Thursday, June 28, 2018

Test - 59


1). દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર “અન્નાઈમૂડી” કયા પર્વતનો ભાગ છે ?
A. સાતપુડા                 B. અરવલ્લી           C. વિધ્યાંચલ           D. અન્નામલાઈ

2). નીચેનામાંથી વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?
A. અરવલ્લી               B. હિમાલય            C. વિંધ્યાચલ           D. સાતપુડા

3). યોગ્ય જોડ કઈ છે ?
a. શ્રીકૃષ્ણ                  1. પથ્થર               A. a-1, b-2, c-3
b. ભીમદેવ પ્રથમ           2. ચાંદી                B. c-2, b-1, a-3
c. ચંદ્ર                      3. સુખડ                C. a-3, c-1, b-2
                                                     D. a-1, c-3, b-2

4). ‘દીપાર્ણવ ગ્રંથના રચયિતા કોણ છે ?
A. જસૂબેન શિલ્પી          B. કાંતિભાઈ પટેલ      C. પ્રભાશંકર સોમપુરા  D. બાલકૃષ્ણ દોશી

5). ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર ક્યાં આવેલ છે ?
A. ઉત્તરપ્રદેશ              B. રાજસ્થાન            C. પંજાબ              D. જમ્મુ-કાશ્મીર

6). તાજેતરમાં આર્કિટેક્ચરનો નોબલ એવોર્ડ પ્રિત્ઝકર પ્રાઇઝ કોને મળ્યો ?
A. રતિલાલ કાંસોદરિયા    B. પ્રભાશંકર સોમપુરા  C. કાંતિભાઈ પટેલ     D. બાલકૃષ્ણ દોશી

7). પૂર્વી ઘાટનું સૌથી ઊંચું શિખર મહેન્દ્રગિરિ કયા રાજયમાં આવેલું છે ?
A. ઓરિસ્સા                B. આંધ્રપ્રદેશ           C. છત્તીસગઢ           D. પશ્ચિમ બંગાળ

8). નીચેનામાંથી કયા વાક્યો સાચા છે ?
A. ધોળાવીરાને સ્થાનિક લોકો લાશનો ઢગલો સ્થળ તરીકે ઓળખે છે.
B. લોથલ અમદાવાદ જીલ્લામાં આવેલું છે.
C. લોથલને સ્થાનિક લોકો કોટડા તરીકે ઓળખે છે.
A. માત્ર A                  B. માત્ર B              C. માત્ર C              D. ત્રણેય

9). વાસ્તુશિલ્પ નામની સંસ્થાના સ્થાપક કોણ છે ?

A. કાંતિભાઈ પટેલ          B. પ્રભાશંકર સોમપુરા     C. બાલકૃષ્ણ દોશી      D. એકપણ નહીં

10). કયું/કયા વાક્યો ખોટા છે ?
A. સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ધૂપગઢ છે.
B. કોંકણનો કિનારો ગુજરાત થી ગોવા સુધી વિસ્તરેલો છે.
C. પૂર્વઘાટનું ઊંચું શિખર ઓરોયાકોન્ડા જે વિશાખાપટ્ટનમમાં આવેલું છે.
D. ઉત્તરી સરકાર તટ ગોદાવરીથી મહા નદી વચ્ચે આવેલો છે.
A. A અને B                B. A,B,C,                      C. A,B,C,D       D. એક પણ નહીં

11). ભારત વર્ષમાં ચાર મઠોની સ્થાપના કોણે કરી હતી ?
A. શંકરાચાર્ય               B. માધવાચાર્ય        C. રામાનુજાચાર્ય       D. વલ્લભાચાર્ય

12). કયા રાજાઓ પોતાના વિજયની સ્મૃતિરૂપે તોરણો બંધાવતા હતા ?
A. વાઘેલા                  B. ચાવડા                C. સોલંકી              D. એકપણ નહીં

13). સોમનાથ મંદિર નીચેનામાંથી કઈ નદીના સંગમ સ્થાને આવેલ છે ?
A. કપિલા                  B. સરસ્વતી                    C. હિરણ               D. ત્રણેય

14). જગતમંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
A. સોમનાથ                        B. દેવભૂમિ દ્વારકા         C. નર્મદા           D. પાટણ

15). બ્રોન્ઝ વુમન ઓફ ઈન્ડિયા તરીકે કોણ ઓળખાય છે ?
A. જયાબેન પટેલ          B. શારદાબેન દેસાઇ        C. જસૂબેન શિલ્પી      D. એકપણ નહીં

16). ભારતનું સૌથી મોટું લગૂન સરોવર કયું છે ?
A. ચિલ્કા                   B. કોલ્લેરુ                      C. વેમ્બનાદ            D. સાંભર

