Monday, July 2, 2018

Mega Test - 10


1).  સુદર્શન તળાવનું નિર્માણ કરનાર  પુષ્યગુપ્ત વૈશ્ય કોનો સૂબો હતો?
A. શ્રીગુપ્ત             B. ચંદ્રગુપ્ત મૌર્ય           C. સમુદ્ર ગુપ્ત             D. અશોક મૌર્ય

2). અશોકના શિલાલેખની શોધ કોને કરી હતી?
A. જેમ્સ પ્રિન્સેપ       B. કર્નલ ટોડ                C. ડો.ભગવાનલાલ ઇન્દ્રજી          D. એક પણ નહીં

3). મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે?
A. સાબરમતી          B. રૂપમતી                  C. પુષ્પવતી             D. સરસ્વતી

4). શ્રી કૃષ્ણએ સોમનાથ મંદિરનુ નિર્માણ શેના વડે કરાવ્યુ ?
A. સોનું                B.ચાંદી                      C.પથ્થર                 D. સુખડ

5). દ્વારકામાં આવેલું જગત મંદિર કોને બંધાવ્યું હતું ?
A. ભીમદેવ સોલંકી    B. કુમારપાળ               C. યશોવર્મન             D. પદ્મનાભ

6). રામસાગર બીજા ક્યાં નામે ઓળખાય છે?
A. એક તારો           B. દો તારો                  C. ત્રણ તારો            D. એક પણ નહીં

7). પાટણની રાણકીવાવ કેટલા માળની છે?
A. 2 માળ             B. 3 માળ                  C.7 માળ                 D. 5 માળ

8). ભારત દેશ પૃથ્વીના એશિયા ખાંડના ક્યાં ભાગમાં આવેલો છે?
A. ઉત્તર                B.પશ્ચિમ                    C.દક્ષિણ                 D. પૂર્વ
9). ભારતની કુલ માન્ય બ્ઝશાઓ કેટલી છે?
A. 22                  B. 21                       C. 24                    D. 23
10). ભારતનું ક્યું રાજ્ય ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું છે?
A. સિક્કિમ             B. ગોવા                    C. બિહાર                 D. દિલ્લી
11). નિચેના વાક્યોમાંથી ક્યાં વાક્યો સાચા છે ?
a. સિક્કિમ અને મેઘાલય માત્ર એક રાજ્ય સાથે સરહદ ધરાવે છે.
b. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય બિહાર છે.
c. ભારતનું વસ્તી વૃદ્ધિદર 17.64% છે.
A. માત્ર b              B. માત્ર c               C. માત્ર a અને b          D. ત્રણેય

12).નીચેનામાંથી કર્કવૃત ભારતના ક્યાં રાજયમાથી પસાર થતું નથી?
A. અગરતલા                   B.મિઝોરમ        C. પશ્ચિમ બંગાળ           D. મધ્ય પ્રદેશ

13). વિસ્તારની દ્રષ્ટિએ ભારત બાદ ક્યાં દેશનો ક્રમાંક આવે છે?
A. ઓસ્ટ્રલિયા                   B.ચીન            C. કેનેડા             D. આર્જેંટીના
14). યોગ્ય જોડકા જોડો.
       દેશ                                          ભારત સાથેની સરહદ
a.    ચીન                                         1. 3323 કિ.મી.
b.    અફઘાનિસ્તાન                               2. 4096 કિ.મી.
c.    પાકિસ્તાન                                   3. 106 કિ.મી.
d.    બાંગલાદેશ                                   4. 3488 કિ.મી.            
A. c-1,b-3,d-2,a-4       B. b-2,a-1,d-4,c-3         C. a-1,b-2,c-3,d-4         D. c-4,b-1,a-3,d-2

15). રુદ્રામહાલયનું બાંધકામ કોના સમયમાં પુર્ણા થયું?
A. મૂળરાજ સોલંકી     B. સિદ્ધરાજ જયસિંહ        C.ભીમદેવ પ્રથમ           D. ભીમદેવ બીજો

