૧. ગુજરાતના પ્રથમ રાજયપાલ કોણ હતા ?
®
મહેંદી નવાઝ જંગ
૨. ગુજરાતમાં અત્યાર સુધી કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન
લાદવામાં આવ્યું ?
®
પાંચ વાર
૩. ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું
ત્યારે રાજ્યપાલ કોણ હતા ?
®
શ્રી મન્નનારાયણ
૪. ગુજરાતમાં સૌ પ્રથમ પાંચ વર્ષની મુદ્દત પૂરી કરનાર
મુખ્યમંત્રી કોણ હતા ?
®
માધવસિંહ સોલંકી
૫. ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના નેતા કોણ હતા ?
®
ભાઇલાલભાઇ પટેલ
૬. શેત્રુંજી ભાદર અને દાંતીવાડા જળાશયોના કામ કયા
મુખ્યમંત્રીના શાસનકાળ દરમ્યાન થયા હતા ?
®
બળવંતરાય મહેતા
૭. સૌથી વધુ અપક્ષો કઈ વિધાનસભામાં ચૂંટાયા હતા ?
®
નવમી
૮. અત્યારે હાલમાં કેટલામી વિધાનસભા શરૂ છે ?
®
14
૯. ગુજરાતની પ્રથમ સરકારને શપથ કયા મહાનુભાવે લેવડાવ્યા હતા
?
®
રવિશંકર મહારાજ
૧૦. ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા ?
®
ઇન્દુમતિબેન શેઠ
૧૧. ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
®
18મી ઓગષ્ટ, 1960
૧૨. અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં હારી જનાર એકમાત્ર
મુખ્યમંત્રી કોણ હતા ?
®
બાબુભાઇ પટેલ
૧૩. ગુજરાતની પ્રથમ સરકારની શપથવિધિનો સમારંભ કયા સ્થળે
યોજાયો ?
®
સાબરમતી આશ્રમ
૧૪. કયા રાજ્યપાલના શાસનકાળ દરમિયાન બે વાર રાષ્ટ્રપતિ શાસન
લાદવામાં આવ્યું ?
®
કે.કે.વિશ્વનાથન
૧૫. ગુજરાતનાં પ્રથમ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા ?
®
મનુભાઈ પાલખીવાળા
૧૬. ગુજરાતમાં છેલ્લે રાષ્ટ્રપતિ શાસન કયા રાજયપાલના
શાસનકાળ દરમિયાન લદાયું ?
®
કૃષ્ણપાલ સિંહ
૧૭. જામનગર વિમાનઘરોનો વહીવટ કોણ સંભાળે છે ?
®
સંરક્ષણ ખાતુ
૧૮. સરદાર પટેલે સૌરાષ્ટ્રનું એકીકરણ ક્યારે કર્યું ?
®
15 ફેબ્રુઆરી,1948
૧૯. ગુજરાતમાં સૌ પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત કયા મુખ્યમંત્રી
સામે લાવવામાં આવી ?
®
ઘનશ્યામભાઈ ઓઝા
૨૦. ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે ?
®
રાજેન્દ્ર ત્રિવેદી
૨૧. બજેટ શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવ્યો છે ?
®
ફ્રેન્ચ
૨૨. રાજ્યસભાના ઉપસભાપતિ કોને જવાબદાર હોય છે ?
®
સંસદ
૨૩. માંડવી બંદરનો વિકાસ કયા મહારાજાએ કર્યો હતો ?
®
મહારાજા ખેંગારજી પ્રથમ
૨૪. સુરેન્દ્રનગરના કયા ગામે ૮૦ જેટલા ઉલ્કાના અવશેષો મળી આવ્યા હતા ?
®
ધજાળા ગામે
૨૫. મહારાષ્ટ્રમાં આવેલું કયું સરોવર ઉલ્કાપાતથી બનેલું છે ?
®
કોયના સરોવર
૨૬. મહાદેવભાઇ દેસાઇનું સાહિત્ય સ્વરૂપ કયું છે ?
®
ડાયરી
સાહિત્ય
૨૭. ઉમાશંકર જોશી શાના માટે જાણીતા છે ?
®
પદ્ય
નાટક
૨૮. સોનેટ સાથે કોણ સંકળાયેલું છે ?
®
બળવંતરાય
ક.ઠાકોર
૨૯. ભોજો ભગતનો સાહિત્યપ્રકાર જણાવો.
®
ચાબખા
૩૦. યોગ્ય જોડકાં જોડો.
૧. ગુણવંત આચાર્ય A. ડોલન શૈલી
૨. ગિજુભાઈ બધેકા B. નિબંધ
૩. ન્હાનાલાલ C. દરિયાઈ સાહસકથા
૪. કાકાસાહેબ કાલેલકર D. બાળ સાહિત્ય
1. (૧-A), (૨-B), (૩-C), (૪-D)
2. (૧-B), (૨-C), (૩-D), (૪-A)
૩. (૧-C), (૨-D), (૩-A), (૪-B)
4. (૧-A), (૨-D), (૩-C), (૪-B)
No comments:
Post a Comment