1).
કારાકોરમ શ્રેણીમાં ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે ?
A. કાંચનજંઘા B. માઉન્ટ એવરેસ્ટ C. માઉન્ટ ગોડવિન ઓસ્ટિન D. એકપણ
નહીં
2).
હિમાલય એ કેવા પ્રકારનો પર્વત છે ?
A. ખંડિય B. જવાળામુખીય C. ગેડ D. એકપણ નહીં
3).
રાણકીવાવને ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ નો દરજ્જો ક્યારે મળ્યો ?
A. 2015 B. 2014 C.
2011 D.
2012
4).
અડાલજની વાવ કયા જીલ્લામાં આવેલી છે ?
A. અમદાવાદ B. મહેસાણા C. ખેડા D. ગાંધીનગર
5).
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ?
A. 1920 B. 1921 C. 1918 D. 1922
6).
યોગ્ય જોડકા જોડો.
a. આસામ હિમાલય 1.
સિંધુથી સતલજ વચ્ચે 1. (d-1),
(c-2), (b-3), (a-4)
b. નેપાળ હિમાલય 2.
સતલજ થી કાળી વચ્ચે 2. (d-2), (c-3), (b-1), (a-4)
c. કુમાઉં હિમાલય 3.
કાલી થી તિસ્તા વચ્ચે 3.
(a-1), (b-2), (c-3), (d-4)
d. કશ્મીર હિમાલય 4.
તિસ્તા થી બ્રહ્મપુત્રા વચ્ચે 4.
(d-2), (c-1), (a-3), (b-4)
7).
જોજીલા ઘાટ કોને કોને જોડે છે ?
A. શ્રીનગર-ગિલગિટ B. લદ્દાખ – ચીન C. કેલાંગ – લેહ D. શ્રીનગર – લેહ
8). ભારતની સૌથી મોટી હિમ નદી કઈ છે ?
A. બિઆફો B. સિયાચીન C. બાલ્ટોરા D. હિસ્પાર
9). નીચેનામાંથી કોને ભારતનું ઠંડુ રણ કહેવામા આવે છે ?
A. લદ્દાખ B. તિબેટ C. લેહ D. ગિલગિટ
10). સિદ્ધપુરનો રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો ?
A. કુમારપાળ B. ભીમદેવ પ્રથમ C. મૂળરાજ સોલંકી D. ભીમદેવ બીજો
11). મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયું છે ?
A. કામાંગર B. નાગર C. ચાલુક્ય D. ઈરાની
12). કાશ્મીરમાં આવેલા નાના ઘાસના મેદાનો કયા નામે ઓળખાય છે ?
A. બુગ્યાલ B. પયાર C. મર્ગ D. A અને B બંને
13). મોઢેરામાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે ?
A. ડિસેમ્બર B. જૂન C. જાન્યુઆરી D. માર્ચ
14). હિમાલય કયા કયા નામે ઓળખાય છે ?
A. સાગરમાથા B. ભારતનો સંત્રી C. નવીન વલિત પર્વત D. ત્રણેય
15). સતલજ નદી ભારતમાં કયા ઘાટમાંથી પસાર થઈને નીકળે છે ?
A. રોહતાંગ B. શિપકિલા C. કારાકોરમ D. બુર્ઝિલા
16). હિમાલય માટે કયા વાક્યો સાચા છે ?
a. તેની ઉત્પત્તિ આશરે 7 કરોડ વર્ષ પહેલા થઈ છે.
b. હિમાલય પર્વત શ્રેણી નદીના આધારે ત્રણ ભાગમાં વિભાજિત છે.
c. હિમાલય ત્રણ સ્પષ્ટ પર્વતશ્રેણીઓ ધરાવે છે.
A.a,b,c
ત્રણેય સાચા B. a અને b C. b અને c D. a અને c
17). નગીનાવાડી અને કાંકરીયા તળાવ વચ્ચેની સમાનતા કઈ છે ?
a. તેનું નિર્માણ ‘કુતુબુદ્દીન અહેમદશાહે’ કર્યું હતું.
a. તેનું નિર્માણ ‘કુતુબુદ્દીન અહેમદશાહે’ કર્યું હતું.
b. આ બંને સ્થળ ગાંધીનગર જીલ્લામાં આવેલા છે.