16). “તારી વાંકી રે પઘલડી”નું સંગીતની રચના કોની છે?
A.પીંગળશી ગઢવી              B.પુરશોત્તમ ઉપાધ્યાય       C. અવિનાશ વ્યાસ        D. આશિત દેસાઇ

17). ક્યાં સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ?
A. કોચરબ આશ્રમ              B.અક્ષરધામ                C. હદયકુંજ                 D. ગુજરાત વિદ્યાપીઠ

18). 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવમાં આવી?
A. ચિનુભાઈ બેરોનેટ            B.અંબાલાલ સારાભાઇ          C. ડાહ્યાભાઇ મહેતા         D. જીવનલાલ દેસાઇ

19). ગુજરાતની પૂર્વ-મધ્યકાલીન રાજધાની અંણહિલવાડ પાટણનો પાયો કોને નાખ્યો હતો?
A. સોલંકીઓ           B. વાઘેલાઓ               C.ચાવડાઓ                D. મેત્રકો

20).  ગિરનારનો શિલાલેખ કોના સામનો છે?
A. સોલંકી              B. સલ્તનત                 C. ગુપ્ત                    D. મૌર્ય

21). ગુજરાતનો સુલતાન અહમદશાહે વસવેલું શહેર “અહમદ નગર” આજે ક્યાં નામે ઓળખાય છે?
A. અમદાવાદ         B. મહેમદાબાદ              C. હિમંતનગર              D. સુલતાનપુર

22). ગુજરાતનાં બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમને “બહાદુરી રાગ”ની રચના કરેલી છે તેનું નામ શું હતું ?
A. કૃષ્ણદેવ             B. મર્દાન                   C. સારંગદેવ               D. બૈજુ

23). કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?
A. મેઘાલય            B. પશ્ચિમ બંગાળ           C. અરુણાચલ પ્રદેશ        D. આસામ

24). મલબાર દરિયા કિનારો ક્યાથી ક્યાં સુધી ફેલાયેલો છે?
A.ગોવા થી કર્ણાટક    B. ગોવા થી કેરલ      C. મહારાષ્ટ્ર થી કર્ણાટક      D. તામિલનાડું થી આંધ્રપ્રદેશ

25). તરાઈ એટલે શું?
A. જાડા કાપની જમીન                             B.નદીઓ લુપ્ત થતી હોય તેવું ક્ષેત્ર
C.જુના કાંપની જમીન                             D. નદીઓ બહાર નીકળતી હોય તેવું ક્ષેત્ર

26). નીચેના માથી ક્યાં ઘાટ મહારાષ્ટ્રમાં આવેલા છે?
     a. થાલ ઘાટ               b. ભોર ઘાટ                c. પાલ ઘાટ                d. નાથુલા ઘાટ
 A. માત્ર a અને c       B. માત્ર a અને b        C. માત્ર c અને d         D. a,b,c ત્રણેય

27). અરુણાચલ પ્રદેશ અને મ્યાનમાર વચ્ચે આવેલો ઘાટ ક્યોં છે?
A. દેબસા ઘાટ            B.બનિહાલ ઘાટ             C.બુરઝીલા ઘાટ            D. દિહાંગ ઘાટ

28). નેપાળ હિમાલય કઈ બે નદી વચ્ચે આવેલો છે?
A. સતલજ થી સિંધુ       B.તીસ્તા થી કાલી           C. કાળી થી સતલજ       D. બ્રહ્મપુત્રા થી તીસ્તા

29). સ્ટેચ્યું ઓફ યુનિટીનું ઉદઘાટન ક્યાં વર્ષે કરવામાં આવ્યું?
A. 2017     B. 2013          C. 2014           D. 2015

30). પંડિત ઓમકારનાથે સંગીત નિકેતનની સ્થાપના ક્યારે કરી હતી?
A. 1954               B.1952            C.1955           D. 1956

31). નીચેનામાથી કોનું ઉપનામ “રસ રંગ” છે કે જેઓએ એ નામથી શાસ્ત્રીય સંગીતમાં રચના કરેલી છે?
A. શિવકુમાર શુક્લ    B.યશવંત પુરોહિત          C.અવિનાશ વ્યાસ          D. નંદન મહેતા

