1). નૃત્યકલાના ક્ષેત્રમાં મહત્વની “દર્પણ” નામની સંસ્થાની
સ્થાપના કોણે કરી હતી ?
A. કુમુદિની લખિયા B.
મૃણાલિનીબહેન C. ઈલાક્ષી ઠાકોર D. સ્મિતા શાસ્ત્રી
2). ઈલાક્ષી ઠાકોરે કઈ નૃત્ય સંસ્થાની સ્થાપના કરી હતી ?
A. દર્પણ B. નૃત્ય ભારતી C. ભરતનૃત્ય
કલાંજલિ D. કદંબ
3). બૈજુ નામના ગુજરાતી સંગીતકાર કયા મુસ્લિમ બાદશાહના
સમયમાં જાણીતો સંગીતકાર હતો ?
A. અકબર B. ઔરંગઝેબ C. બહાદુરશાહ D. જહાંગીર
4). કયા યુગમાં ગુજરાતમાં શક્તિના ઉપાસના
તરીકે ભવાઈનો વિકાસ થયો હતો ?
A. મોગલ યુગ B. સોલંકી યુગ C. સલ્તનત યુગ D. વાઘેલા યુગ
5). નીચેનામાંથી કોણ શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ છે ?
A. ગૌરાંગ વ્યાસ B. નિરૂપમા શેઠ C. યશવંત પુરોહિત D. ઉપરના બધા
6). વલસાડમાં ‘કલાયતન’ નામની સંગીત સંસ્થા કોણે સ્થાપી હતી ?
A. રસીકલાલ અંધારિયા B. ભીખુભાઈ
ભાવસાર C. વિનાયક વોરા D. રતિકુમાર વ્યાસ
7). ગઝલ ગાયક મનહર ઉધાસનો જન્મ ક્યાં થયો હતો ?
A. સાવરકુંડલા B. વલસાડ C. સુરત D. ભાવનગર
8). ‘તારી વાંકી રે
પાઘલડીનું ફૂમતું રે....’ ગીતના સંગીતકાર કોણ છે ?
A. નિરૂપમા શેઠ B. દિલિપ ધોળકિયા C. અવિનાશ વ્યાસ D. આશિત દેસાઈ
9). નંદન મહેતાનું નામ કયા વાદ્યના નિષ્ણાંત કલાકાર છે ?
A. સિતાર B. વાયોલિન C. તબલાં D.
હાર્મોનિયમ
10). જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી આનંદજી ક્યાના વતની
હતા ?
A. માંડવી B. જુનાગઢ C. બરોડા D. ડભોઈ
11). ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનની સ્થાપના
ક્યારે કરવામાં આવી ?
A. 1998 B. 2002 C. 2006 D. 2000
12). કયા સંગીતકારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ
પદે સેવાઓ બજાવી હતી ?
A. દીનાનાથ ઉપાધ્યાય B. આદિત્યરામ વ્યાસ C. મુકુંદ ત્રિવેદી D. અતુલ દેસાઈ
13). કયું સંગીત દેવમંદિરોમાં સચવાયેલું છે ?
A. લોકસંગીત B. શાસ્ત્રીય સંગીત C. હવેલી સંગીત D. સુગમ સંગીત
14). ડાંગના આદિવાસીઓ કયા તહેવારને ‘શિમગો’ તરીકે ઓળખાવે
છે ?
A. હોળી B. દિવાળી C. દશેરા D. અખાત્રીજ
15). ગણેશ ચતુર્થીનો તહેવાર ક્યારે આવે છે ?
A. ભાદરવા સુદ ચોથ B. ભાદરવા વદ ચોથ C. શ્રાવણ વદ ચોથ D. અષાઢ વદ ચોથ
A. ભાદરવા સુદ ચોથ B. ભાદરવા વદ ચોથ C. શ્રાવણ વદ ચોથ D. અષાઢ વદ ચોથ
16). કયા દિવસે ક્ષત્રિયો શસ્ત્રપૂજા કરે છે ?
A. દિવાળી B. વિજયાદશમી C. હોળી D.
દિવાસો
17). તાના રીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે ?
A. મોઢેરા B. વડનગર C. પાટણ D.
સિદ્ધપુર
18). વસંતોત્સવ કયા મહિનામાં યોજાય છે ?
A. જાન્યુઆરી B. એપ્રિલ C. ફેબ્રુઆરી D. માર્ચ
A. જાન્યુઆરી B. એપ્રિલ C. ફેબ્રુઆરી D. માર્ચ
19). ડાંગ દરબાર કયા મહિનામાં યોજાય છે ?
A. ચૈત્ર B. ફાગણ C. મહા D. પોષ
A. ચૈત્ર B. ફાગણ C. મહા D. પોષ
20). બીજના પાટોત્સવમાં કોની ઉપાસના કરવામાં આવે છે ?
A. શિવજી B. બ્રહ્મા C. રામદેવજી D. ભૈરવ
21). રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?
A. અંજાર B. ભચાઉ C. રાપર D. માંડવી
A. અંજાર B. ભચાઉ C. રાપર D. માંડવી
22). વરાણાનો લોકમેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. મહેસાણા B. પાટણ C.
સાબરકાંઠા D. બનાસકાંઠા
23). કયા મેળામાં પાક અને વરસાદ અંગેની આગાહી કરવામાં આવે
છે ?
A. પાલોદરનો મેળો B. કવાંટનો મેળો C. કાત્યોકનો મેળો D. શામળાજીનો મેળો
24). આમલી અગિયારસનો મેળો કયા જીલ્લામાં ભરાય
છે ?
A. મોરબી B. તાપી C. દાહોદ D.
સાબરકાંઠા
25). ઉત્કંઠેશ્વરનો મેળો ક્યારે યોજાય છે ?
A. શિવરાત્રિ B. હોળી C. વસંતપંચમી D. ઘરોઆઠમ
26). સંધિ જોડો : અનુ + એષણ
A. અનોષણ B. અનૌષણ C. અન્વેષણ D. અનેષણ
27). સંધિ છોડો : ભવન
A. ભૂ + અન B. ભો + અન C. ભુ + અન D. ભવ + અન
28). જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક
બોલાવે છે તેના અધ્યક્ષ કોણ હોય છે ?
A. રાષ્ટ્રપતિ B. ઉપરાષ્ટ્રપતિ C. સ્પીકર D. પ્રધાનમંત્રી
29). ‘કાયદાની નજરમાં સૌ સરખા’ એવું ભારતીય બંધારણના કયા
અનુચ્છેદમાં દર્શવાયું છે ?
A. અનુ. 12 B. અનુ. 14 C. અનુ. 16 D. અનુ. 18
30). રાજ્યસભાના હોદ્દાની રૂ એ અધ્યક્ષ કોણ હોય છે ?
A. રાષ્ટ્રપતિ B.
ઉપરાષ્ટ્રપતિ C. વડાપ્રધાન D. એટર્ની જનરલ
સરસ સર
ReplyDeleteસરસ સર
ReplyDelete