Wednesday, June 20, 2018

Test - 54


1). કુંતા માતાનું મંદિર ક્યાં આવેલું છે ?
A. જામનગર                    B. વલસાડ                 C. સુરત                    D. મહેસાણા

2). કયો પર્વત હિમાલયનો પુત્ર તરીકે ઓળખાય છે ?
A. કાંચનજંઘા                   B. માઉન્ટ આબુ             C. ગિરનાર                 D. ગોડવિન ઓસ્ટિન

3). સપ્તક સ્કૂલ ઑફ મ્યુઝિક ક્યાં આવેલી છે ?
A. વડોદરા                      B. સુરત                    C. અમદાવાદ              D. ગાંધીનગર

4). ગુજરાતી સાહિત્ય પરિષદનું વડુમથક ક્યાં આવેલું છે ?
A. સુરત                         B. અમદાવાદ              C. દિલ્હી                    D. ગાંધીનગર

5). મહંમદ પયગંબરનો જન્મદિવસ કયા નામે ઉજવાય છે ?
A. બકરી ઈદ                    B. ઈદ-એ-મિલાદ           C. મહોરમ                  D. રમજાન

6). વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે ?
A. ઓગષ્ટ                       B. જૂન                     C. જુલાઈ                  D. ડિસેમ્બર

7). જયભીખ્ખુ એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે ?
A. લોકકળા                      B. લલિતકલા               C. માનવકલ્યાણ           D. શિક્ષણ

8). નર્મદાષ્ટકમની રચના કોણે કરી હતી ?
A. કવિ નર્મદ                    B. કાલિદાસ                C. હરિશ્ચંદ્ર                  D. શંકરાચાર્યે

9). અમદાવાદને દુનિયાનું બજાર કોણે કહ્યું હતું ?
A. ટોલેમી                       B. અલબરૂની               C. અબુલ ફઝલ            D. જહાંગીર

10). રિખવદેવનો જૈન મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. પાલિતાણા                   B. જુનાગઢ                 C. શંખેશ્વર                  D. ભરૂચ

11). ગાયત્રીમંત્રના રચયિતા કોણ છે ?
A. સૂર્યદેવ                       B. વિશ્વામિત્ર                C. વસિષ્ઠ                  D. પરશુરામ

12). કયા શહેરની બાંધણી વખણાય છે ?
A. સુરત                         B. જામનગર               C. રાજકોટ                  D .અમરેલી

13). પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઈ હતી ?
A. અખંડ સૌભાગ્યવતી          B. કંકુ                       C. લીલુડી ધરતી           D. શેઠ સગાળશા

14). ગુજરાતમાં કયા સ્થળે શક્તિપીઠ આવેલી નથી ?
A. ચોટીલા                       B. પાવાગઢ                C. અંબાજી                  D. બહુચરાજી

15). હેમંત પછી કઈ ઋતુ આવે ?
A. વસંત                        B. શિશિર                   C. ગ્રીષ્મ                    D. ઉનાળો

16). કયું આદિવાસી નૃત્ય નથી ?
A. મેરાયો                       B. આલેણી-હાલેણી          C. ચાળો                    D. તૂર

17). ભારતના પ્રથમ નાગરિક કોને કહેવાય ?
A. રાષ્ટ્રપતિ                     B. વડાપ્રધાન              C. મુખ્ય ન્યાયમૂર્તિ         D. A,B,C ત્રણેય

18). કોઈપણ રાજ્યના રાજયપાલ બનવા માટેની લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી છે ?
A. 35                           B. 25                       C. 30                      D. વયમર્યાદા નથી

19). રાજ્યસભાના સભ્ય કેટલા સમયગાળા માટે પસંદ થાય છે ?
A. 4 વર્ષ                        B. 5 વર્ષ                   C. 6 વર્ષ                   D. આમાંથી એકપણ નહીં

20). ભારતમાં રાજ્યસભાની રચના પ્રથમ ક્યારે કરાઇ હતી ?
A. 1949                         B. 1950                    C. 1947                    D. 1952

21). ચૂંટણીપંચનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે છે ?
A. 324                          B. 343                     C. 352                     D. 356

22). ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?
A. ૨૬ જાન્યુ. ૧૯૫૦            B. ૨૬ જાન્યુ. ૧૯૪૭        C. ૧૫ ઓગષ્ટ,૧૯૪૭      D. ૮ ઓગષ્ટ, ૧૯૪૨

23). બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની પાસે છે ?
A. સંસદ                         B. સર્વોચ્ચ અદાલત        C. બંધારણ સમિતિ         D. રાષ્ટ્રપતિ

24). રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઈ છે ?
A. 12%                         B. 18%                    C. 25%                    D. 32%

25). જો રાજયપાલ અવસાન પામે તો કાર્યકારી રાજયપાલ કોણ બને ?
A. રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ                      B. રાજ્યના મુખ્યમંત્રી              
C. રાજ્યના વિધાનસભા અધ્યક્ષ                            D. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ

26). 1977માં શ્રી મોરારજીભાઈ દેસાઈના પ્રધાનમંડળમાં અટલ બિહારી વાજપેયી કયો હોદ્દો ધરાવતા હતા ?
A. ગૃહપ્રધાન                    B. વિદેશપ્રધાન            C. મુખ્ય ન્યાયાધીશ        D. વિધાનસભાના અધ્યક્ષ

27). નીચેનાંમાંથી કયા રાજ્યને વિશેષ દરજ્જો પ્રાપ્ત થયેલ છે ?
A. આસામ                      B. નાગાલેન્ડ               C. હિમાચલ પ્રદેશ          D. ઝારખંડ

28). બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે ?
A. રાજસ્થાન                    B. પશ્ચિમ બંગાળ           C. તેલંગાણા               D. ઓડિશા

29). લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે ?
A. 11                  B. 182                     C. 26                      D. 37

30). લક્ષદીપ કઈ હાઇકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ?
A. મુંબઈ               B. કેરળ                    C. મદ્રાસ                   D. દિલ્હી

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...