંદામામા D. ચંદુ
9). બંસીલાલ વર્માનું તખલ્લુસ જણાવો.
A. ઘનશ્યામ B. દેરાસરી C. ચકોર D. જોકર
10). ‘સ્વતંત્રતા’ નામનું
માસિક શરૂ કરનાર મહાનુભાવનું નામ જણાવો.
A. ફરદૂનજી મર્ઝ્બાન B.દુર્ગારામ મહેતા C. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ D.
ઠક્કરબાપા
11). કલિકાલસર્વજ્ઞ બિરુદ કોને મળ્યું હતું ?
A. સિદ્ધરાજ જયસિંહ B. હેમચંદ્રાચાર્ય C. કુમારપાળ D. મીનળદેવી
12). ભક્ત જલારામના ગુરુનું નામ જણાવો.
A. ભક્ત બોડાણો B. ભોજો ભગત C. સંત આપાગીગા D. ધીરો
13). ગુજરાતમાં સૌપ્રથમ સચિત્ર સામયિકના પ્રણેતા કોણ હતા ?
A. શેખ અહમદ ગંજબક્ષ B. પીંગળશી ગઢવી C. હેમુ ગઢવી D. હાજી મહમ્મદ અલ્લારખિયા
14). હરિનારાયણ આચાર્યનું ઉપનામ જણાવો.
A. હિમાલય B. વનેચર C.
નિરંકુશ D. ઈવા ડેવ
15). ‘પ્રકૃતિ’ નામનું
ત્રૈમાસિક બહાર પાડનાર વ્યક્તિનું નામ જણાવો.
A. બંસીધર શુકલ B. વૈજનાથ મિશ્ર C. હરિનારાયણ આચાર્ય D. ભૂલાભાઇ દેસાઈ
16). ‘ચરોતરનું મોતી’ ઉપનામ
ધરાવનાર વ્યક્તિનું નામ જણાવો.
A. મોતીભાઈ અમિન B. સરદાર વલ્લભભાઈ પટેલ C. રવિશંકર રાવળ D. રવિશંકર મહારાજ
17). ‘કળિયુગના ઋષિ’ ઉપનામ
ધરાવનાર વ્યક્તિનું નામ જણાવો..
A. પ્રભાશંકર પટ્ટણી B. રવિશંકર મહારાજ C. નરસિંહ મહેતા D. સ્વામી
સહજાનંદ
18). ’પુર્ણિમા’ ચિત્રના
સર્જકનું નામ જણાવો.
A. શંભુપ્રસાદ દેસાઈ B. કનુભાઈ દેસાઈ C. અંજલિ મેઢ D. બાલકૃષ્ણ પટેલ
19). ગુજરાતી ભવાઈના ભીષ્મપિતામહ તરીકે કોણ ઓળખાય છે ?
A. ભાલણ B. અસાઇત ઠાકર C. પ્રેમાનંદ D. દલપતરામ
20). ‘ગગા ઓઝા’ નું સાચું
નામ જણાવો.
A. પ્રભાશંકર પટ્ટણી B. ગૌરીશંકર ઓઝા C. ગૌરીશંકર જોષી D. ગૌરીશંકર દિવાન
21). ‘તારીખ-એ-સોરઠ’ દસ્તાવેજી ગ્રંથના લેખક કોણ હતા ?
A. છોટુભાઇ પુરાણી B. ભગવાનલાલ ઇન્દ્રજી C. સ્ટ્રેબો D. શંભુપ્રસાદ દેસાઈ
22). શેક્સપિયર સોસાયટીના સ્થાપક કોણ હતા ?
A.પ્રો.ફિરોજ દાવર B. સંતપ્રસાદ ભટ્ટ C. દુર્ગારામ દવે D. જયંતિ દલાલ
23). ધોરાજીથી પોરબંદરની રેલ્વે બાંધનાર રાજવી કોણ હતા?
A. વાઘજી ઠાકોર B. ભગવતસિંહજી C. જામ સતાજી D. જામ રાવળ
24). સૌરાષ્ટ્રના રજવાડામાં યુરોપથી પહેલું વિમાન ખરીદી લાવનાર રાજવી કોણ હતા ?
A. વાઘજી ઠાકોર B. ભગવતસિંહજી C. જામ સતાજી D. જામ રાવળ
25). ‘મહાગુજરાત આંદોલનના નેતા’ તરીકે કોણ ઓળખાય છે ?
A. રતુભાઈ અદાણી B. શામળદાસ ગાંધી C. ઇન્દુલાલ ગાંધી D. મોરારજી દેસાઈ
26). The red light is on. You stop.
A. Should B. must C.
Would D. Could
27). The box was light. I lift it.
A. Should B. Would C. Can D. Could
28). The Students
not smoke.
A. Could B. can C. Should D. might
29). You please sing a Song ?
A. Should B. Would C.
can D. May
30). You tell me a Story ?
A. Could B. Should C. Must D. have
No comments:
Post a Comment