1). ગુજરાતમાં પ્રથમ મુઘલ સૂબો કોણ હતો ?
A. આલપ ખાન (અલાઉદ્દીન ખીલજીએ મૂકેલો)
B. મિર્ઝા અઝીઝ કોકા (અકબરે મૂકેલો)
C. મોમીન ખાન (અંતિમ મુઘલ સૂબો)
D. તાતાર ખાન (ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો પ્રથમ શાસક)
2). ભારતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા ?
A. હરિલાલ કણિયા (14 ઓગષ્ટ, 1947ના રોજ
બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશઅને આઝાદી મળ્યા પછી 26 જાન્યુ.1950ના રોજ
બોમ્બે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.)
B. પતંજલિ શાસ્ત્રી
C. જગદીશ શરણ વર્મા
D. એચ.એલ.દત્તુ
3). ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ ગવર્નર કોણ હતા ?
A. ઓસબાર્ન સ્મિથ
B. સી.ડી.દેશમુખ (ચિંતામણ દ્વારકાનાથ દેશમુખ) (પ્રથમ ભારતીય
ગવર્નર)
C. આઈ.જી.પટેલ (ઇન્દ્રપ્રસાદ ગોવર્ધનભાઈ પટેલ) (પ્રથમ ગુજરાતી
ગવર્નર)
D. રઘુરામ રાજન (હાલના ગવર્નર ઊર્જિત પટેલ, રઘુરામ રાજનના સ્થાને બિરાજ્યા)
4). પ્રથમ ગુજરાતી છાપકામ કરનાર કોણ હતા ?
A. દુર્ગારામ મહેતા (ગુજરાતમાં છાપકામ કરનાર, સુરતમાં, 1842માં)
B. ફર્દુનજી મર્ઝ્બાન (ગુજરાતી છાપકામ કરનાર, મુંબઈ, 1822માં)
C. ચાંપશી ઉદ્દેશી (નવચેતન સામાયિકની શરૂઆત કરનાર)
D.
નગેન્દ્ર વિજય (સફારી મેગેઝીનના તંત્રી)
5). મહિલા એશિયા કપ
હોકી-2017માં વિજેતા દેશ કયો છે ?
B.
ચીન (રનર્સ અપ-મહિલા) પુરુષ
એશિયા કપ હોકી(2018) : ભુવનેશ્વર, ઓડિશા
C. મલેશિયા
(રનર્સ અપ-પુરુષ) મહિલા
એશિયા કપ હોકી(2017) : કાકામિગહારા, જાપાન
D.
પાકિસ્તાન (3rd Place -
પુરુષ) મહિલા એશિયા કપ
હોકી(2018) :લંડન, ઈંગ્લેન્ડ
6). ભારતમાં કયો
દિવસ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
A. 11 નવેમ્બર (ડૉ.મૌલાના અબુલ કલામનો જન્મદિવસ કારણ કે તેઓ સ્વતંત્ર ભારતના
પ્રથમ શિક્ષણ મંત્રી હતા.)
B. 5
સપ્ટેમ્બર (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ કારણ કે તેઓ એકમાત્ર એવા
રાષ્ટ્રપતિ કે જે શિક્ષક હોય.)
C. 5
ઓક્ટોબર (વિશ્વ શિક્ષક દિવસ)
D. 5
જૂન (વિશ્વ પર્યાવરણ દિવસ)
7). SAARC
સંગઠનનું વડુમથક ક્યાં આવેલું છે ?
A.
ઢાકા (બાંગ્લાદેશ) (BIMSTECનું વડુંમથક) (Bay of Bengal Initiative for Multi Sectoral Technical and Economic Co – Operation) (સાત દેશોનું
સંગઠન)
B. કાઠમંડુ (નેપાળ) (South Asian
Association for Regional Co-operation)
C. જકાર્તા
(ઇન્ડોનેશિયા) (ASEANનું વડુંમથક)
D.
જીનીવા (સ્વિત્ઝરલેન્ડ) (WHO,WTO જેવી સંસ્થાઓનું વડુમથક)
8). ગુજરાતમાં કુલ
કેટલા બંદરો આવેલા છે ?
