Friday, June 1, 2018

Test - 38


1.રુધિરભ્રમણના શોધકનું નામ જણાવો.
®      વિલિયમ હાર્વે

2.ફેફસાના રોગોના નામ જણાવો.
®      ન્યુમોનિયા, ક્ષય અને પ્લેગ

3.RBCનું આયુષ્ય અને કાર્ય લખો.
®      ૧૨૦ દિવસ, O2 અને Co2 નું વહન

4.રુધિરનું શુદ્ધિકરણ શેના દ્વારા થાય છે ?
®      ફેફસા દ્વારા

5.સર્વદાતા અને સર્વગ્રાહી બ્લડ ગૃપ જણાવો.
®      સર્વદાતા O- અને સર્વગ્રાહી AB+

6.ગાંધીજી કોને પોતાના રાજનૈતિક ગુરુ માનતા હતા ?
®      ગોપાલકૃષ્ણ ગોખલે

7.સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું છે ?
®      મૂળશંકર

8.દાંડીકૂચના અંતે બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કયા ગામમાંથી કરી હતી ?
®      કરાડી

9.ગાંધીજીએ દાંડીયાત્રા કેટલા દિવસોમાં પૂરી કરી હતી ?
®      ૨૪ દિવસોમાં

10.ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કઈ પત્રિકા ચલાવતા હતા ?
®      ઇન્ડિયન ઓપિનિયન

11.ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું ?
®      ૧૩ મે, ૧૯૭૧

12.કાવ્યાનુશાસન કોની કૃતિ છે ?
®      હેમચંદ્રાચાર્ય

13.અમદાવાદ : ગુજરાતનું પાટનગર પુસ્તકના લેખક કોણ છે ?
®      રત્નમણિરાવ ભીમરાવ જોટે

14.લેફ્ટેનન્ટ જનરલ તરીકે ફરજ બજાવનાર મહારાજા રાજેન્દ્રસિંહજીનો જન્મ ક્યાં થયો હતો ?
®      જામનગર

15.નર્મદા બંધ બાંધવાની યોજના કયા કમિશને ઘડી હતી ?
®      ખોસલા કમિશન

16.નર્મદા બંધનું ખાતમુહૂર્ત કોણે કર્યું હતું ?
®      પંડિત જવાહરલાલ નહેરૂ

17.ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
®      ૧૮મી ઓગષ્ટ, ૧૯૬૦

18. હિંદ છોડો આંદોલન વખતે સુરત અને અમદાવાદ કાપડની મિલોમાં કેટલા દિવસની હડતાળ પાડવામાં આવી હતી ?
®      ૧૦૫

19. ગાંધીજીએ કોચરબ વિસ્તારમાં આશ્રમ કોના બંગલામાં શરૂ કર્યો હતો ?
®      બેરિસ્ટર જીવણલાલ દેસાઈના બંગલામાં

20. મહાગુજરાત આંદોલન દરમ્યાન કુલ કેટલી સમાંતર સભાઓ યોજાઇ હતી ?
®     

21. મહાગુજરાત આંદોલન દરમ્યાન ઇન્દુલાલ યાજ્ઞિકે કયા સ્થળેથી પદયાત્રા કાઢી હતી ?
®      વડોદરા થી પાટણ

22. મહાગુજરાત આંદોલન વખતે જરૂર પડ્યે હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ – કોનું વિધાન છે ?
®      મોરારજી દેસાઈ

23. શહીદ સ્મારકનું ઉદઘાટન કોના હાથે થયું હતું ?
®      ઇન્દુલાલ યાજ્ઞિક

24. હું ગુજરાતને હિંદુસ્તાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું. હું હિંદુસ્તાનને ગુજરાતને માટે હોડમાં મૂકવા તૈયાર નથી – કોનું વિધાન છે ?
®      મોરારજી દેસાઈ

25. મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે કરવામાં આવી હતી ?
®      ૯ નવેમ્બર, ૧૯૫૬

26. કોની આગેવાની હેઠળ મહાગુજરાત સીમા સમિતિની રચના કરવામાં આવી હતી ?
®      સર પુરુષોતમદાસ ટી.

27. પ્રથમ મહાગુજરાત પરિષદ કોના અધ્યક્ષસ્થાને મળી હતી ?
®      હિંમતલાલ શુકલ

28. મહાગુજરાત આંદોલનના વિરોધમાં કોણ ઉપવાસ પર ઉતર્યું હતું ?
®      મોરારજી દેસાઈ

29. બંદૂકની ગોળીઓ ઉપર નામ સરનામા લખેલા હોતા નથી. તે કોને વાગે તે કહી શકાય નહીં’- કોનું વિધાન છે ?
®      ઠાકોરભાઈ દેસાઈ

30. સ્ત્રીઓ માટે પગરખાની પરબ શરૂ કરનાર કોણ હતું ?
®      મોતીભાઈ અમીન

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...