32). 12 જ્યોતિર્લીંગ પૈકીનું સોમનાથ મંદિર કેટલામું જ્યોર્તિલિંગ છે?
A.7                     B. 2                        C. 4                        D. 1

33). કાલ વૈશાખી કોને કહેવામા આવે છે?
A. છત્તીસગધમાં થતાં ઝાપટાં સાથેનો વરસાદ
B. પશ્ચિમ બંગાળમાં આદ્ર પવાનોને લીધે થતો વરસાદ              
C. દક્ષિણ ભારતમાં મોનસૂન પૂર્વે થતાં વરસાદના ઝાપટાં           
D. પૂર્વ ભારતમાં આદ્ર પવાનોને લીધે થતો વરસાદ

34). ભૂટાનની રાજધાની જણાવો?
A.લ્હાસા                 B.થીમ્ફુ                    C. કાઠમાંડુ                 D. બૈઇજિંગ

35). વિશ્વનો સૌથી ઊંચો સડક માર્ગ ક્યો છે?
A.NH-7      B. NH-21         C. NH-17        D. NH-1

36). માઉન્ટ એવરેસ્ટ એ ક્યાં હિમાલયનો ભાગ છે?
A. મધ્ય      B.બાહ્ય            C.આંતરિક        D. એકપણ નહીં

37). લગુનને બુજા ક્યાં નામ થી ઓળખવામાં આવે છે ?
A. ભૂર        B.કયાલ           C.પયાર           D. રાઢ

38). દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે?
A.અન્નાઈમુડી          B.ગુરુ શિખર      C. દોદાબેટ                 D. કળસુબાઇ

39). 54 અને 44ના વર્ગોનો તફાવત શોધો  ?
A. 970                B. 980            C. 985                     D. 975

40). 20 માણસો 30વૃક્ષો 4 કલાકમાં વાવી શકે છે તો 32 માણસો 12 કલાકમાં કેટલા વૃક્ષો વાવી શકે?
A. 145                B. 144            C.140                      D. 142

41). નીચેનામાંથી કોને ભારતનું ઠંડુ રણ કહેવામા આવે છે ?
A. લદ્દાખ                   B. તિબેટ               C. લેહ                 D. ગિલગિટ

42). યોગ્ય જોડકા જોડો.
a. આસામ હિમાલય                1. સિંધુથી સતલજ વચ્ચે                1. (a-1), (b-2), (c-3), (d-4)
b. નેપાળ હિમાલય                 2. સતલજ થી કાળી વચ્ચે              2. (d-2), (c-3), (b-1), (a-4)
c. કુમાઉં હિમાલય                  3. કાલી થી તિસ્તા વચ્ચે                3. (d-1), (c-2), (b-3), (a-4)
d. કશ્મીર હિમાલય                 4. તિસ્તા થી બ્રહ્મપુત્રા વચ્ચે             4. (d-2), (c-1), (a-3), (b-4)

43). નીચેનામાંથી કઈ શ્રેણી સૌથી ઉત્તરે આવેલી છે ?
A. પીરપંજાલ               B. કારાકોરમ           C. ઝાસ્કર              D. લદ્દાખ

44). નીચેનામાંથી કયો ઘાટ કશ્મીરમા આવેલા છે ?
A. શિપકિલા                        B. બુર્ઝિલા              C. જોજીલા             D. B અને C બંને

45). ભારતના ચાર પર્વતીય ઊંચા શિખરોને ચઢતા ક્રમમાં ગોઠવો.
A. K2               B. કાંચનજંઘા           C. ધવલગિરિ          D. નંદાદેવી
A.4,1,2,3           B. 4,3,2,1              C. 3,4,2,1             D. 4,3,1,2

46). કારાકોરમ શ્રેણીમાં ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે ?
A. કાંચનજંઘા               B. માઉન્ટ એવરેસ્ટ     C. માઉન્ટ ગોડવિન ઓસ્ટિન    D. એકપણ નહીં

47). 15 માણસો જે સમયમાં 50 રમકડાં બનાવે તે જ સમયમાં 70 રમકડાં બનાવવા કેટલા માણસોની જરૂર પડે?
A. 21                           B. 22                       C. 24                    D. 25