A. 41
B. 42
C. 40
D. 45 (1-મહાબંદર, 11-મધ્યમ કક્ષાના, 29-લઘુકક્ષાના, 4- PPP(Public
Private Partnership) (મુંદ્રા, પીપાવાવ, હજીરા, દહેજ)
9. ઓલિમ્પિક-2020
હવે ક્યાં રમાશે ?
A. ટોકિયો (જાપાન) – ઓલિમ્પિક 2020
B.
પેરિસ (ફ્રાન્સ) – ઓલિમ્પિક 2024
C.
ઈંગ્લેન્ડ – 2019 ક્રિકેટ વર્લ્ડ કપ (2015માં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા)
D.
મેલબોર્ન (ઓસ્ટ્રેલીયા) (T20 વર્લ્ડ કપ-2020) (2016માં
ભારતમાં)
10. ‘મેગ્સેસે
એવોર્ડ’ કયા દેશ દ્વારા આપવામાં આવે છે ?
A.
ત્રિપુરા (રવિન્દ્ર પુરસ્કાર)
B. સ્વીડન
(નોબલ પુરસ્કાર)
C. ફિલિપાઈન્સ
D.
ભારત
11.અટલ બિહારી
વાજપેયી દ્વારા કરાયેલા પોખરણ પરીક્ષણને શું નામ અપાયું હતું ?
A.
સ્માઇલિંગ બુદ્ધા (પોખરણ – ૧ ઇન્દિરા ગાંધીના પરમાણુ પરીક્ષણના ઓપરેશનનું નામ.)
B. ઓપરેશન શક્તિ
C.
ઓપરેશન વિજય
D.
ઓપરેશન ઈન્ડિયા
12. ગાંધીજીના અંગત સચિવ માનતા મહાદેવભાઇ દેસાઇનું જીવનચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ ના લેખક કોણ છે ?
A.
પન્નાલાલ પટેલ
B. નારાયણ દેસાઇ
C.
ઉમાશંકર જોશી
D.
રવીન્દ્રનાથ ટાગોર
13. 9 : 8 :: 16 : ?
A. 27
B. 17
C. 18
D. 14
14. STAR
: TSRA :: ROSE : ?
A. SORE
B. ORSE
C. ORES
D. ESOR
15. વર્ષ ૨૦૧૭માં ટપ્પર ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા તે કયા જીલ્લામાં આવેલો છે ?
A.
બનાસકાંઠા
B.
નર્મદા
C.
સુરત
D. કચ્છ
16. ભારતીય રાકેશ શર્મા કયા અવકાશ યાન દ્વારા અવકાશમાં ગયા હતા ?
A.
સ્પૂટનિક-1
B.
કોલમ્બિયા
C. સોયુજ ટી – 2
D.
રીઝીક
17. બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું ઉદઘાટન કયા જીલ્લામાં થયું ?
A.
તાપી
B.
નડિયાદ
C. નર્મદા
D.
વલ્લભ વિદ્યાનગર
18. ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કયારથી થઈ હતી ?
A. 2010
B.
2011
C.
1999
D.
2015
19. કઈ યોજના હેઠળ ગરીબ અને દુર્ગમ વિસ્તારોમાં માતૃત્વ ધારણ કરનારી ગર્ભવતીઓને દરેક પ્રકારની સહાય પૂરી પડાય છે ?
A.
માતૃસખા યોજના
B. માતૃવંદના યોજના
C.
સુલભ યોજના
D.
માતૃરાહત યોજના
20. ભારતનું ઉપગ્રહો પ્રક્ષેપિત કરવાનું મુખ્ય કેન્દ્ર કયું છે ?
A.
અબ્દુલ કલામ દ્વીપ
B. સતિશ ધવન સ્પેસ સેન્ટર (શ્રી હરિકોટા,આંધ્રપ્રદેશ)
C.
સ્વરાજ ટાપુ
D.
પોખરણ
21. જો ગઈ કાલની
પહેલાનો દિવસ રવિવાર હોય તો આવતી કાલ પછીનો દિવસ કયો હશે ?