17). યોગ્ય જોડકા જોડો.
a. કોંકણ મેદાન                    1. દમણ થી ગોવા              A. a-2, b-3, c-4, d-1
b. ગુજરાતનું મેદાન                2. ખંભાત થી દમણ             B. d-4, b-2, c-3, a-1
c. કન્નડનું મેદાન                    3. ગોવા થી મેંગલોર           C. c-4, d-3, b-1, a-2
d. મલબાર મેદાન                  4. મેંગ્લોર થી કન્યાકુમારી      D. a-3, b-4, c-1, d-2

18). સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા બેટ પર આકાર લેશે ?
A. શિયાળ બેટ              B. નર્મદા બેટ          C. અલિયા બેટ         D. સાધુ બેટ

19). સોમનાથ મંદિરના શિવલિંગની પ્રતિષ્ઠા કોના હસ્તે કરવામાં આવી ?
A. મહાત્મા ગાંધીજી         B. જવાહરલાલ નહેરૂ   
C. ડો.રાજેન્દ્રપ્રસાદ           D. સરદાર વલ્લભભાઈ પટેલ

20). નીચેના કયા/કયું વાક્યો સાચા છે ?
A. નિલગીરીનું સૌથી ઊંચું શિખર દોડાબેટ છે.
B. અજંતાની ટેકરીઓ મહારાષ્ટ્રમાં આવેલી છે.
C. મજૂલીદ્વીપ બ્રહ્મપુત્રા નદીમાં આવેલો છે.
A. માત્ર A                  B. માત્ર B              C. માત્ર C           D. A,B,C ત્રણેય

21). નીચેનામાંથી કયા/કયું વાક્યો ખોટા છે ?
A. બાંગર એટ્લે નવા કાંપની જમીન
B. તરાઈ એટલે મેલેરિયા ઝોન
C. ખાદર એટલે જૂના કાંપની જમીન
A. માત્ર A અને C          B. માત્ર B અને C              C. માત્ર A અને B      D. ત્રણેય

22). કોઇમ્બતુર અને કોચીન કયા ઘાટ વડે જોડાયેલુ છે ?
A. ભોરઘાટ                 B. થાલઘાટ              C. પાલઘાટ            D. એક પણ નહીં

23). ભુજનો આઈના મહેલ કોણે બંધાવ્યો હતો ?
A. રામસિંહ માલમ          B. રાવ પ્રાગમલજી      C. રાવ જસમલસિંહ    D. એકપણ નહીં

24). સિંધુ સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ ધોળાવીરા કયા બેટમા આવેલું છે ?
A. ખાવડા બેટ              B. બેલા બેટ              C. પચ્છમ બેટ         D. ખદિર બેટ

25). સાચા વાક્યો ઓળખવો.
A. જાસૂબેન શિલ્પીને 2005માં લિમ્કા બુકમાં સ્થાન મળ્યું હતું.
B. લોથલનો સમયગાળો ઈ.સ.પૂર્વે 2450 થી 1900 સુધીનો છે.
C. વડનગરનું કિર્તિતોરણ વાઘેલા વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું છે.
A. A,B                     B. B,C                 C. A,C                 D. ત્રણેય સાચા

26). કેટલા ટકા વ્યાજના દરે રકમનું મૂલ્ય ૮ વર્ષમાં બમણું થાય ?
A. ૨૫%                    B. ૫૦%                C. ૧૨.૫%             D. ૭૦%

૨૭). રૂ. ૩૦૦૦નું ૨% લેખે ૨૧૯ દિવસનું સાદું વ્યાજ શોધો.
A.   ૩૦ રૂ.                  B. ૩૬ રૂ.               C. ૩૫ રૂ.               D. ૫૦ રૂ.

૨૮). કઈ રકમનું ૮% લેખે ૪ વર્ષમાં સાદું વ્યાજ ૪૦૦ રૂ. થાય ?
A.   ૧૪૦૦                 B. ૧૨૫૦              C. ૧૨૦૦              D. ૧૧૦૦

૨૯). કોઈ રકમ ૨૦ વર્ષમાં ૪ ગણી થાય તો વ્યાજનો દર શોધો.
A.૧૦%                   B. ૧૫%                C. ૨૦ %              D. ૨૫%

૩૦). અમુક રકમ સાદા વ્યાજે ૩ વર્ષમાં બે ગણી થાય તો કેટલા વર્ષમાં ૮ ગણી થાય ?  
        A.   ૧૨                     B. ૧૦                  C. ૨૧                 D. ૨૫
















































No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...