48). નીચેનામાંથી કયા વાક્યો ખોટા છે ?
A. ધોળાવીરાને સ્થાનિક લોકો લાશનો ઢગલો સ્થળ તરીકે ઓળખે છે.
B. લોથલ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે.
C. લોથલને સ્થાનિક લોકો કોટડા તરીકે ઓળખે છે.
A. માત્ર A                  B. માત્ર B                      C. માત્ર C              D. ત્રણેય

49). વાસ્તુશિલ્પ નામની સંસ્થાના સ્થાપક કોણ છે ?
A. કાંતિભાઈ પટેલ          B. પ્રભાશંકર સોમપુરા          C. બાલકૃષ્ણ દોશી      D. એકપણ નહીં

50). યોગ્ય જોડકા જોડો.
a. કોંકણ મેદાન                    1. દમણ થી ગોવા              A. a-2, b-3, c-4, d-1
b. ગુજરાતનું મેદાન                2. ખંભાત થી દમણ             B. a-3, b-4, c-1, d-2
c. કન્નડનું મેદાન                    3. ગોવા થી મેંગલોર           C. c-4, d-3, b-1, a-2
d. મલબાર મેદાન                  4. મેંગ્લોર થી કન્યાકુમારી      D. d-4, b-2, c-3, a-1

51).  3000નું 2% લેખે 219 દિવસનું સાદૂ વ્યાજ શોધો ?
A. 35        B. 36                       C. 32             D. 30

52). સિંધુ સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ ધોળાવીરા કયા બેટમા આવેલું છે ?
A. ખદિર બેટ               B. બેલા બેટ                    C. પચ્છમ બેટ         D. ખાવડા બેટ

53). કોઈ રકમ ૨૦ વર્ષમાં ૪ ગણી થાય તો વ્યાજનો દર શોધો.
A.10%                     B. 15%                                C. 20%                        D. 25%

54). ગુજરાતનાં લોકસંગીતમાં કયો રાગ મુખ્ય છે ?
A. રાગ ભૈરવ                   B. રાગ વિહાગ             C. રાગ દિપક              D. એક પણ નહીં

55). “કસુંબીનો રંગ” ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિ માથી લેવામાં આવ્યું છે?
A.સોરઠ સંતવાણી      B.યુગવંદના      C. માણસાઈના દિવા       D. મોતી ભરત

56). જય જય ગરવી ગુજરાતના કવિ કોણ છે?
A. ન્હાનાલાલ          B. દલપતરામ              C. નર્મ          D. ઉમાશંકર જોશી

57). કઈ ચેનલ લક્ષદ્વીપ અને માલદ્વીપને અલગ કરે છે ?
A. 90 ચેનલ                B. 100 ચેનલ                   C. 80 ચેનલ            D. કોકો ચેનલ

58). “કલમ ! હવે તારે ખોળે છું” આ અરજ કોની છે?
A. ક.મા.મુનશી        B.વીર નર્મદ                         C. . દલપતરામ            D. ઉમાશંકર જોશી

59). ક.મા.મુનશીએ મૂંબઈમાં કઈ સાહિત્ય સંસ્થા સ્થાપી હતી?
A. ગુજરાત સંશોધન મંડળ      B.ગુજરાત વિદ્યાસભા       C. જ્ઞાન પ્રચારક સભા      D. ભારતીય વિદ્યા ભવન

60). “પૂર્ણ સત્ય” એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે?
A. આત્મકથા           B. નવલિકા                 C.નવલકથા            D. આખ્યાન

61). We               not                a car daily.
A. do, buys           B. does, buy              C. do, buy                 D. do, buying

62). They             their friends daily ?
A. Do, invites        B. Do, invite              C. Did, invite              D. Does, inviting

63). ”સીતાજીની કાંચળી”ના  લેખક કોણ છે? (ગ્રામ પંચાયતમંત્રી-2011)
A. દિવાળીબાઈ       B. ગૌરીબાઈ      C.રાધાબાઈ                D. ક્રિષ્નાબાઈ