A.
બુધવાર
B. ગુરુવાર
C.
શુક્રવાર
D.
મંગળવાર
22. 3,10,29,66, ?
A. 83
B. 127
C.
160
D. 98
23. પ્રધાનમંત્રી LPG પંચાયત યોજના ક્યાંથી શરૂ કરાઈ ?
A.
અમદાવાદ
B. ગાંધીનગર (મોટા ઈશનપર ગામેથી)
C.
કચ્છ
D. સુરત
24. ગુજરાત રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ કયા શહેરમાં ઉજવાયો ?
A.
સુરત
B.
વડોદરા
C. મહેસાણા
D.
ગાંધીનગર
25. જુનાગઢમાં આવેલો વેલિંગ્ટન ડેમ કઈ નદી પર બનેલો છે ?
A.
ખારી નદી
B.
પાર નદી
C. કાળવો નદી (દાતારના ડુંગરમાંથી નીકળે છે)
D.
સાંકડી નદી
26. સુજલામ સુફલામ યોજનાને કયું તળાવ પાણી પૂરું પાડે છે ?
A.
સુરસાગર તળાવ
B.
કૃષ્ણકુંજ તળાવ
C. પરિયેજ તળાવ (ખેડા)
D.
આનંદ તળાવ
27. ઔદ્યોગિક નગરી વાપી અને સીલવાસા કઈ નદીના કિનારે આવેલા છે ?
A.
અંબિકા
B.
પુર્ણા
C. દમણગંગા (ગુલાબી નદી – UNFCCC (United Nations Framework Convention on Climate Change))
D.
ઔરંગા
28. સુપ્રીમ
કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કઈ પદ્ધતિ દ્વારા થાય છે ?
A.
રાષ્ટ્રપતિ
B.
વડાપ્રધાન
C. કોલેઝિયમ (કોલેઝિયમ પદ્ધતિમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત
તેમાં ૪ વરિષ્ઠ ન્યાયધીશનો સમાવેશ થાય છે. આ પદ્ધતિ ૧૯૯૪થી અમલમાં છે.)
D. પ્રોટેમ
ન્યાયાધીશ
29. કઈ સંસ્થાના સર્વે મુજબ આખા વિશ્વમાં દર મિનિટે ૨૫ હેક્ટર (ફૂટબોલના ૩૬ મેદાનો જેટલી જગ્યા)માં વૃક્ષો કપાય છે ?
A. WHO
B. UNO
C. FAO (UNO અંતર્ગત Food and Agriculture Organization)
D. UNFCCC
30. વાઘ(નર) અને સિંહ (માદા)ના પ્રજનનથી ઉદભવતા પ્રાણીને શું કહેવામા આવે છે ?
A.
ટાઈગ્રીડ
B.
લેપર્ડ
C. ટાઈગોન
D.
એલગ્રીન
31. એટર્ની
જનરલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે ?
A.
અનુ.-143 (રાષ્ટ્રપતિ સુપ્રિમની સલાહ લઈ શકે છે અને તેવા સમયે સુપ્રીમ કોર્ટમાં
ભારત સરકારનું પ્રતિનિધિત્વ એટર્ની જનરલ કરશે.)
B. અનુ.
– 88 મુજબ એટર્ની જનરલ દેશની તમામ અદાલતોમાં સુનાવણી કરી શકે છે.
C. અનુ. – 76
D.
અનુ. – 360 (નાણાકીય કટોકટી)
32. રાજયમાં
મુખ્યમંત્રી બનવા માટેની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ ?
A. 35
(રાજયપાલ, રાષ્ટ્રપતિ)
B. 30
C. 25 (મુખ્યમંત્રી, વડાપ્રધાન)
D.
વયમર્યાદા નથી.
33.ટી શબ્દ કઈ રમત સાથે
સંકળાયેલ છે ?
A. ગોલ્ફ
B.
બેઝબોલ
C.
વોલીબોલ
D.
ફૂટબોલ
34. ગુજરાતમાં કઈ એકમાત્ર જગ્યાએ જળવિદ્યુતમથકની સાથે તાપવિદ્યુતમથક પણ છે ?
