1.રુધિરભ્રમણના
શોધકનું નામ જણાવો.
®
વિલિયમ હાર્વે
2.ફેફસાના રોગોના
નામ જણાવો.
®
ન્યુમોનિયા, ક્ષય અને પ્લેગ
3.RBCનું
આયુષ્ય અને કાર્ય લખો.
®
૧૨૦ દિવસ, O2 અને Co2 નું વહન
4.રુધિરનું
શુદ્ધિકરણ શેના દ્વારા થાય છે ?
®
ફેફસા દ્વારા
5.સર્વદાતા અને
સર્વગ્રાહી બ્લડ ગૃપ જણાવો.
®
સર્વદાતા O- અને સર્વગ્રાહી
AB+
6.ગાંધીજી કોને
પોતાના રાજનૈતિક ગુરુ માનતા હતા ?
®
ગોપાલકૃષ્ણ ગોખલે
7.સ્વામી દયાનંદ
સરસ્વતીનું મૂળ નામ શું છે ?
®
મૂળશંકર
8.દાંડીકૂચના અંતે
બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કયા ગામમાંથી કરી હતી ?
®
કરાડી
9.ગાંધીજીએ
દાંડીયાત્રા કેટલા દિવસોમાં પૂરી કરી હતી ?
®
૨૪ દિવસોમાં
10.ગાંધીજી દક્ષિણ
આફ્રિકામાં કઈ પત્રિકા ચલાવતા હતા ?
®
ઇન્ડિયન ઓપિનિયન
11.ગુજરાતમાં પ્રથમ
રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું ?
®
૧૩ મે, ૧૯૭૧
12.કાવ્યાનુશાસન
કોની કૃતિ છે ?
®
હેમચંદ્રાચાર્ય
13.અમદાવાદ :
ગુજરાતનું પાટનગર પુસ્તકના લેખક કોણ છે ?
®
રત્નમણિરાવ ભીમરાવ જોટે
14.લેફ્ટેનન્ટ જનરલ
તરીકે ફરજ બજાવનાર મહારાજા રાજેન્દ્રસિંહજીનો જન્મ ક્યાં થયો હતો ?
®
જામનગર
15.નર્મદા બંધ
બાંધવાની યોજના કયા કમિશને ઘડી હતી ?
®
ખોસલા કમિશન
16.નર્મદા બંધનું
ખાતમુહૂર્ત કોણે કર્યું હતું ?
®
પંડિત જવાહરલાલ નહેરૂ
17.ગુજરાત વિધાનસભાની
પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
®
૧૮મી ઓગષ્ટ, ૧૯૬૦
18. ‘હિંદ
છોડો’ આંદોલન વખતે સુરત અને અમદાવાદ કાપડની મિલોમાં કેટલા
દિવસની હડતાળ પાડવામાં આવી હતી ?
®
૧૦૫
19. ગાંધીજીએ કોચરબ
વિસ્તારમાં આશ્રમ કોના બંગલામાં શરૂ કર્યો હતો ?
®
બેરિસ્ટર જીવણલાલ દેસાઈના બંગલામાં
20. મહાગુજરાત
આંદોલન દરમ્યાન કુલ કેટલી સમાંતર સભાઓ યોજાઇ હતી ?
®
૩
21. મહાગુજરાત
આંદોલન દરમ્યાન ઇન્દુલાલ યાજ્ઞિકે કયા સ્થળેથી પદયાત્રા કાઢી હતી ?
®
વડોદરા થી પાટણ
22. મહાગુજરાત
આંદોલન વખતે ‘જરૂર પડ્યે હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ’ – કોનું વિધાન છે ?
®
મોરારજી દેસાઈ
23. શહીદ સ્મારકનું
ઉદઘાટન કોના હાથે થયું હતું ?
®
ઇન્દુલાલ યાજ્ઞિક
24. ‘હું
ગુજરાતને હિંદુસ્તાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું. હું હિંદુસ્તાનને
ગુજરાતને માટે હોડમાં મૂકવા તૈયાર નથી’ – કોનું વિધાન છે ?
®
મોરારજી દેસાઈ
25. મહાગુજરાત જનતા
પરિષદની રચના ક્યારે કરવામાં આવી હતી ?
®
૯ નવેમ્બર, ૧૯૫૬
26. કોની આગેવાની
હેઠળ ‘મહાગુજરાત સીમા સમિતિ’ની રચના કરવામાં
આવી હતી ?
®
સર પુરુષોતમદાસ ટી.
27. પ્રથમ મહાગુજરાત
પરિષદ કોના અધ્યક્ષસ્થાને મળી હતી ?
®
હિંમતલાલ શુકલ
28. મહાગુજરાત
આંદોલનના વિરોધમાં કોણ ઉપવાસ પર ઉતર્યું હતું ?
®
મોરારજી દેસાઈ
29. ‘બંદૂકની
ગોળીઓ ઉપર નામ સરનામા લખેલા હોતા નથી. તે કોને વાગે તે કહી શકાય નહીં’- કોનું વિધાન છે ?
®
ઠાકોરભાઈ દેસાઈ
30. સ્ત્રીઓ માટે ‘પગરખાની
પરબ’ શરૂ કરનાર કોણ હતું ?
®
મોતીભાઈ અમીન
No comments:
Post a Comment