64). ગુજરાતી ભાષા શબ્દ સૌપ્રથમ વાર કોણે પ્રયોજ્યો હતો ?
A. નરસિંહ મહેતા      B. કનૈયાલાલ મુનશી       C. દર્શક           D. પ્રેમાનંદ

65). kirti often                 for a walk. (go)
A. go                  B. went           C. going         D. goes

66). URL નું પૂરું નામ જણાવો?
A. યૂનિવર્સલ રિસર્ચ લોકેટર     B. યૂનિવર્સલ રન લોકેટર   C. યૂનિવર્સલ રિસર્ચ લોકેશન        D. એક પણ નહીં

67). ૧ થી ૧૦૦ વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે ?
A.                    B. ૧૫                       C.                        D. ૨૫

    68). 1024 terabyte =_____________
A. 2 TB                B. 1 TB                    C. 1 kilobyte               D. 1 peta byte

69).  INTERNET નું પૂરું નામ જણાવો
A. ઇન્ટર નેટવર્ક       B. ઇન્ટર કોડ નેટવર્ક        C. ઇન્ટરનેટ કનેકટેડ નેટવર્ક          D. ઇન્ટર કનેકટેડ નેટવર્ક

70). Mahesh                   English Daily.(teach)
A. teaching           B. teaches       C. teach         D. taught

71). Bhavnagar is             big city.
A. an                  B. the            C. a               D. none

72). સાચા વાક્યો જણાવો :
(a) સુંદરવન વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે.
(b) સાતપુડાની ટેકરીઓના ભાગરૂપે ગુજરાતમાં રાજપીપળાની ટેકરીઓ છે.
(c) પૂર્વીઘાટ અને પચ્છિમઘાટ સંગમ અને નિલગિરીની પહાડી આવેલ છે.

(A)  માત્ર a            (B) માત્ર B        (C) a, b, c ત્રણેય          (D) માત્ર c  

Ø  વિભક્તિઓ ઓળખાવો....(73 થી 80)
73). ઝાડ પર ઘણી કેરી છે.
A. સંબંધ               B. સંબોધન                 C. અપાદાન                D. અધિકરણ

74). ગાંધીજી સ્વદેશ કાજે લડી રહ્યા હતા.
A. સંપ્રદાન             B. કર્મ                      C. કરણ                    D. સંબંધ

75). તમે થાજો સદગુરુજીના દાસ.
A. અપાદાન           B.સંબંધ                     C.સંબોધન                  D. કર્તા

76). ગીતા સરસ ગીત ગાય છે.
A. કર્મ                 B. કર્તા                      C. કરણ                    D. સંબંધ

77). હું બસ દ્વારા સાંજે ઘરે પહોચ્યો.
A. કરણ                B. કર્મ                      C. અપાદાન                D. સંબોધન

78). ભરત ખંડમાં ભૂતળમાં જનની જેને ગોવિંદ ગુણ ગાયા.
A. અપાદાન           B.અધિકરણ                 C. કરણ                     D. કર્તા

79). આંબાની છેલ્લી ડાળે થી કેરી પડી.
A. સંપ્રદાન.           B. અપાદાન                C.સંબંધ                     D. અધિકરણ

80).દાદાજી ! અમને વાર્તા કહો ને.
A. અધિકરણ           B. કર્મ                      C.સંબોધન                  D. સંબંધ

81). દીપાર્ણવ ગ્રંથના રચયિતા કોણ છે ?
A. જસૂબેન શિલ્પી          B. કાંતિભાઈ પટેલ      C. પ્રભાશંકર સોમપુરા             D. બાલકૃષ્ણ દોશી

82). જગતમંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
A. સોમનાથ                        B. દેવભૂમિ દ્વારકા              C. નર્મદા               D. પાટણ      
 
83). મૌર્ય સમ્રાટ અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલ છે ?
A. પાલી            B. બ્રાહ્મી                        C. સંસ્કૃત               D. ઉર્દૂ