A.
વણાક્બોરી
B. ઉક્કાઈ
C.
રાસ્કા વિયર પરિયોજના
D.
કાકરાપાર
35. ગુજરાતમાં ૨૦૧૭-૧૮ના બજેટ અનુસાર કયા વિસ્તારમાં નવી કોર્ટ શરૂ કરવાનું ઠરાવવામાં આવ્યું છે ?
A.
હાલોલ
B.
દાહોદ
C.
લીમખેડા
D. ઉપર આપેલ ત્રણેય
36. રાજ્યવ્યાપી ‘મા નર્મદા મહોત્સવ’ યાત્રાનો કયા શહેરથી શુભારંભ થયો ?
A.
મહેસાણા
B. સુરેન્દ્રનગર
C.
નર્મદા (સમાપન થયું)
D. ગાંધીનગર
37. 12,32,72,152, ?
A.
300
B.
308
C. 312 (12+20=32, 32+40=72,
72+80=152, 152+160=312)
D.
318
38. એક સ્ત્રીની ઓળખ
આપતા રવિએ કહ્યું, ‘તેની માતા એ મારી સાસુની એકની એક
પુત્રી છે’, તો રવિનો એ સ્ત્રી સાથે શું સંબંધ હશે ?
A.
પિતરાઇ
B.
ભાઈ
C. પિતા
D.
કાકા
39. અલગ પડતો મહિનો
શોધો.
A.
જાન્યુઆરી
B. મે
C.
ઓગષ્ટ
D. નવેમ્બર
40. જુદી પડતી
સંખ્યા શોધો.
A. 751 (Does not Match)
B.
734 (7=3+4)
C.
981 (9=8+1)
D.
853 (8=5+3)
41. ‘ઈન્ડિયા
વિન્સ ફ્રીડમ’ના લેખક કોણ છે ?
A.
જવાહરલાલ નહેરૂ
B. અબ્દુલ કલામ
C.
મોરારજી દેસાઇ
D.
નારાયણ દેસાઇ
42. સ્વચ્છ ભારત
અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌ પ્રથમ
ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર કરાયો ?
A.
સુરત
B. અમદાવાદ
C. નર્મદા
D.
ગાંધીનગર
43. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ –
સિટી sGIFT – city) ગાંધીનગર ખાતે માનદ વાણિજય દૂતાવાસ ખોલનાર પ્રથમ દેશ કયો છે ?
A.
અમેરિકા
B.
દક્ષિણ આફ્રિકા
C. બેલ્જિયમ
D.
ચીન
44. ગાંધીજીની
યાદમાં ગુજરાતમાં ‘મીઠાનો ડુંગર’ (Salt Mountain) કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે ?
A.
જુનાગઢ
B.
પોરબંદર
C. ગાંધીનગર
D.
નવસારી
45. તાજેતરમાં
સાહિત્ય અકાદમીના પ્રમુખ પદે કોની નિમણૂક કરવામાં આવી ?
A.
સિતાંશુ યશચંદ્ર (સાહિત્ય પરિષદના પ્રમુખ)
B.
કૃષ્ણા સોબતી (2017- જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા)
C.
રઘુવીર ચૌધરી (2015- જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા)
D. ચંદ્રશેખર કંબાર
46. કોઈ એક સંખ્યાના
60 % માંથી 60 બાદ કરતાં 60 જવાબ આવે છે, તો તે
સંખ્યા કઈ ?
A.
400
B. 200
C.
300
D.
100
47. એક સંખ્યામાંથી
8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા એ જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ તો જવાબ સરખા આવે
છે, તો તે સંખ્યા શોધો.
A. 43
B. 52
C. 42
D. 45
48.રાજ્ય સભામાં
ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ?
A.
1/8 B. 1/10 C. ½ D.1/4
49. તાજેતરમાં અમેરિકાની
વોલમાર્ટ રિટેલ કંપનીએ ભારતની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનો કેટલા ટકા હિસ્સો ખરીદી
લીધો છે ?
