Saturday, June 2, 2018

Test - 39


      1. કયા સન્નારીને અંગ્રેજ સરકારે કેસરે હિન્દનો 
       ખિતાબ આપ્યો હતો ?
              ®    વિદ્યાગૌરી નીલકંઠ

2. ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?
              ®   સરોજિની નાયડુ

3. માર્કો પોલોએ તેના પ્રવાસ વર્ણનમાં ગુજરાતનાં કયા તીર્થસ્થાનનો ઉલ્લેખ કર્યો છે ?
®   સોમનાથ

     4.દાદા હરિની વાવ કયા સુલ્તાનના શાસનકાળમાં બંધાઈ હતી ?
®   મહંમદ બેગડો

     5. વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું ?
              ®   રૂપસુંદરી

    6.ગાંધીજી કોનો કેસ લડવા માટે પ્રિટોરિયા ગયા હતા ?
             ®   શેઠ અબ્દુલ્લાનો

7. પાલિતાણા નગર કોણે વસાવ્યું હતું ?
            ®   નાગાર્જુને

8. ગુજરાતનો અંતિમ સુલ્તાન કોણ હતો
            ®   મુઝફ્ફરશાહ ત્રીજો

9. ગુજરાતમાં પંચાંગો બનાવવા પર કોણે પ્રતિબંધ મૂક્યો હતો ?
            ®   ઔરંગજેબ

10.કેન્દ્રિય ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા ?
            ®    વિઠ્ઠલભાઈ પટે

11.વઢવાણનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?
            ®   સિદ્ધરાજ જયસિંહ

12.લોથલનો પ્રાચીન ટીંબો કયા ગામની નજીક આવેલો છે ?
            ®    સરગવાળા

13.સરખેજના રોજાનું બાંધકામ કોણે પૂરું કર્યું હતું ?
            ®   મહંમદ બેગડો

14.એમ.જે.લાઈબ્રેરીનો પાયો કોણે નાખ્યો હતો
            ®   ગાંધીજી

15.ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના ક્યારે થઈ હતી ?
            ®   ..470

16.સોલંકી કાળ દરમિયાન લોકભાષા કઈ હતી ?
            ®   અપભ્રંશ

17.સિદ્ધરાજ જયસિંહની જન્મ ક્યાં થયો હતો ?
            ®   પાલનપુર

18.ગુજરાતમાં વાનરસેનાની સ્થાપના કોણે કરી હતી ?
            ®   મૃદુલા સારાભાઇ

19.તારંગાનું અજીતનાથ મંદિર કોણે બંધાવ્યું હતું ?
            ®   કુમારપાળ

20.નરસિંહ મહેતા કયા મુસ્લિમ સુલ્તાનના કાર્યકાળમાં થઈ ગયા ?
            ®  મહંમદ બેગડો

21.સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળેથી શતરંજનું બોર્ડ મળી આવ્યું છે ?
            ®   લોથ

      22.અંગ્રેજો અને ફ્રેંચોએ સુરતમાં કોઠી ક્યારે સ્થાપી હતી ?
®    અંગ્રેજો-1612 અને ફ્રેંચો-1664

      23.કર્ણદેવ સોલંકીના સમયમાં કયો કાશ્મીરી કવિ પાટણની
        મુલાકાતે આવ્યો હતો ?
              ®    બિલ્હ

24.સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?
              ®   મોરબીના રાજવી વાઘજી ઠાકોર

25.ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી ?
              ®   મીનળદેવી

26.ધોનીનો ડાબી બાજુથી 5મો છે અને જમણી બાજુથી 17મો છે તો હરોળમાં 
કુલ કેટલા વિદ્યાર્થી હશે ?
      A.22                               B. 21                                     
      C. 20                              D. 5

      27. એક હરોળમાં શાંતિલાલનો નંબર બંને બાજુથી ગણતાં 
             23મો છે તો  હરોળમાં કેટલા વિદ્યાર્થી ઊભા હશે ?
            A. 44                                B.43                                       
            C. 45                                D. 46

28. 30 વિદ્યાર્થીઓ એક હારમાં ઊભા છે નરેશનો ક્રમ ડાબી બાજુથી 12મો છે, અને વિપુલનો ક્રમ 
    જમણી બાજુથી 12મો છે તો બંને વચ્ચે કેટલા વિદ્યાર્થી ઊભા હશે ?
     A.6                            B. 7                                         
    C. 5                            D. 9

29. 40 વિદ્યાર્થીઑ એક હારમાં ઊભા છે, શાંતિલાલનો નંબર જમણી બાજુથી 27મો છે 
    અને મગનલાલનો નંબર ડાબી બાજુથી 21મો છે તો બંને વચ્ચે કેટલા વિદ્યાર્થીઑ હશે ?
     A.5                                 B. 6                                      
     C. 7                                D. 8

      30. સચિનનો નંબર ડાબી બાજુથી 77મો છે અને જમણી બાજુથી
        તેનો નંબર 33મો છે તો ટોટલ કેટલા ખેલાડીઓ હશે ?  
                   A.    109                          B. 119                                    
              C. 110                            D. 100

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...