1).નર્મદાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
A. રેવા B. આજીવન કુંવારી નદી C. મેઘના D. A અને B બંને
A. રેવા B. આજીવન કુંવારી નદી C. મેઘના D. A અને B બંને
2). એક્વાસીટી વોટર પાર્ક ક્યાં આવેલો છે ?
A. કામરેજ B. સુરત C. સરથાણા D. વલસાડ
3). વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે ?
A. વડોદરા B. કચ્છ C.ભુજ D. માંડવી
4). છડી ઉત્સવ કયા જીલ્લામાં ભરાય છે ?
A. વડોદરા B. ભરુચ C. સુરત D. જુનાગઢ
5). સૌરાષ્ટ્રની કઈ જાતિ મોતીકામ માટે જાણીતી છે ?
A. કણબી B. મોચી C. દરજી D. કાઠી
6). માણેકઠારી પુનમનો મેળો ક્યાં ભરાય છે ?
A. જુનાગઢ B. ડાકોર C. ભરૂચ D.
દ્વારકા
7). આઝમ સરાઈ ક્યાં આવેલી છે ?
A. સુરત B. અમદાવાદ C. વડોદરા D. જુનાગઢ
8). વડનગરનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?
A. સિદ્ધરાજ જયસિંહ B.
કુમારપાળે C. વિસલદેવ D. મહંમદ બેગડો
9). ઘેલા
સોમનાથ તરીકે ઓળખાતા ભગવાન શંકરનું મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
A. ગીર સોમનાથ B. જુનાગઢ C. દ્વારકા D. રાજકોટ
10). ગુજરાતનાં કયા સ્થળેથી બુદ્ધના અસ્થિ
મળી આવ્યા છે ?
A. વેરાવળ B. દેવની મોરી C. વલસાડ D. દ્વારકા
11). ચાંપાનેર ફેસ્ટિવલ કયા મહિનામાં યોજાય છે ?
A. જાન્યુઆરી B. માર્ચ C.
ડિસેમ્બર D. નવેમ્બર
12). કયું સ્થળ લકુલીશની જન્મભૂમિ તરીકે ઓળખાય છે ?
A. અમદાવાદ B. વડોદરા C. ખેડા D. ભરૂચ
13). ગુજરાતમાં સૌથી મોટો ઘૂમ્મટ ક્યાં આવેલો છે ?
A. વડોદરા B. અમદાવાદ C. જુનાગઢ D. સાબરકાંઠા
14).દૂધરેજનું વડવાળા મંદિર કયા જીલ્લામાં
આવેલું છે ?
A. વડોદરા B. અમદાવાદ C. સુરેન્દ્રનગર D. રાજકોટ
15). નાગરિકતાનો ખ્યાલ ભારતીય બંધારણમાં ક્યાંથી લેવાયો છે ?
A. અમેરિકા B. ઓસ્ટ્રેલિયા C. કેનેડા D. બ્રિટન
16). Mandamus
(મેન્ડેમસ)ને ગુજરાતીમાં શું કહે છે ?
A.પ્રતિષેધ B. પરમાદેશ C.
ઉત્પ્રેષણ D. અધિકાર પૃચ્છા
17). કયા અનુચ્છેદ મુજબ બાળમજૂરી પર પ્રતિબંધ છે ?
A. અનુ. 21 B. અનુ. 22 C. અનુ. 19 D. અનુ. 24
18). કયો મૂળભૂત અધિકાર માત્ર યુદ્ધ કે બાહ્ય
આક્રમણ જેવી પરિસ્થિતીમા જ સ્થગિત રાખી શકાય ?
A. અનુ. 21 B. અનુ. 19 C. અનુ.32 D. અનુ. 25
19). બિહારના ગાંધી તરીકે કોણ ઓળખાય છે ?
A. નિતિશકુમાર B. લાલુપ્રસાદ યાદવ C. ડૉ. રાજેન્દ્રપ્રસાદ D. ડૉ. જીવરાજ મહેતા
A. નિતિશકુમાર B. લાલુપ્રસાદ યાદવ C. ડૉ. રાજેન્દ્રપ્રસાદ D. ડૉ. જીવરાજ મહેતા
20). એકમાત્ર એવા રાષ્ટ્રપતિ જે બિનહરીફ ચૂંટાયા હોય ?
A. વી.વી.ગીરી B. જ્ઞાની ઝૈલસિંહ C. પ્રતિભા પાટીલ D. નીલમ સંજીવ રેડ્ડી
21).ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના વિવાદનો ઉકેલ
કોણ લાવે છે ?
A. રાષ્ટ્રપતિ B. એટર્ની જનરલ C. સુપ્રીમ કોર્ટ D.
સંસદ
22). રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ
કેટલા સમય સુધી રાષ્ટ્રપતિનું પદ સંભાળશે ?
A. 30 દિવસ B. 2 મહિના C. 4 માસ D. 6 મહિના
23). વડાપ્રધાનનો કાર્યકાળ જણાવો.
A. 5 વર્ષ B. 6 વર્ષ
A. 5 વર્ષ B. 6 વર્ષ
C. રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી D. લોકસભામા બહુમત હોય ત્યાં સુધી
24). જવાહરલાલ નહેરૂનું સમાધિ સ્થળ ‘શાંતિવન’ કઈ નદીના કિનારે આવેલું છે ?
A. ગંગા B. યમુના C.
સરસ્વતી D. ગોદાવરી
25). મોરારજી દેસાઈનું સમાધિ સ્થળ ‘અભયઘાટ’ ક્યાં આવેલું
છે ?
A. અમદાવાદ B. દિલ્હી C. વારાણસી D. જયપુર
26). રાજીવ ગાંધીનું પુરુ નામ જણાવો.
A. રાજીવ સંજય ગાંધી B. રાજીવ નરેશ ગાંધી C. રાજીવ સંજીવ ગાંધી D. રાજીવ ફિરોજ ગાંધી
27). લોર્ડ ઇરવીને કયા વર્ષમાં સંસદનું ઉદઘાટન કર્યું હતું ?
A. ઈ.સ.1923 B. ઈ.સ.1947 C. ઈ.સ.1927 D.
ઈ.સ.1930
28). અખિલ ભારતીય સેવાઓનું સર્જન
કોણ કરી શકે ?
A. લોકસભા B.
રાષ્ટ્રપતિ C. લોકસભા D. રાજ્યસભા
29). લોકસભાના સભ્ય
બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે ?
A. 30 B. 25 C. 35 D. કોઈ વયમર્યાદા નથી
30). લોકસભાના અધ્યક્ષના પગાર અને
ભથ્થા કોણ નક્કી કરે છે ?
A. રાષ્ટ્રપતિ B. વડાપ્રધાન C.
ઉપરાષ્ટ્રપતિ D. સંસદ
No comments:
Post a Comment