1. 13 મે
1971ના રોજ ક્યાં મુખ્યમંત્રીના સમયગાળામાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું?.
®
હિતેન્દ્રભાઈ દેસાઈ
2. ધુવારણમાં વિજમથકની
સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના ગાળામાં શરૂ થઈ ?
®
બળવંતરાય મહેતા
3. 11 feb, 1971
ના રોજ કયા મુખ્યમંત્રીના સમયમાં ગાંધીનગરને
ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું ?
®
હિતેન્દ્રભાઈ દેસાઈ
4. ગ્રામ વિકાસ માટે હાઉસિંગ બોર્ડની રચના ક્યા મુખ્યમંત્રીએ
કરાવી ?
®
ઘનશ્યામ ઓઝા
5. ગુજરાતના પ્રથમ બિન-સંવર્ણ મુખ્યમંત્રી કોણ છે ?
®
માધવસિંહ સોલંકી
6. માધવસિંહ સોલંકી કેન્દ્ર સરકારમાં ક્યાં પદે રહી ચુક્યા છે?
®
વિદેશ મંત્રી
7. ક્યાં મુખ્યમંત્રીના સમયમાં અંત્યોદય યોજના અમલમાં બની ?
®
બાબુભાઈ પટેલ
8. ક્યાં મુખ્યમંત્રીના સમયગાળામાં 1979માં મોરબીમાં પૂર
હોનારત કઈ અને મચ્છુ ડેમ તૂટ્યો ?
®
બાબુભાઇ પટેલ
9. નયા ગુજરાત ક્યાં મુખ્યમંત્રીનું સ્વપ્ન હતું ?
®
ચીમનભાઈ પટેલ
10. ધન્ય હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ
પંક્તિ કોની છે ?
®
ન્હાનાલાલ
11. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યાં રાજયમાથી અલગ પાડીને થઈ ?
®
બૃહદમુંબઈ
12. નર્મદા જળ સીંચાઈનો પાયો કોના હસ્તે નંખાયો હતો ?
®
જવાહરલાલ નહેરૂ
13. જીવરાજ મહેતાનું જન્મ સ્થળ કયો જિલ્લો છે ?
®
અમરેલી
14. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત કોની પંક્તિ છે ?
®
નર્મદ
15. પંચાયતી રાજનો કાયદો કયાં મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડ્યો
હતો ?
®
બળવંતરાય મહેતા
16. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતું ?
®
પ્રતિભા પાટીલ
17. રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યાં અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે ?
®
અનુ. ૫૪
18. હોદાની રૂએ રાજ્યસભાનો અધ્યક્ષ કોણ હોય છે ?
®
ઉપરાષ્ટ્રપતિ
19. સૌપ્રથમ કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવનાર ?
®
વી.વી.ગીરી
20. રાષ્ટ્રપતિને સજા માફ કરવાની સત્તા ક્યાં અનુચ્છેદ હેઠળ
આપવામાં આવેલ છે ?
®
અનુ.૭૨
21. ગુજરાતમાં સૌપ્રથમ પાંચ વર્ષની મુદત પૂરી કરનાર મુખ્યમંત્રી
કોણ છે ?
®
માધવસિંહ સોલંકી
22. અંત્યોદય અન્ન યોજના કોના સમયમાં અમલમાં આવી ?
®
બાબુભાઇ પટેલ
23. ગુજરાતનાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ છે ?
®
બાબુભાઇ પટેલ
24. સૌપ્રથમ બિનહરીફ ચૂંટાનારા રાષ્ટ્રપતિ કોણ હતું ?
®
નીલમ સંજીવ રેડ્ડી
25. સૌથી લાંબા સમયગાળા માટે રાષ્ટ્રપતિ પદ પર કોણ રહ્યું છે ?
®
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
26. પારડીની ઘાસિયા જમીનનું નિરાકરણ ક્યાં મુખ્યમંત્રીના સમયમાં
થયો ?
®
હિતેન્દ્રભાઈ દેસાઇ
27. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉમર કેટલી હોવી
જોઇએ ?
®
35
28. પછાત વર્ગ માટે કુટુંબપોથી શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?
®
માધવસિંહ સોલંકી
29. કંડલા ફ્રી ટ્રેડ ઝૉનની સ્થાપના કઈ સાલમાં થઈ ?
®
1965
30. નીચેના માંથી રાષ્ટ્રપતિની ચુંટણીમાં કોણ ભાગ લે છે ?
1) રાજ્યસભાના સભ્યો 2)
લોકસભાના સભ્યો 3) રાષ્ટ્રપતિ અને
રાજયપાલ દ્વારા નિમણૂક પામેલા સભ્યો
®
(A) 1,2,3
(B) 1 અને 2 (C) 2 અને 3 (D) 1 અને 3
No comments:
Post a Comment