A. 50%
B.
75%
C. 77%
D.
99%
50. દિલ્હી ખાતે આવેલો
પ્રસિદ્ધ લાલ કિલ્લો તાજેતરમાં કયા ગ્રૂપને દત્તક આપવામાં આવ્યો છે ?
A.
ટાટા ગ્રૂપ
B.
બિરલા ગ્રૂપ
C. દાલમિયા ગ્રૂપ
D.
અંબાણી ગ્રૂપ
યાદ રાખો : 2017નો સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ગુજરાતી
સર્જક : ઊર્મિ દેસાઇ (કૃતિ : ગુજરાતી વ્યાકરણના બસ્સો વર્ષ)
|
A.
રઘુવીર ચૌધરી
B.
રાજેન્દ્ર વ્યાસ
C. સિતાંશુ યશચંદ્ર (‘વખાર’ કૃતિ
માટે)
D.
કૃષ્ણા સોબતી
52. સમગ્ર વિશ્વમાં દર
વર્ષે કયો દિવસ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે ?
A. 31
મે (તમાકુ વિરોધી દિવસ)
B. 7 એપ્રિલ
C. 21
માર્ચ (વિશ્વ વન દિવસ)
D. 28
ફેબ્રુઆરી (રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ)
53. તાજેતરમાં જ ચૂંટાઈને આવેલા મેઘાલયના નવા મુખ્યમંત્રીનું નામ શું છે ?
A.
બિપ્લવકુમાર દેબ (ત્રિપુરા)
B.
નેઇફ્યુ રિયો (નાગાલેન્ડ)
C. કોનરાડ સંગ્મા
D.
વિદ્યાદેવી ભંડારી (રાષ્ટ્રપતિ, નેપાલ)
54. ICCના વર્તમાન (10 ફેબ્રુઆરી 2018ની સ્થિતિએ) ચેરમેનનું નામ શું છે ?
A.
ઇન્દ્રા નૂયી
B.
જગમોહન દાલમિયા
C. શશાંક મનોહર
D.
રવિ શાસ્ત્રી
55. ‘ક્રોસરોડ’ નવલકથાના લેખક કોણ છે ?
A.
તસલીમા નસરીન (લજ્જા)
B.
અટલ બિહારી વાજપેયી (સંસદ કે તીન શતક)
C. વર્ષા અડાલજા
D.
પન્ના નાયક
56. 25 જાન્યુઆરી, 2018ના રોજ ગુજરાતી સાહિત્યના કયા પ્રસિદ્ધ
ગઝલકારનું અમદાવાદ ખાતે નિધન થયું છે ?
A.
વિનોદ ભટ્ટ
B.
નિરંજન ભગત
C. જલન માતરી
D.
બાલાશંકર કંથારીયા
57. રાષ્ટ્રપતિને હટાવવાની મહાભિયોગની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે ?
A. અનુ.
52 (રાષ્ટ્રપતિ પદની જોગવાઈ)
B.
અનુ. 58 (લાયકાતો)
C. અનુ. 61
D. અનુ.
63 (ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ)
58. ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા’ ગીતના સર્જક કોણ છે ?
A.
પન્નાલાલ પટેલ
B. જગદીશ જોશી
C.
રાજેન્દ્ર વ્યાસ
D.
રાવજી પટેલ
59. ‘જ્યારે તમે અનુભવો છો કે તમે કઈ જાણતા નથી ત્યારે તમે શીખવા માટે તૈયાર થઈ જાઓ છો’ – કોનું વિધાન છે ?
A.
ઇન્દિરા ગાંધી
B. મધર ટેરેસા
C.
રવિશંકર મહારાજ
D.
સુભાષચંદ્ર બોઝ
60. અગરતલા કયા
રાજ્યની રાજધાની છે ?
A. કેરળ
(તિરુવનંતપુરમ)
B.
મિઝોરમ (આઇઝોલ)
C.
મેઘાલય (શિલોંગ)
D. ત્રિપુરા
61. નરસિંહ મહેતા –
2018 એવોર્ડ કોને એનાયત થયો છે ?