84). નીચેનામાંથી કયા હિમાલયને ભગવાનનું નિવાસસ્થાન કહેવામા આવે છે ?
A. આંતરિક હિમાલય       B. હિમાદ્રી                C. શિવાલિક          D. માત્ર A અને B

85). મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલૂ છે ?
A. સાબરકાંઠા               B. બનાસકાંઠા          C. મહેસાણા            D. પાટણ

86). નીચેનામાંથી કયો ઘાટ કશ્મીરમા આવેલા છે ?
A. શિપકિલા                        B. બુર્ઝિલા              C. જોજીલા             D. B અને C બંને

87). ભારતના મધ્યભાગમાંથી ક્યું વૃત પસાર થાય છે?
A. કર્કવૃત                       B. ધ્રુવવૃત                  C.મકરવૃત                  D. એક પણ નહીં

88). ). કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ક્યાં પ્રદેશનો સમાવેશ થાય છે ?
A. કરાઈકલ                     B. યનમ                             C. પુડુચેરી                  D. ત્રણેય

89). ભારતની ઉત્તર થી દક્ષિણ લંબાઈ કેટલી છે?
A. 2933km                     B. 3214km                 C. 3235km                D. 3310km

90). નીચેનામાથી ભારત સૌથી ઓછી જમીન સીમા ક્યાં દેશ સાથે ધરાવે છે?
A. ચીન                         B.બાંગ્લાદેશ                C. નેપાળ                  D. એક પણ નહીં

91). મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?
A. ભોળા ભીમે              B. સિદ્ધરાજ જયસિંહે    C. ભીમદેવ પહેલાએ   D. એકપણ નહીં

92). હડપ્પન સંસ્કૃતિનું મહત્વનુ બંદર કયું છે?
A. કાલીબંગન         B. મોહે-જો-દડો               C. લોથલ         D. હડપ્પા

93). સિંધુ સંસ્કૃતિનું સ્થળ રોઝડી ક્યાં જીલ્લામાં આવેલું છે?
A. અહમદાબાદ                  B. કચ્છ           C. રાજકોટ                  D. સુરેન્દ્રનગર

94). શ્રીકૃષ્ણએ રૂકમણી સાથે માધવપુર ખાતે લગ્ન કર્યા તે ક્યાં જીલ્લામાં આવેલું છે?
A. દેવભૂમિ દ્વારકા               B. જામનગર      C. પોરબંદર                D. જૂનાગઢ

95). લોથલનું ઉત્ખનન કર્યા કોને કર્યું?
A. એસ.આર.રાવ                B. દયારામ સાહની         C. આર.એસ.બિસ્ટ          D. રાખલદાસ બેનરજી

96). હિમાલય માટે કયા વાક્યો સાચા છે ?
a. તેની ઉત્પત્તિ આશરે 7 કરોડ વર્ષ પહેલા થઈ છે.
b. હિમાલય પર્વત શ્રેણી નદીના આધારે ચાર ભાગમાં વિભાજીત છે.
c. હિમાલય ત્રણ સ્પષ્ટ પર્વતશ્રેણીઓ ધરાવે છે.
A. a,b,c ત્રણેય સાચા               B. a અને b            C. b અને c            D. a અને c

97). ૩૧ દિવસના મહિનામાં એકનો એક વાર ૫ વખત આવવાની સંભાવના કેટલી ?
A. 2/7                 B. 7/3            C. 3/7            D. 2/7

98). ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા ?
A.જવાહરલાલ નહેરૂ        B. વલ્લભભાઈ પટેલ           C. મોરારજી દેસાઈ     D. ગાંધીજી

99). નીચેનામાંથી કયો ઘાટ કશ્મીરમા આવેલા છે ?
A. બુર્ઝિલા                  B. શિપકિલા                    C. જોજીલા             D. A અને C બંને

100). X, Y અને Zને એક કામ કરતાં અનુક્રમે 10,12 અને 15 દિવસ લાગે છે. તો ત્રણેયને સાથે મળીને કામ કરતાં કેટલા
 દિવસ લાગે ?
A. 4 દિવસ                      B. 3 દિવસ                          C. 2 દિવસ                 D. 5 દિવસ

1 comment:

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...