Friday, June 8, 2018

Test - 43


1. ગુજરાતી ભાષાને ગુર્જરભાષા એવી સંજ્ઞાથી ઓળખનાર મધ્યકાલીન કવિ કોણ હતા ?
®   ભાલણ

2. મૂર્તિદેવી પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?
®   મનુભાઈ પંચોળી દર્શક

3. પ્રેમાનંદ સાહિત્ય સભાના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
®   હરગોવિંદદાસ કાંટાવાળા

4. સૌ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને ફાળે જાય છે ?
®   જ્યોતીન્દ્ર દવે

5. ગુજરાતી સાહિત્ય પરિષદ કયું માસિક પ્રકાશિત કરે છે ?
®   પરબ

6. લોકગીત શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો ?
®   રણજીતભાઈ વાવાભાઇ મહેતા

7. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપ્રુષ્ઠ કયું છે ?
®   શબ્દસૃષ્ટિ

8. સાફલ્યટાણુંનો સાહિત્ય પ્રકાર કયો છે ?
®   આત્મકથા

9. જયભીખ્ખુ કોનું ઉપનામ છે ?
®   બાલાભાઈ વિરચંદભાઈ દેસાઈ

10. નર્મદને કોણ નવયુગના નંદી તરીકે ઓળખાવે છે ?
®   ઉમાશંકર જોશી

11. રશિયન નવલકથા વોર એન્ડ પીસનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો ?
®   જયંતિ દલાલ

12. સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળેના કવિ કોણ છે ?
®   ઈશ્વર પેટલીકર

13. અગન પિપાસા નવલકથાના લેખક કોણ છે ?
®   કુંદનિકા કાપડિયા

14. હરિનો મારગ છે શૂરાનોના કવિ કોણ છે ?
®   પ્રિતમ

15. હ્રદયવીણાના કવિ કોણ છે ?
®   નરસિંહરાવ દિવેટિયા

16. આંધળી માં નો કાગળ ના કવિ કોણ છે ?
®   ઇન્દુલાલ ગાંધી

17. અંતરના અજવાળા નવલકથાના લેખક કોણ છે ?
®   પીતાંબર પટેલ

18. ગોવર્ધનરામ ત્રિપાઠીને કોણે જગતસાક્ષર કહીને બિરદાવ્યા હતા ?
®   ન્હાનાલાલ

19. જ્ઞાની કવિ અખાનો જન્મ ક્યાં થયો હતો ?
®   જેતલપુર

20. રખડવાનો આનંદ ના સર્જક કોણ છે ?
®   કાકાસાહેબ કાલેલકર

21. આપેલ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. યુદ્ધશાસ્ત્ર
®   ય્+ઉ+દ્+ધ્+શ્+આ+સ્+ત્+ર્+અ

22. નીચેનામાંથી કયો અક્ષર જોડાક્ષર નથી ?
A. પૃથ્વી          B. શ્રવણ                   C. વૃકોદર         D. પ્રમાણ

23. નીચેનામાંથી અવર્ગીય મહાપ્રાણ જણાવો.
A.              B.              C.              D.

24. નીચેનામાંથી તાલવ્ય વ્યંજન જણાવો.
A.              B.              C.              D.

25. નીચેનામાંથી ઘોષ વ્યંજન જણાવો.
A.              B.              C.              D.

26. બંડખોર સર્જક તરીકે કોણ ઓળખાય છે ?
®   ચંદ્રકાંત બક્ષી

27. પ્રેમ અને આંસુના કવિ તરીકે કોણ ઓળખાય છે ?
®   કવિ કલાપી

28. લોકસાહિત્યનો મત્ત મોરલો કોને કહેવામા આવે છે ?
®   ઝવેરચંદ મેઘાણી

29. દામોદર બોટાદકરને કયું બિરુદ આપવામાં આવ્યું છે ?
®   ગૃહગાયક કવિ

30. પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ તરીકે કોણ ઓળખાય છે ?
®   ન્હાનાલાલ

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...