Monday, July 2, 2018

Test - 61


1). પ્રથમ ગુજરાતમાં છાપકામ કરનાર  મહાનુભાવ કોણ હતા ?
A. ફરદૂનજી મર્ઝ્બાન            B. બચુભાઈ રાવત         C. દુર્ગારામ મહેતા         D. વિજયગુપ્ત મૌર્ય

2). ગુજરાતમાં પ્રથમ વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ કોણે સ્થાપી હતી ?
A. ધરસેન                       B. ધ્રુવસેન બીજો           C. ધ્રુવસેન ચોથો           D. સમુદ્રગુપ્ત

3). ગુજરાતમાં સૌ પ્રથમ પાતાળ કૂવો કયા જિલ્લા તરફથી મળી આવ્યો હતો ?
A. મહેસાણા                     B. ભરૂચ                    C. વડોદરા                 D. સુરત

4). ગુજરાતની ઔદ્યોગિક નગરી કોને કહેવામા આવે છે ?
A. વાપી                         B. રાજકોટ                  C. અંકલેશ્વર                D. સુરત

5). ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લા ડાંગનું ક્ષેત્રફળ જણાવો.
A. ૧૭૦૦ ચો.કિ.મી.             B. ૧૭૧૨ ચો.કિ.મી.        C. ૧૭૬૪ ચો.કિ.મી.        D. ૧૮૬૪ ચો.કિ.મી.

6). કામધેનુ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
A. અમદાવાદ                   B. ગાંધીનગર              C. વલ્લભ વિદ્યાનગર      D. નડિયાદ

7). સમ્રાટ અશોકે ગિરનારનો શિલાલેખ કઈ ભાષામાં કોતરાવ્યો હતો ?
A. સંસ્કૃત                        B. માગધી                  C. પાલી                    D. બ્રાહ્મી

8). કયા રાજ્યએ ભારતને સૌથી વધુ વડાપ્રધાન આપ્યા છે ?
A. આંધ્રપ્રદેશ                    B. મહારાષ્ટ્ર                 C. ઉત્તરપ્રદેશ               D. મધ્યપ્રદેશ

9). ટાઈફોઈડના તાવમાં બેક્ટેરિયા શરીરના કયા ભાગ પર હુમલો કરે છે ?
A. મગજ                        B. કિડની                   C. હ્રદય                    D. આંતરડા

10). બેરીબેરી રોગ કયા વિટામિનની ખામીને કારણે થાય છે ?
A. વિટામિન C              B. વિટામિન A          C. વિટામિન B          D. વિટામિન K

11). અસ્પૃશ્યતાનો અંતનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં કરવામાં આવ્યો છે ?
A. અનુ. ૧૬                     B. અનુ. ૧૭                C. અનુ. ૧૫                D. અનુ. ૧૪

12). રામ અને સીતાના ચિત્રવાળા સોનાના સિક્કા કયા મોગલ સમ્રાટએ બનાવ્યા હતા ?
A. અકબર                       B. જહાંગીર                 C. શાહજહાં                 D. બાબર

13). અલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ?
A. મગજ                        B. કિડની                   C. હ્રદય                    D. આંતરડા

14). સ્વરાજ પાર્ટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
A. ઈ.સ.૧૯૨૪                  B. ઈ.સ.૧૯૨૩             C. ઈ.સ.૧૯૨૫             D. ઈ.સ.૧૯૨૦

15). કટોકટીની વ્યવસ્થાનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?
A. દક્ષિણ આફ્રિકા                B. અમેરિકા                 C. બ્રિટન                   D. જર્મની

16). ભારતમાં સિવિલ સર્વિસિસની શરૂઆત કોણે કરી હતી ?
A. લોર્ડ મેયો                     B. લોર્ડ કર્ઝન               C. લોર્ડ કોર્નવોલીસ         D. લોર્ડ માઉન્ટ બેટન

17). ભારતરત્ન કયા દિવસે રાષ્ટ્રપતિ એનાયત કરે છે ?
A. ૨ ઓક્ટોબર                  B. ૧૫મી ઓગષ્ટ           C. ૨૬મી જાન્યુઆરી        D. એકપણ નહીં

18). RBIનું રાષ્ટ્રીયકરણ કઈ સાલમાં થયું હતું ?
A. ઈ.સ.૧૯૩૫                  B. ઈ.સ.૧૯૪૭             C. ઈ.સ.૧૯૫૪             D. ઈ.સ.૧૯૪૯

19). ઝેર તો પીધા જાણી જાણીકયા કવિનું પદ છે ?
A. મનુભાઈ પંચોળી             B. નરસિંહ મહેતા           C. મીરાંબાઈ               D. એકપણ નહીં

20). લીલેરો ઢાળ કોનો કાવ્યસંગ્રહ છે ?
A. ઇન્દુલાલ ગાંધી              B. પ્રિયકાન્ત મણિયાર      C. ચુનીલાલ મડિયા        D.ઉમાશંકર જોષી

21). પ્રગતિનું પંચામૃત કોનું પુસ્તક છે ?
A. અબ્દુલ કલામ                B. જીવરાજ મહેતા          C. આનંદીબેન પટેલ       D. નરેન્દ્રભાઈ મોદી

22). વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
A. વડાપ્રધાન                   B. રાષ્ટ્રપતિ                C. રાજયપાલ              D. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ

23). મિયાં ફૂસકી અને તભા ભટના પાત્રો માટે કોણ પ્રખ્યાત છે ?
A. જયશંકર સુંદરી               B. કનૈયાલાલ મુનશી       C. જીવરામ જોષી           D. ગિજુભાઈ બધેકા

24). કનૈયાલાલ મુનશીનું જન્મ સ્થળ કયું છે ?
A. વડોદરા                      B. સુરત                    C. ભરૂચ                    D. અમદાવાદ

25). ભાખડા-નાંગલ યોજના કઈ નદી પર આવેલી છે ?
A. ગંગા                         B. યમુના                   C. સરસ્વતી                D. સતલજ

26). કનૈયાલાલ મુનશીએ નિતાંત શૃંગાર કવિ કોને કહ્યા હતા ?
A. દલપતરામ                  B. નરસિંહ મહેતા           C. દયારામ                 D. મીરાબાઈ

27). ભારતના બંધારણમાં કેટલી માન્ય ભાષાઓ છે ?
A. ૧૪                           B. ૨૧                      C. ૨૨                      D. ૨૪

28). જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કયા કવિની પંક્તિ છે ?
A. ઉમાશંકર જોષી               B. અરદેશર ખબરદાર      C. મણિલાલ દ્વિવેદી        D. હરિન્દ્ર દવે

29). ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ કયા જીલ્લામાં આવેલો છે ?
A. ભરૂચ                         B. ખેડા                     C. વડોદરા                 D. અમદાવાદ

30). સ્કંદગુપ્તનો સૂબો કોણ હતો ?
A. તુષ્ફાક                        B. સુવિશાખ                C. ચક્રપાલી                D. મિર્ઝા અઝીઝ કોકા

1 comment:

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...