1. મૈત્રક વંશનો
છેલ્લો રાજા કોણ હતો ?
®
શિલાદિત્ય સાતમો
2. ભીમ બાણાવળી
તરીકે કોણ ઓળખાતું હતું ?
®
ભીમદેવ સોલંકી (પ્રથમ)
3. મોઢેરાનું
સૂર્યમંદિર કોણે બંધવાયું હતું ?
®
ભીમદેવ સોલંકી (પહેલો)
4. પૂજય મોટાનું મૂળ
નામ શું હતું ?
®
ચુનીલાલ ભાવસાર
5. ગાંધીજીએ
રાજકોટની કઈ સ્કૂલમાં પોતાનું શિક્ષણ લીધું હતું ?
®
આલ્ફ્રેડ સ્કૂલ
6. ગુજરાતમાં ભવાઇના
પ્રણેતા કોણ છે ?
®
અસાઇત ઠાકર
7. મહાગુજરાત
આંદોલનની વિરુદ્ધમાં કોણે ઉપવાસ કર્યા હતા ?
®
મોરારજી દેસાઈ
8. નવજીવન માસિક
કોણે શરૂ કર્યું હતું ?
®
ઇન્દુલાલ યાજ્ઞિક
9. સોલંકી વંશનો
છેલ્લો રાજા કોણ હતો ?
®
ત્રિભુવનપાળ
10. દાંડિયો નામનું
પાક્ષિક કોણ ચલાવતું હતું ?
®
નર્મદ
11. જયસિંહની માતા
મીનળદેવી મૂળ કયા રાજ્યના હતા ?
®
કર્ણાટક
12. ધોળાવીરા કયા
જીલ્લામાં આવેલું છે ?
®
કચ્છ
13. ગુજરાતમાં જૈન
ધર્મના પ્રચાર માટે કયા શાસકે પ્રયાસો કર્યા હતા ?
®
કુમારપાળ
14. સોલંકી વંશનો
અંત કોના સમયમાં આવ્યો હતો ?
®
ત્રિભુવનપાળ
15. ગુજરાતને દિલ્હી
સલ્તનતમાં ભેળવનાર શાસક કોણ હતો ?
®
અલાઉદ્દીન ખીલજી
16. મહેમુદ બેગડાના
સમયમાં ચાંપાનેરમાં કોનું રાજ હતું ?
®
પતઈ રાવળ
17. સરદાર પટેલ
યુનિવર્સિટીનો પાયો કોના હાથે નંખાયો હતો ?
®
પંડિત જવાહરલાલ નહેરુ
18. મહંમદ ગઝનીએ
સોમનાથ લૂંટયું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ?
®
ભીમદેવ પહેલો
19. પારસીઓ સૌ પ્રથમ
ગુજરાતનાં કયા બંદરે ઉતર્યા હતા ?
®
સંજાણ
20. ગુજરાતની પ્રથમ
સ્ત્રી – રાજકર્તા કોણ હતી ?
®
મીનળદેવી
21. ગિરનાર પાસેનું
સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
®
પુષ્યગુપ્ત વૈશ્ય
22. ગિરનાર પર્વતનું
પૌરાણિક નામ શું છે ?
®
રેવતક
23. ગુજરાતમાં
મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી ?
®
વડોદરા
24. ગિરનાર પર
અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાવેલ છે ?
®
બ્રાહ્મી
25. ગુર્જર –
પ્રતિહારોની રાજધાની કઈ હતી ?
®
ભિન્નમાલ
26. તૃણા બંદર ક્યાં આવેલું છે ?
® કચ્છ
27. પીટીટ લાઈબ્રેરી ક્યાં આવેલી છે ?
® વડોદરા
28. રૂઠી રાણીનો મહેલ ક્યાં આવેલો છે ?
® ઇડર
29. ભવાની તળાવ ક્યાં આવેલું છે ?
® પાલિતાણા
30. નિષ્પાપ સરોવર ક્યાં આવેલું છે ?
® દેવભૂમિ દ્વારકા
No comments:
Post a Comment