1).મીમાંસાદર્શન એ કોનું ષડ્દર્શન છે ?
A. કપિલ B. ગૌતમ C. જૈમિની D.
બાદરાયણ
2). સપ્તર્ષિ ઋષિઓમાં નીચેનામાંથી કયા ઋષિનો સમાવેશ નથી થતો ?
A. દુર્વાસા B. ભારદ્વાજ C. વસિષ્ઠ D. અત્રિ
3). કયા ભક્ત કવિ ‘સધાને અવતાર’ તરીકે ઓળખાય છે ?
A. ત્રિકમ સાહેબ B. ખીમ સાહેબ C. દાસી જીવણ D. ભાણ સાહેબ
4). ‘માં બાપને ભૂલશો નહીં’
ના રચયિતા પુનિત મહારાજનો જન્મ ક્યાં થયો હતો ?
A. પોરબંદર B. જુનાગઢ C.
સુરેન્દ્રનગર D. જામનગર
5). કુમુદિની લખિયાનું નામ કયા નૃત્ય ક્ષેત્રે જાણીતું છે ?
A. ભરતનાટ્યમ B. કથક C. ઓડીસી D. મણિપુરી
6). જગત મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
A. ચિત્રકળા B. પત્રકારત્વ C. સિનેમાજગત D. ફોટોગ્રાફી
7). ગુજરાતમાં નાથ સંપ્રદાયનો મઠ કયા જીલ્લામાં આવેલો છે ?
A. પોરબંદર B. કચ્છ C.
વલસાડ D. નવસારી
8). ગુજરાતમાં પ્રથમ નૃત્યશાળા ક્યા સ્થપાઈ હતી ?
A. વડોદરા B. અમદાવાદ C. કચ્છ D. સુરત
9). ખાન મસ્જિદ ક્યા આવેલી છે ?
A. ચાંપાનેર B. ધોળકા C. પાટણ D.
વિરમગામ
10). દર્શના ઝવેરીનું નામ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે ?
A. ઓડીસી B. કથક C. ભરતનાટયમ D. મણિપુરી
11). ગુજરાત સ્ટેટ ટુરિઝમ કોર્પોરેશનની સ્થાપના ક્યારે કરવામાં
આવી હતી ?
A. 1973 B. 1975 C. 1976 D. 1990
12). તણછાઇની વિશિષ્ટ કળા કયા શહેર સાથે સંકળાયેલ છે ?
A. ભરૂચ B. સુરત C. ખેડા D. નવસારી
13). બૈજુ બાવરાનું વતન કયું સ્થળ છે ?
A. વડનગર B. જુનાગઢ C. દ્વારિકા D. ચાંપાનેર
14). તારણગઢનો કિલ્લો કયા જીલ્લામાં આવેલો છે ?
A.જુનાગઢ B. મહેસાણા C. નવસારી D. વડોદરા
15). કનુ દેસાઈનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
A. પત્રકારત્વ B. નાટ્યકલા C. ચિત્રકળા D. સ્થાપત્ય
16). ‘થોડાં આંસુ, થોડાં ફૂલ’ કોની આત્મકથા છે ?
A. પન્નાલાલ પટેલ B. નર્મદ C. રવિશંકર રાવળ D.જયશંકર સુંદરી
17). ગુજરાતનાં કયા સ્થળે પતંગ દશેરાના દિવસે ઉડાડાય છે ?
A. વિરમગામ B. સોમનાથ C. સિદ્ધપુર D.
ચાંપાનેર
18). પર્યુષણ કયા ધર્મના લોકોનો તહેવાર છે ?
A. બૌદ્ધ B. જૈન C. પારસી D. મુસ્લિમ
19). ઉત્તરાર્ધ મહોત્સવ ક્યા યોજાય છે ?
A. વડનગર B. મોઢેરા C.
વડોદરા D. પાટણ
20). નવ સિંહોને પાણી પીતા તસવીરમાં ઝડપનાર પ્રાણીવિદ કોણ છે ?
A. રૂબીન ડેવિડ B. સુલેમાન પટેલ C. કનુભાઈ દેસાઈ D. હોમાઈ
વ્યારાવાળા
21). ભારતીય બંધારણ બનાવવામાં કુલ કેટલો સમય લાગ્યો હતો ?
A. 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ B. 2 વર્ષ,18 મહિના, 11 દિવસ
C. 2 વર્ષ, 17 મહિના, 18 દિવસ D. 2 વર્ષ,12 મહિના, 18 દિવસ
22). ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ કયા દેશમાંથી
લેવામાં આવ્યો છે ?
A. આર્યલેન્ડ B. અમેરિકા C. ઓસ્ટ્રેલીયા D. બ્રિટન
23). બંધારણના વાલી
તરીકે કોણ ઓળખાય છે ?
A. રાષ્ટ્રપતિ B. સુપ્રીમ કોર્ટ C. ભારતીય સંઘ D. વડાપ્રધાન
24). રાષ્ટ્રગીત સૌપ્રથમ
1896ના કોંગ્રેસનાં કલકત્તા અધિવેશનમાં ગવાયું હતું તે અધિવેશનના અધ્યક્ષ કોણ હતા?
A. સુભાષચંદ્ર બોઝ B. પંડિત બિશન
નારાયણ ધર C. રહિમતુલ્લા સયાની D. જવાહરલાલ નહેરુ
25). બંધારણના પ્રારંભ સમયે
માન્યતાપ્રાપ્ત ભાષાઓની સંખ્યા કેટલી હતી ?
A. 22 B. 14 C. 15 D. 16
A. 22 B. 14 C. 15 D. 16
26). સાંસદ સભ્યોને કયા અનુચ્છેદ
અંતર્ગત વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે ?
A. અનુ. 107 B. અનુ. 105 C. અનુ. 108 D. અનુ. 109
27). જીવન જીવવાની સ્વતંત્રતા કયા
અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે ?
A. અનુ. 21 B. અનુ. 24 C. અનુ. 16 D. અનુ. 17
28). કાયદાઓ દ્વારા મૂળભૂત અધિકારો ઉપર નિયંત્રણ લાવવાની સત્તા
કોને સોંપાઈ છે ?
A. રાષ્ટ્રપતિ B. સુપ્રીમ કોર્ટ C. સંસદ D. એટર્ની જનરલ
29). રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ શપથ ગ્રહણ કરે છે ?
A. અનુ. 61 B. અનુ. 53 C. અનુ. 54 D. અનુ. 60
30). રાષ્ટ્રપતિને કયા અનુચ્છેદ મુજબ વટહુકમ બહાર પાડવાની સત્તા
મળેલી છે ?
A. અનુ. 108 B. અનુ. 213 C. અનુ. 123 D. અનુ. 143
No comments:
Post a Comment