1. કયા સન્નારીને અંગ્રેજ સરકારે ‘કેસરે હિન્દ’નો
ખિતાબ આપ્યો હતો ?
ખિતાબ આપ્યો હતો ?
®
વિદ્યાગૌરી નીલકંઠ
2. ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?
®
સરોજિની નાયડુ
3. માર્કો પોલોએ તેના પ્રવાસ વર્ણનમાં ગુજરાતનાં કયા તીર્થસ્થાનનો ઉલ્લેખ કર્યો છે ?
®
સોમનાથ
4.દાદા હરિની વાવ કયા સુલ્તાનના શાસનકાળમાં બંધાઈ હતી ?
®
મહંમદ બેગડો
5. વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું ?
®
રૂપસુંદરી
6.ગાંધીજી કોનો કેસ લડવા માટે પ્રિટોરિયા ગયા હતા ?
®
શેઠ અબ્દુલ્લાનો
7. પાલિતાણા નગર કોણે વસાવ્યું હતું ?
®
નાગાર્જુને
8. ગુજરાતનો અંતિમ સુલ્તાન કોણ હતો ?
®
મુઝફ્ફરશાહ ત્રીજો
9. ગુજરાતમાં પંચાંગો બનાવવા પર કોણે પ્રતિબંધ મૂક્યો હતો ?
®
ઔરંગજેબ
10.કેન્દ્રિય ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા ?
®
વિઠ્ઠલભાઈ પટેલ
11.વઢવાણનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?
®
સિદ્ધરાજ જયસિંહ
12.લોથલનો પ્રાચીન ટીંબો કયા ગામની નજીક આવેલો છે ?
®
સરગવાળા
13.સરખેજના રોજાનું બાંધકામ કોણે પૂરું કર્યું હતું ?
®
મહંમદ બેગડો
14.એમ.જે.લાઈબ્રેરીનો પાયો કોણે નાખ્યો હતો ?
®
ગાંધીજી
15.ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના ક્યારે થઈ હતી ?
®
ઈ.સ.470
16.સોલંકી કાળ દરમિયાન લોકભાષા કઈ હતી ?
®
અપભ્રંશ
17.સિદ્ધરાજ જયસિંહની જન્મ ક્યાં થયો હતો ?
®
પાલનપુર
18.ગુજરાતમાં વાનરસેનાની સ્થાપના કોણે કરી હતી ?
®
મૃદુલા સારાભાઇ
19.તારંગાનું અજીતનાથ મંદિર કોણે બંધાવ્યું હતું ?
®
કુમારપાળ
20.નરસિંહ મહેતા કયા મુસ્લિમ સુલ્તાનના કાર્યકાળમાં થઈ ગયા ?
® મહંમદ બેગડો
21.સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળેથી શતરંજનું બોર્ડ મળી આવ્યું છે ?
®
લોથલ
22.અંગ્રેજો અને ફ્રેંચોએ સુરતમાં કોઠી ક્યારે સ્થાપી હતી ?
®
અંગ્રેજો-1612 અને ફ્રેંચો-1664
23.કર્ણદેવ સોલંકીના સમયમાં કયો કાશ્મીરી કવિ પાટણની
મુલાકાતે આવ્યો હતો ?
મુલાકાતે આવ્યો હતો ?
®
બિલ્હણ
24.સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?
®
મોરબીના રાજવી વાઘજી ઠાકોર
25.ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી ?
®
મીનળદેવી
26.ધોનીનો ડાબી બાજુથી 5મો છે અને જમણી બાજુથી 17મો છે તો હરોળમાં
કુલ કેટલા વિદ્યાર્થી હશે ?
કુલ કેટલા વિદ્યાર્થી હશે ?
A.22 B. 21
C. 20 D. 5
C. 20 D. 5
27. એક હરોળમાં શાંતિલાલનો નંબર બંને બાજુથી ગણતાં
23મો છે તો આ હરોળમાં કેટલા વિદ્યાર્થી ઊભા હશે ?
23મો છે તો આ હરોળમાં કેટલા વિદ્યાર્થી ઊભા હશે ?
A. 44 B.43
C. 45 D. 46
C. 45 D. 46
28. 30 વિદ્યાર્થીઓ એક હારમાં ઊભા છે નરેશનો ક્રમ ડાબી બાજુથી 12મો છે, અને વિપુલનો ક્રમ
જમણી બાજુથી 12મો છે તો બંને વચ્ચે કેટલા વિદ્યાર્થી ઊભા હશે ?
જમણી બાજુથી 12મો છે તો બંને વચ્ચે કેટલા વિદ્યાર્થી ઊભા હશે ?
A.6 B. 7
C. 5 D. 9
C. 5 D. 9
29. 40 વિદ્યાર્થીઑ એક હારમાં ઊભા છે, શાંતિલાલનો નંબર જમણી બાજુથી 27મો છે
અને મગનલાલનો નંબર ડાબી બાજુથી 21મો છે તો બંને વચ્ચે કેટલા વિદ્યાર્થીઑ હશે ?
અને મગનલાલનો નંબર ડાબી બાજુથી 21મો છે તો બંને વચ્ચે કેટલા વિદ્યાર્થીઑ હશે ?
A.5 B.
6
C. 7 D. 8
C. 7 D. 8
30. સચિનનો નંબર ડાબી બાજુથી 77મો છે અને જમણી બાજુથી
તેનો નંબર 33મો છે તો ટોટલ કેટલા ખેલાડીઓ હશે ?
તેનો નંબર 33મો છે તો ટોટલ કેટલા ખેલાડીઓ હશે ?
A. 109 B. 119
C. 110 D. 100
C. 110 D. 100
No comments:
Post a Comment