A. માત્ર a B. માત્ર b C. a,b બંને D. એકપણ નહીં
18). મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?
A. ભોળા ભીમે B. સિદ્ધરાજ જયસિંહે C. ભીમ બાણાવળીએ D. એકપણ નહીં
19). ભારતના ચાર પર્વતીય ઊંચા શિખરોને ચઢતા ક્રમમાં ગોઠવો.
A. K2 B. કાંચનજંઘા C. ધવલગિરિ D. નંદાદેવી
A.4,1,2,3 B. 4,3,2,1 C. 3,4,2,1 D. 4,3,1,2
20).
મૌર્ય સમ્રાટ અશોકનો શિલાલેખ કઈ ભાષામાં કોતરાયેલ છે ?
A. પાલી B. બ્રાહ્મી C. સંસ્કૃત D. ઉર્દૂ
21). ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા ?
A.જવાહરલાલ નહેરૂ B. વલ્લભભાઈ પટેલ C. મોરારજી દેસાઈ D. એકપણ નહી
22). નીચેનામાંથી કયા હિમાલયને ‘ભગવાનનું
નિવાસસ્થાન’ કહેવામા આવે છે ?
A. આંતરિક હિમાલય B. હિમાદ્રી C. બૃહદ હિમાલય D. ત્રણેય
A. આંતરિક હિમાલય B. હિમાદ્રી C. બૃહદ હિમાલય D. ત્રણેય
23). હિમાલય લંબાઈમાં આશરે કેટલા કિ.મી.
ફેલાયેલો છે ?
A. 2200 કિ.મી. B. 2400 કિ.મી C. 2500 કિ.મી. D. 2000 કિ.મી.
24). નીચેનામાંથી કયા વાક્યો ખોટા છે ?
a. રાણકી વાવની શોધ આઝાદી પહેલા થઈ.
b. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ ‘સરદાર પટેલ’ હતા.
c. પ્રાચીન સુદર્શન તળાવ જુનાગઢ જીલ્લામાં
આવેલૂ છે.
d. રુદ્રમહાલયનું બાંધકામ ચાવડા વંશમાં થયું
હતું.
A. a,b,c,d B.
a,b,c C. a,b,d D. a,c,d
25). નીચેનામાંથી કઈ શ્રેણી સૌથી ઉત્તરે
આવેલી છે ?
A. પીરપંજાલ B. કારાકોરમ C. ઝાસ્કર D. લદ્દાખ
A. પીરપંજાલ B. કારાકોરમ C. ઝાસ્કર D. લદ્દાખ
26). મોઢેરાનું સૂર્યમંદિર કયા તાલુકામાં આવેલૂ છે ?
A. પ્રાંતિજ B. ખેરવા C. બહુચરાજી D. પાલનપુર
27). નીચેનામાંથી કયા વાક્યો સાચા છે ?
a. રુદ્રમહાલય સરસ્વતી નદીના કિનારે આવેલું
છે.
b. અડાલજની વાવના સ્થપતિ ‘ભીમાપુત્ર માણસા’ છે.
c. રુદ્રમહાલયનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહે
પૂર્ણ કરાવ્યુ હતું.
A. a,b,c
ત્રણેય B. માત્ર a અને c C. માત્ર b અને c D.
ત્રણેય ખોટા છે.
28). શિવાલિકમા આવેલ સમથળ ખીણો કયા નામે
ઓળખાય છે ?
A. દ્વાર B. પયાર C. દૂન D. A અને C બંને
29). જુનાગઢ ખાતે આવેલ અશોકના શિલાલેખને ઉકેલનાર કોણ હતું ?
A. ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી B. જેમ્સ પ્રિન્સેપ C. કર્નલ ટોડ D. જેમ વિલિયમ્સ
30). નીચેનામાંથી કયો ઘાટ કશ્મીરમા આવેલા છે ?
A. શિપકિલા B. બુર્ઝિલા C. જોજીલા D. B અને C બંને
No comments:
Post a Comment