A.
દલપત પઢિયાર (2017)
B. વિનોદ જોશી
C.
વિનોદ ભટ્ટ
D.
જલન માતરી
62. ‘અમદાવાદ
એટલે અમદાવાદ’ કોની કૃતિ છે ?
A.
નર્મદ
B.
ગિજુભાઈ બધેકા
C.
મહિપતરામ નીલકંઠ
D. વિનોદ ભટ્ટ
63. મુઘલ સલ્તનતના કયા રાજાના શાસનકાળને ‘ચિત્રકળાનો સુવર્ણકાળ’ કહેવામા આવે છે ?
A.
અકબર (સાહિત્યનો સુવર્ણકાળ)
B. જહાંગીર
C. શાહજહાં
(સ્થાપત્યનો સુવર્ણકાળ)
D.
ઔરંગઝેબ
64. પનિયા અભ્યારણ્ય
કયા જીલ્લામાં આવેલું છે ?
A.
નર્મદા (સુરપાણેશ્વર)
B. અમરેલી
C.
મહેસાણા (થોળ પક્ષી અભયારણ્ય)
D.
મોરબી (રામપરા અભ્યારણ્ય)
65. સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ ગુજરાતમાં ક્યાં જોવા મળ્યો હતો ?
A. અમદાવાદ (સાણંદ તાલુકાનાં કોલટ ગામે)
B.
ગોધરા
C.
દાહોદ
D.
સુરત
66. ઉમેશ તથા યાદવ
બંને જોડિયા ભાઈઓ છે. યાદવની બહેન માલિની છે. માલિનીનો પતિ રોહન છે. ઉમેશની માતા
લક્ષ્મી છે. લક્ષ્મીનો પતિ વિકાસ છે. તો વિકાસ રોહનને શું થાય ?
A. સસરા B.
પિતા C. જમાઈ D. મામા
67. લક્ષદીપને કઈ
હાઇકોર્ટ હેઠળ રાખવામા આવ્યું છે ?
A.
પશ્ચિમ બંગાળ (આંદામાન-નિકોબાર)
B.
દિલ્હી
C. કેરલ
D.
તમિલનાડુ
68. નીચેના પૈકી કયા
રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા ?
A.
રાષ્ટ્રકુટ B. ગંગા C. મૈત્રક D.
ગુપ્ત પછીના
69. છેલ્લી વસ્તી
ગણતરી પ્રમાણે, ગીરમાં સિંહોની વસ્તીમાં તેની અગાઉની વસ્તી ગણતરીની
સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે ?
A.
21% B. 23% C. 25% D. 27
યાદ રાખો : ૨૦૧૦ની પ્રાણી ગણતરી પ્રમાણે ૪૧૧ સિંહો હતા. ૨૦૧૫ની પ્રાણી ગણતરી પ્રમાણે ૫૨૩ સિંહો હતા.
૨૦૧૫માં સિંહોની વસ્તી ટકાવારી પ્રમાણે અમરેલીમાં વધી હતી. પ્રાણીઓની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે
થાય છે.
|
70. હાલમાં આપણાં કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા કેટલી છે ?
A. 6 B. 7 C.
8 D. 5
(દિલ્હી, આંદામાન-નિકોબાર, પુડ્ડુચેરી, ચંદીગઢ, દીવ-દમણ, દાદરા અને નગર
હવેલી, લક્ષદ્વીપ)
71. વાડીવંશનું યુદ્ધ કોની કોની
વચ્ચે થયું હતું ?
A. અંગ્રેજો-ડચ લોકો B. અંગ્રેજો-મરાઠા C. મરાઠા-ગાયકવાડ D. અંગ્રેજો-ફ્રેંચો
72. ખાનવાનું યુદ્ધ કોની કોની વચ્ચે
થયું હતું ? (બાબરને ગાઝીનું બિરૂદ
ખાનવાના યુદ્ધમાં મળ્યું હતું.)
