Wednesday, June 6, 2018

Test - 42

૧. ગુજરાતના પ્રથમ રાજયપાલ કોણ હતા ?
®      મહેંદી નવાઝ જંગ

૨. ગુજરાતમાં અત્યાર સુધી કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું ?
®      પાંચ વાર

૩. ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું ત્યારે રાજ્યપાલ કોણ હતા ?
®      શ્રી મન્નનારાયણ

૪. ગુજરાતમાં સૌ પ્રથમ પાંચ વર્ષની મુદ્દત પૂરી કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?
®      માધવસિંહ સોલંકી

૫. ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના નેતા કોણ હતા ?
®      ભાઇલાલભાઇ પટેલ

૬. શેત્રુંજી ભાદર અને દાંતીવાડા જળાશયોના કામ કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમ્યાન થયા હતા ?
®      બળવંતરાય મહેતા

૭. સૌથી વધુ અપક્ષો કઈ વિધાનસભામાં ચૂંટાયા હતા ?
®      નવમી

૮. અત્યારે હાલમાં કેટલામી વિધાનસભા શરૂ છે ?
®      14

૯. ગુજરાતની પ્રથમ સરકારને શપથ કયા મહાનુભાવે લેવડાવ્યા હતા ?
®      રવિશંકર મહારાજ

૧૦. ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા ?
®      ઇન્દુમતિબેન શેઠ

૧૧. ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
®      18મી ઓગષ્ટ, 1960

૧૨. અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં હારી જનાર એકમાત્ર મુખ્યમંત્રી કોણ હતા ?
®      બાબુભાઇ પટેલ

૧૩. ગુજરાતની પ્રથમ સરકારની શપથવિધિનો સમારંભ કયા સ્થળે યોજાયો ?
®      સાબરમતી આશ્રમ

૧૪. કયા રાજ્યપાલના શાસનકાળ દરમિયાન બે વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું ?
®      કે.કે.વિશ્વનાથન

૧૫. ગુજરાતનાં પ્રથમ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા ?
®      મનુભાઈ પાલખીવાળા

૧૬. ગુજરાતમાં છેલ્લે રાષ્ટ્રપતિ શાસન કયા રાજયપાલના શાસનકાળ દરમિયાન લદાયું ?
®      કૃષ્ણપાલ સિંહ

૧૭. જામનગર વિમાનઘરોનો વહીવટ કોણ સંભાળે છે ?
®      સંરક્ષણ ખાતુ

૧૮. સરદાર પટેલે સૌરાષ્ટ્રનું એકીકરણ ક્યારે કર્યું ?
®      15 ફેબ્રુઆરી,1948

૧૯. ગુજરાતમાં સૌ પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત કયા મુખ્યમંત્રી સામે લાવવામાં આવી ?
®      ઘનશ્યામભાઈ ઓઝા

૨૦. ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે ?
®      રાજેન્દ્ર ત્રિવેદી


 
૨૧. બજેટ શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવ્યો છે ?
®      ફ્રેન્ચ

૨૨. રાજ્યસભાના ઉપસભાપતિ કોને જવાબદાર હોય છે ?
®      સંસદ

૨૩. માંડવી બંદરનો વિકાસ કયા મહારાજાએ કર્યો હતો ?
®      મહારાજા ખેંગારજી પ્રથમ

૨૪. સુરેન્દ્રનગરના કયા ગામે ૮૦ જેટલા ઉલ્કાના અવશેષો મળી આવ્યા હતા ?
®      ધજાળા ગામે

૨૫. મહારાષ્ટ્રમાં આવેલું કયું સરોવર ઉલ્કાપાતથી બનેલું છે ?
®      કોયના સરોવર

૨૬. મહાદેવભાઇ દેસાઇનું સાહિત્ય સ્વરૂપ કયું છે ?
®      ડાયરી સાહિત્ય

૨૭. ઉમાશંકર જોશી શાના માટે જાણીતા છે ?
®      પદ્ય નાટક

૨૮. સોનેટ સાથે કોણ સંકળાયેલું છે ?
®      બળવંતરાય ક.ઠાકોર

૨૯. ભોજો ભગતનો સાહિત્યપ્રકાર જણાવો.
®      ચાબખા

૩૦. યોગ્ય જોડકાં જોડો.
૧. ગુણવંત આચાર્ય                  A. ડોલન શૈલી
૨. ગિજુભાઈ બધેકા                  B. નિબંધ
૩. ન્હાનાલાલ                        C. દરિયાઈ સાહસકથા
૪. કાકાસાહેબ કાલેલકર              D. બાળ સાહિત્ય

1. (૧-A), (૨-B), (૩-C), (૪-D)
2. (૧-B), (૨-C), (૩-D), (૪-A)
૩. (૧-C), (૨-D), (૩-A), (૪-B)
4. (૧-A), (૨-D), (૩-C), (૪-B)

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...