Thursday, June 21, 2018

Test - 55


1). નૃત્યકલાના ક્ષેત્રમાં મહત્વની “દર્પણ” નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?
A. કુમુદિની લખિયા              B. મૃણાલિનીબહેન         C. ઈલાક્ષી ઠાકોર           D. સ્મિતા શાસ્ત્રી

2). ઈલાક્ષી ઠાકોરે કઈ નૃત્ય સંસ્થાની સ્થાપના કરી હતી ?
A. દર્પણ                         B. નૃત્ય ભારતી             C. ભરતનૃત્ય કલાંજલિ     D. કદંબ

3). બૈજુ નામના ગુજરાતી સંગીતકાર કયા મુસ્લિમ બાદશાહના સમયમાં જાણીતો સંગીતકાર હતો ?
A. અકબર                       B. ઔરંગઝેબ               C. બહાદુરશાહ              D. જહાંગીર

4). કયા યુગમાં ગુજરાતમાં શક્તિના ઉપાસના તરીકે ભવાઈનો વિકાસ થયો હતો ?
A. મોગલ યુગ                  B. સોલંકી યુગ              C. સલ્તનત યુગ           D. વાઘેલા યુગ

5). નીચેનામાંથી કોણ શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ છે ?
A. ગૌરાંગ વ્યાસ                B. નિરૂપમા શેઠ            C. યશવંત પુરોહિત        D. ઉપરના બધા

6). વલસાડમાં કલાયતન નામની સંગીત સંસ્થા કોણે સ્થાપી હતી ?
A. રસીકલાલ અંધારિયા         B. ભીખુભાઈ ભાવસાર      C. વિનાયક વોરા           D. રતિકુમાર વ્યાસ

7). ગઝલ ગાયક મનહર ઉધાસનો જન્મ ક્યાં થયો હતો ?
A. સાવરકુંડલા                  B. વલસાડ                 C. સુરત                    D. ભાવનગર

8). તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે.... ગીતના સંગીતકાર કોણ છે ?
A. નિરૂપમા શેઠ                 B. દિલિપ ધોળકિયા        C. અવિનાશ વ્યાસ         D. આશિત દેસાઈ

9). નંદન મહેતાનું નામ કયા વાદ્યના નિષ્ણાંત કલાકાર છે ?
A. સિતાર                       B. વાયોલિન               C. તબલાં                  D. હાર્મોનિયમ

10). જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી આનંદજી ક્યાના વતની હતા ?
A. માંડવી                       B. જુનાગઢ                 C. બરોડા                   D. ડભોઈ

11). ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
A. 1998                         B. 2002                    C. 2006                    D. 2000

12). કયા સંગીતકારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે સેવાઓ બજાવી હતી ?
A. દીનાનાથ ઉપાધ્યાય         B. આદિત્યરામ વ્યાસ      C. મુકુંદ ત્રિવેદી            D. અતુલ દેસાઈ

13). કયું સંગીત દેવમંદિરોમાં સચવાયેલું છે ?
A. લોકસંગીત                   B. શાસ્ત્રીય સંગીત                   C. હવેલી સંગીત           D. સુગમ સંગીત

14). ડાંગના આદિવાસીઓ કયા તહેવારને શિમગો તરીકે ઓળખાવે છે ?
A. હોળી                         B. દિવાળી                  C. દશેરા                             D. અખાત્રીજ
15). ગણેશ ચતુર્થીનો તહેવાર ક્યારે આવે છે ?
A. ભાદરવા સુદ ચોથ            B. ભાદરવા વદ ચોથ       C. શ્રાવણ વદ ચોથ        D. અષાઢ વદ ચોથ

16). કયા દિવસે ક્ષત્રિયો શસ્ત્રપૂજા કરે છે ?
A. દિવાળી                      B. વિજયાદશમી            C. હોળી                    D. દિવાસો

17). તાના રીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે ?
A. મોઢેરા                        B. વડનગર                C. પાટણ                   D. સિદ્ધપુર

18). વસંતોત્સવ કયા મહિનામાં યોજાય છે ?
A. જાન્યુઆરી          B. એપ્રિલ                  C. ફેબ્રુઆરી                 D. માર્ચ

19). ડાંગ દરબાર કયા મહિનામાં યોજાય છે ?
A. ચૈત્ર                          B. ફાગણ                   C. મહા            D. પોષ

20). બીજના પાટોત્સવમાં કોની ઉપાસના કરવામાં આવે છે ?
A. શિવજી                       B. બ્રહ્મા                     C. રામદેવજી               D. ભૈરવ

21). રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?
A. અંજાર                        B. ભચાઉ                   C. રાપર                    D. માંડવી

22). વરાણાનો લોકમેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. મહેસાણા                     B. પાટણ                   C. સાબરકાંઠા               D. બનાસકાંઠા

23). કયા મેળામાં પાક અને વરસાદ અંગેની આગાહી કરવામાં આવે છે ?
A. પાલોદરનો મેળો              B. કવાંટનો મેળો         C. કાત્યોકનો મેળો         D. શામળાજીનો મેળો

24). આમલી અગિયારસનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. મોરબી                       B. તાપી                    C. દાહોદ                   D. સાબરકાંઠા

25). ઉત્કંઠેશ્વરનો મેળો ક્યારે યોજાય છે ?
A. શિવરાત્રિ                     B. હોળી                     C. વસંતપંચમી            D. ઘરોઆઠમ

26). સંધિ જોડો : અનુ + એષણ
A. અનોષણ                     B. અનૌષણ                C. અન્વેષણ                D. અનેષણ

27). સંધિ છોડો : ભવન
A. ભૂ + અન                    B. ભો + અન               C. ભુ + અન               D. ભવ + અન

28). જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે તેના અધ્યક્ષ કોણ હોય છે ?
A. રાષ્ટ્રપતિ                     B. ઉપરાષ્ટ્રપતિ             C. સ્પીકર                   D. પ્રધાનમંત્રી

29). કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શવાયું છે ?
A. અનુ. 12                     B. અનુ. 14                C. અનુ. 16                D. અનુ. 18

30). રાજ્યસભાના હોદ્દાની રૂ એ અધ્યક્ષ કોણ હોય છે ?
A. રાષ્ટ્રપતિ                     B. ઉપરાષ્ટ્રપતિ             C. વડાપ્રધાન            D. એટર્ની જનરલ

2 comments:

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...