1. ગુજરાતી ભાષાને ‘ગુર્જરભાષા’ એવી સંજ્ઞાથી ઓળખનાર મધ્યકાલીન કવિ કોણ
હતા ?
®
ભાલણ
2. મૂર્તિદેવી પુરસ્કાર મેળવનાર પ્રથમ
ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?
®
મનુભાઈ પંચોળી ‘દર્શક’
3. પ્રેમાનંદ સાહિત્ય સભાના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
®
હરગોવિંદદાસ કાંટાવાળા
4. સૌ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને ફાળે જાય
છે ?
®
જ્યોતીન્દ્ર દવે
5. ગુજરાતી સાહિત્ય પરિષદ કયું માસિક પ્રકાશિત કરે છે ?
®
પરબ
6. લોકગીત શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો
હતો ?
®
રણજીતભાઈ વાવાભાઇ મહેતા
7. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપ્રુષ્ઠ કયું છે ?
®
શબ્દસૃષ્ટિ
8. ‘સાફલ્યટાણું’નો સાહિત્ય પ્રકાર કયો છે ?
®
આત્મકથા
9. જયભીખ્ખુ કોનું ઉપનામ છે ?
®
બાલાભાઈ વિરચંદભાઈ દેસાઈ
10. નર્મદને કોણ ‘નવયુગના નંદી’ તરીકે ઓળખાવે છે ?
®
ઉમાશંકર જોશી
11. રશિયન નવલકથા ‘ વોર એન્ડ પીસ’નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો ?
®
જયંતિ દલાલ
12. ‘સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’ના કવિ કોણ છે ?
®
ઈશ્વર પેટલીકર
13. ‘અગન પિપાસા’ નવલકથાના લેખક કોણ છે ?
®
કુંદનિકા કાપડિયા
14. ‘હરિનો મારગ છે શૂરાનો’ના કવિ કોણ છે ?
®
પ્રિતમ
15. હ્રદયવીણાના કવિ કોણ છે ?
®
નરસિંહરાવ દિવેટિયા
16. ‘આંધળી માં નો કાગળ’ ના કવિ કોણ છે ?
®
ઇન્દુલાલ ગાંધી
17. ‘અંતરના અજવાળા’ નવલકથાના લેખક કોણ છે ?
®
પીતાંબર પટેલ
18. ગોવર્ધનરામ ત્રિપાઠીને કોણે જગતસાક્ષર કહીને બિરદાવ્યા
હતા ?
®
ન્હાનાલાલ
19. જ્ઞાની કવિ અખાનો જન્મ ક્યાં થયો હતો ?
®
જેતલપુર
20. ‘રખડવાનો આનંદ’ ના સર્જક કોણ છે ?
®
કાકાસાહેબ કાલેલકર
21. આપેલ
શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. યુદ્ધશાસ્ત્ર
®
ય્+ઉ+દ્+ધ્+શ્+આ+સ્+ત્+ર્+અ
22. નીચેનામાંથી
કયો અક્ષર જોડાક્ષર નથી ?
A.
પૃથ્વી B.
શ્રવણ C. વૃકોદર D. પ્રમાણ
23.
નીચેનામાંથી અવર્ગીય મહાપ્રાણ જણાવો.
A. સ B. ખ C. લ D. ળ
24.
નીચેનામાંથી તાલવ્ય વ્યંજન જણાવો.
A. મ B. જ C. દ D. ઢ
25. નીચેનામાંથી
ઘોષ વ્યંજન જણાવો.
A. છ B. ર C. પ D. ષ
26. બંડખોર સર્જક તરીકે કોણ ઓળખાય છે ?
®
ચંદ્રકાંત બક્ષી
27. પ્રેમ અને આંસુના કવિ તરીકે કોણ ઓળખાય છે
?
®
કવિ કલાપી
28. લોકસાહિત્યનો મત્ત મોરલો કોને કહેવામા આવે છે ?
®
ઝવેરચંદ મેઘાણી
29. દામોદર બોટાદકરને કયું બિરુદ આપવામાં આવ્યું છે ?
®
ગૃહગાયક કવિ
30. ‘પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’ તરીકે કોણ ઓળખાય છે ?
®
ન્હાનાલાલ
No comments:
Post a Comment