A. અકબર-હેમુ B.
બાબર-રાણા સાંગા C. અકબર-મહારાણા પ્રતાપ D. પૃથ્વીરાજ ચૌહાણ-ભીમદેવ બીજો
73. કયા શહેરમાં ભરાયેલી સભામાં ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું હતું ?
A. નવસારી B. ખેડા C.
નડિયાદ D. પોરબંદર
74. સિદ્ધપૂર ખાતે આવેલ રુદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો ?
A. અકબર B. મહંમદ બેગડો C. મહમુદ ગઝની D. અલાઉદ્દીન ખીલજી
75. કયા દેશે સૌ પ્રથમ દેશમાં GST લાગુ કર્યો હતો ?
A. અમેરિકા B.ચીન C. ફ્રાન્સ (ઈ.સ.1954માં) D. રશિયા
76. જઠરમાં કયા એસિડનો
સ્ત્રાવ થાય છે ?
A. હાઇડ્રોક્લોરિક એસિડ B. ફ્લોરિક એસિડ C. એસીટીક એસિડ(લાઈમ) D. ટાર્ટરિક એસિડ (આમલી)
77. ‘ખારો’,’ખારાસરી’ અને લાણાસરી’ શબ્દો કોણ સંદર્ભમાં વપરાય છે ?
A. રણપ્રદેશ B. ફળદ્રુપ પ્રદેશ C. ચરોતર પ્રદેશ D. કાનમ પ્રદેશ
78. કયું બંદર ‘દુનિયાનું વસ્ત્ર’ કહેવાતું હતું ? (અબુલ ફઝલએ કહ્યું હતું)
A. ભરૂચ B. કંડલા C. ખંભાત D. સુરત
79. જુનાગઢનું સુદર્શન
તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ?
A. ગુપ્ત B. મૌર્ય C. મૈત્રક D. શક
સુદર્શન તળાવ બંધાવનાર
|
પુષ્યગુપ્ત વૈશ્ય (ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો)
|
સુદર્શન તળાવ તૂટ્યું
|
૨ વખત
|
સુદર્શન તળાવ પ્રથમ વખત તૂટ્યું
|
રુદ્રદામાના સમયમાં (સૂબા સુવિશાખે સ્વખર્ચે
સમારકામ કરાવ્યુ.)
|
સુદર્શન તળાવ બીજી વખત તૂટ્યું
|
સ્કંદગુપ્તના સમયમાં (સૂબા પર્ણદત્તના પુત્ર
ચક્રપાલીએ સમારકામ કરાવ્યુ)
|
સુદર્શન તળાવની પાળીએ વિષ્ણુનું મંદિર બંધાવ્યું
|
ચક્રપાલીએ
|
80. તાજેતરમાં ભારત વાસેનાર એરેન્જમેન્ટનું 42મું સભ્ય બન્યું તેનું વડુમથક ક્યાં આવેલું છે ?
A. સિડની B.વિયેના (ઓસ્ટ્રિયા) C.સ્વીડન D. ફિલિપાઈન્સ
81. 25 ફેબ્રુઆરી 2018ના રોજ ગુજરાતનાં કયા શહેરમાં નાઈટ મેરેથોન દોડનું આયોજન થયું હતું
?
A. ભાવનગર B.અમદાવાદ C.સુરત D. ગાંધીનગર
82. B એ Cના દાદાની એકમાત્ર પુત્રીનો એકમાત્ર પુત્ર છે.
C ના પિતા B થી કયા પ્રકારનો સંબંધ ધરાવે
છે ?
A. મામા B.કાકા C.નાના D. પિતા
83. કયા રેગ્યુલેટિંગ ACTથી વોરન હેસ્ટિંગ્ઝ બંગાળનો ગવર્નર જનરલ બન્યો
?
A.
1833 B.1773 C.1843 D.1793
84. રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલ મૂળ કયા જિલ્લાના વતની છે ?
A.અમરેલી B. ભાવનગર C.સુરત D. ખેડા
85. ‘દલાઈ
લામા’ એ શું છે ? (અત્યારે 14માં દલાઈ લામા
છે જે ધર્મશાળા,હિમાચલ પ્રદેશમાં
રહે છે.)
