1.વાઘેલા વંશના પતન
માટે કોણ જવાબદાર હતું ?
®
માધવ મંત્રી
2.ગુજરાતમાં
સ્વતંત્ર મુસ્લિમ સત્તાની સ્થાપના કોણે કરી હતી ?
®
અહમદશાહે
3. મહેમદાવાદનો
ચાંદા સૂરજનો મહેલ કોણે બંધાવ્યો હતો ?
®
મહમુદ બેગડો
4. ગિરનાર સાથે કયા
જૈન તીર્થંકરનું નામ સંકળાયેલું છે ?
®
ઋષભદેવ
5. મહંમદ ઘોરીએ
ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો ?
®
મૂળરાજ બીજો
6. અલાઉદ્દીન ખીલજીએ
કોના શાસન દરમ્યાન ગુજરાત પર આક્રમણ કર્યું ?
®
કર્ણદેવ વાઘેલા (કરણઘેલો)
7. મોતી મસ્જિદ કોણે
બંધાવી હતી ?
®
મહંમદ બેગડો
8. સલ્તનતનું
ગુજરાતનું સૌથી મોટું સમૃદ્ધ કયું હતું ?
®
ખંભાત
9. સૌ પ્રથમ રાશિ
અને નક્ષત્રવાળા સિક્કાઓ કોણે બહાર પાડ્યા હતા ?
®
જહાંગીર
10. ગુજરાતમાં પ્રથમ
રાષ્ટ્રપતિ શાસન લદાયું તે સમયે રાજયપાલ તરીકે કોણ હતું ?
®
શ્રીમન્નનારાયણ
11. આરઝી હકૂમતનું
નેતૃત્વ કોણ કરતું હતું ?
®
રતુભાઈ અદાણી
12. મહાત્મા ગાંધીના
નેતૃત્વમાં સૌ પ્રથમ ખેડૂત આંદોલન ક્યાં થયું હતું ?
®
ખેડા
13. લોકસભાના પ્રથમ
સ્પીકર કોણ હતા ?
®
ગણેશ વાસુદેવ માવલંકર
14. મહંમદ બેગડાની
રાજધાની કઈ હતી ?
®
ચાંપાનેર
15. કર્ણાવતી નગર
કોણે બંધાવ્યું હતું ?
®
કર્ણદેવ સોલંકી
16. અંગ્રેજોએ કોના
સમયમાં સુરતમાં વેપારી કોઠી સ્થાપી હતી ?
®
જહાંગીર
17. ગુજરાતનો પ્રથમ
મુઘલ સૂબેદાર કોણ હતો ?
®
મિર્ઝા અઝીઝ કોકા
18. ગાંધીજીએ પોતાના
જીવનકાળ દરમ્યાન કુલ કેટલો સમય જેલમાં વિતાવ્યો હતો ?
®
૧૧ વર્ષ અને ૨૯ દિવસ
19. જ્યોતિસંઘની
સ્થાપના કોણે કરી હતી ?
®
મૃદુલા સારાભાઇ
20. માનવ ધર્મસભાની
સ્થાપના કોણે કરી હતી ?
®
દુર્ગારામ મહેતા
21. ‘મરદ
માથું આપે નાક નહીં’ કોનું વિધાન છે ?
®
ડૉ. ચંદુભાઈ દેસાઈ
22. મહેમુદ ‘બેગડો’ ઉપનામ મળવા પાછળ તેના કયા વિજયોની યાદ રહેલ છે ?
®
જુનાગઢ અને પાવાગઢ વિજય
23. ઈ.સ.૧૫૧૬માં
પારસીઓ ગુજરાતનાં કયા શહેરમાં આતશ બહેરામ લઈ આવ્યા હતા ?
®
નવસારી
24. ગુજરાતભરમાં સૌ
પ્રથમ વાર ‘વંદે માતરમ’ ગીત
ક્યારે ગવાયું ?
®
સ્વદેશી ચળવળ સભા (૧૯૦૬)
25. ‘દ્રયાશ્રય’ નામે મહાકાવ્યની રચના કોણે કરી હતી ?
®
હેમચંદ્રાચાર્ય
26. પોતાના વિજયો પર યશકલગી ચઢાવવા કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો
હતો ?
®
સમુદ્રગુપ્ત
27. દ્રવિડ કુળની
ભાષા જણાવો.
®
કન્નડ, મલયાલમ,
તેલુગુ, તમિલ
28. આર્ય કુળની ભાષા
જણાવો.
®
સંસ્કૃત, હિન્દી,
ગુજરાતી, પંજાબી
29. ‘તદભવ’ શબ્દ ઓળખાવો.
®
હાથ
30. ‘નિમણુક’ - કઈ ભાષાનો શબ્દ છે ?
®
મરાઠી
No comments:
Post a Comment