1). કુંતા માતાનું મંદિર ક્યાં આવેલું છે ?
A. જામનગર B. વલસાડ C. સુરત D. મહેસાણા
2). કયો પર્વત હિમાલયનો પુત્ર તરીકે ઓળખાય છે ?
A. કાંચનજંઘા B.
માઉન્ટ આબુ C. ગિરનાર D. ગોડવિન
ઓસ્ટિન
3). સપ્તક
સ્કૂલ ઑફ મ્યુઝિક ક્યાં આવેલી છે ?
A. વડોદરા B. સુરત C. અમદાવાદ D. ગાંધીનગર
4). ગુજરાતી સાહિત્ય પરિષદનું વડુમથક ક્યાં આવેલું છે ?
A. સુરત B. અમદાવાદ C. દિલ્હી D. ગાંધીનગર
5). મહંમદ પયગંબરનો જન્મદિવસ કયા નામે ઉજવાય છે ?
A. બકરી ઈદ B. ઈદ-એ-મિલાદ C. મહોરમ D. રમજાન
6). વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે ?
A. ઓગષ્ટ B. જૂન C. જુલાઈ D.
ડિસેમ્બર
7). જયભીખ્ખુ એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે ?
A. લોકકળા B. લલિતકલા C. માનવકલ્યાણ D.
શિક્ષણ
8). ‘નર્મદાષ્ટકમ’ની રચના કોણે કરી હતી ?
A. કવિ નર્મદ B. કાલિદાસ C.
હરિશ્ચંદ્ર D. શંકરાચાર્યે
9). અમદાવાદને ‘દુનિયાનું બજાર’ કોણે કહ્યું હતું ?
A. ટોલેમી B. અલબરૂની C. અબુલ ફઝલ D. જહાંગીર
10). રિખવદેવનો જૈન મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. પાલિતાણા B. જુનાગઢ C. શંખેશ્વર D. ભરૂચ
11). ગાયત્રીમંત્રના રચયિતા કોણ છે ?
A. સૂર્યદેવ B. વિશ્વામિત્ર C. વસિષ્ઠ D. પરશુરામ
A. સૂર્યદેવ B. વિશ્વામિત્ર C. વસિષ્ઠ D. પરશુરામ
12). કયા શહેરની બાંધણી વખણાય છે ?
A. સુરત B. જામનગર C. રાજકોટ D .અમરેલી
13). પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઈ હતી ?
A. અખંડ સૌભાગ્યવતી B. કંકુ C. લીલુડી ધરતી D. શેઠ સગાળશા
14). ગુજરાતમાં કયા સ્થળે શક્તિપીઠ આવેલી નથી ?
A. ચોટીલા B. પાવાગઢ C. અંબાજી D. બહુચરાજી
15). હેમંત પછી કઈ ઋતુ આવે ?
A. વસંત B. શિશિર C.
ગ્રીષ્મ D. ઉનાળો
16). કયું આદિવાસી નૃત્ય નથી ?
A. મેરાયો B. આલેણી-હાલેણી C. ચાળો D. તૂર
17). ભારતના પ્રથમ નાગરિક કોને કહેવાય ?
A. રાષ્ટ્રપતિ B. વડાપ્રધાન C. મુખ્ય ન્યાયમૂર્તિ D. A,B,C ત્રણેય
18). કોઈપણ રાજ્યના રાજયપાલ બનવા માટેની લઘુત્તમ ઉંમર
મર્યાદા કેટલી છે ?
A. 35 B. 25 C. 30 D. વયમર્યાદા નથી
19). રાજ્યસભાના સભ્ય કેટલા સમયગાળા માટે
પસંદ થાય છે ?
A. 4 વર્ષ B. 5 વર્ષ C. 6 વર્ષ D.
આમાંથી એકપણ નહીં
20). ભારતમાં રાજ્યસભાની રચના પ્રથમ ક્યારે કરાઇ હતી ?
A. 1949 B. 1950 C. 1947 D. 1952
21). ચૂંટણીપંચનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં
જોવા મળે છે ?
A. 324 B. 343 C. 352 D. 356
A. 324 B. 343 C. 352 D. 356
22). ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?
A. ૨૬ જાન્યુ. ૧૯૫૦ B. ૨૬ જાન્યુ. ૧૯૪૭ C. ૧૫ ઓગષ્ટ,૧૯૪૭ D. ૮ ઓગષ્ટ, ૧૯૪૨
23). બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની પાસે છે ?
A. સંસદ B. સર્વોચ્ચ અદાલત C. બંધારણ સમિતિ D. રાષ્ટ્રપતિ
24). રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઈ છે
?
A. 12% B. 18% C. 25% D. 32%
25). જો રાજયપાલ અવસાન પામે તો કાર્યકારી રાજયપાલ કોણ બને ?
A. રાજ્યની હાઈકોર્ટના મુખ્ય
ન્યાયમુર્તિ B. રાજ્યના મુખ્યમંત્રી
C. રાજ્યના વિધાનસભા અધ્યક્ષ D. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ
26). 1977માં શ્રી મોરારજીભાઈ દેસાઈના પ્રધાનમંડળમાં અટલ
બિહારી વાજપેયી કયો હોદ્દો ધરાવતા હતા ?
A. ગૃહપ્રધાન B.
વિદેશપ્રધાન C. મુખ્ય ન્યાયાધીશ D. વિધાનસભાના અધ્યક્ષ
27). નીચેનાંમાંથી કયા રાજ્યને વિશેષ દરજ્જો પ્રાપ્ત થયેલ
છે ?
A. આસામ B. નાગાલેન્ડ C. હિમાચલ પ્રદેશ D. ઝારખંડ
28). બંધારણ અંતર્ગત દ્વિગૃહી
વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે ?
A. રાજસ્થાન B.
પશ્ચિમ બંગાળ C. તેલંગાણા D. ઓડિશા
29). લોકસભામાં ગુજરાતનું
પ્રતિનિધિત્વ કેટલું છે ?
A. 11 B. 182 C. 26 D. 37
30). લક્ષદીપ કઈ હાઇકોર્ટના
કાર્યક્ષેત્રમાં આવે છે ?
A. મુંબઈ B. કેરળ C.
મદ્રાસ D. દિલ્હી
No comments:
Post a Comment