A. નામ B. અટક C. હોદ્દો D. દેશનું નામ
86. ભારત કયા વર્ષમાં T20 વિશ્વકપ વિજેતા રહ્યું ?
A. 2003 B. 2015 C. 2007 D. 2011
87. અમીર ખુશરોને તોતા-એ-હિન્દનો ખિતાબ કોણે આપ્યો હતો ?
A. અકબર B. અલાઉદ્દીન ખીલજી C. ગ્યાસુદ્દીન
તુઘલક D.
નિઝામુદ્દીન ઓલિયા
88. આપણાં દેશમાં હાઈ કોર્ટની સંખ્યા કેટલી છે ?
A. 25 B. 24 C. 23 D. 29
89. અનુચ્છેદ-148 અનુસાર CAGની નિમણૂક કોણ કરે છે ?
A. વડાપ્રધાન B. રાષ્ટ્રપતિ C. સંસદ D. લોકસભા
90. ભારતના કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે ?
A. 6 B. 7 C. 8 D. 5
(જમ્મુ-કશ્મીર, બિહાર, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ)
91. હાલમાં અમદાવાદમા યોજાયેલી કબડ્ડી વિશ્વકપની ફાઈનલમાં ભારતે કયા દેશને
હરાવ્યો ?
A. પાકિસ્તાન B. ઈરાન C. ઈરાક D.
બાંગ્લાદેશ
92. વિશ્વમાં એકમાત્ર અને અંતિમ સફેદ ગેંડાનું નિધન થયું છે તેનું નામ શું છે ?
A. શેરા B. ધ બિગ બોડી C. સુડાન D. હરિકેન
93. 22 માર્ચ, 2018ના રોજ કયા સત્યાગ્રહના 100 વર્ષ પૂરા
થયા ?
A. બોરસદ સત્યાગ્રહ B. ખેડા સત્યાગ્રહ C. ધરાસણા સત્યાગ્રહ D. દાંડીકૂચ
94. તાજેતરમાં કયા ક્રિકેટરને વિઝડન ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો ?
A. વિરાટ કોહલી B. કે.એલ.રાહુલ C. સ્ટીવ
સ્મિથ D.
ધોની
95.
1.વ્યક્તિગત સત્યાગ્રહ A.
1942
2. જલિયાવાલા હત્યાકાંડ B.
1940
3. હિન્દ છોડો આંદોલન C.
1932
4. કોમી ચુકાદો પૂના કરાર D.
1919
1.(1-C), (2-B), (3-A), (4-D)
2.(1-A), (2-B), (3-D), (4-C)
3. (1-B), (2-D), (3-A), (4-C)
4. (1-A), (2-B), (3-C), (4-D)
96. કયો એવો એકમાત્ર
મુઘલ સમ્રાટ હતો કે જેની માતા હિન્દુ અને પિતા મુસ્લિમ હતા ?
A.
અકબર B. શાહજહા C. ઔરંગઝેબ D. હૂમાયુ
(માતાનું નામ
: જગત ગોસાઈ અને તેઓ જોધપુરના મહારાજા ઉદયસિંહના પુત્રી હતા)
97. મંત્રી પરિષદ અને મંત્રી મંડળ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે ?
A. લોકસભા B.
રાજ્યસભા C.
વડાપ્રધાન D. રાષ્ટ્રપતિ (વ્યક્તિગત રીતે)
98. તેલંગાણા
રાજ્યની રાજધાની કઈ છે ?
A.
અમરાવતી B. હૈદરાબાદ C. ચેન્નઈ D. બેંગલોર
99. તાજેતરમાં
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે યેદીયુરપ્પાને કોણે શપથ લેવડાવ્યા હતા ?
A.
રામનાથ કોવિન્દ B. વજુભાઈ વાળા C.
કુમારસ્વામી D. વૈકેયા નાયડુ
100. જિમ કોર્બેટ
રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં કયા રાજયમાં આવેલું છે ?
A.
હરિયાણા B.
ઉત્તરપ્રદેશ C. મધ્યપ્રદેશ D. ઉત્તરાખંડ
No comments:
Post a Comment