Monday, May 28, 2018

Test - 8


1). તારીખ 1/1/2005 ના રોજ શનિવાર છે તો તારીખ 1/1/2012 ના રોજ ક્યો વાર હશે ?
    A, સોમવાર         B. મંગળવાર        C. રવિવાર       D. બુધવાર

2). તારીખ 5/5/2006 ના રોજ ગુરુવાર છે તો તારીખ 5/5/2017 ના રોજ ક્યો વાર હશે ?
    A. મંગળવાર        B. સોમવાર        C. રવિવાર         D. ગુરુવાર

3). 18/5/2003 ના રોજ બુધવાર છે તો 18/9/2003 ના રોજ ક્યો વાર હશે ?
    A. રવિવાર         B. સોમવાર        C. મંગળવાર        D. બુધવાર

4). 15/1/2008 ના રોજ શુકવાર છે તો 3/3/2008 ના રોજ ક્યો વાર હશે ?
   A. સોમવાર         B. શુકવાર           C. બુધવાર          D. ગુરુવાર

5). 15/8/1947 ના રોજ ક્યો વાર આવશે ?
   A.  શુકવાર         B.  શનિવાર          C. ગુરુવાર       D. મંગળવાર 

6). 23/1/2001 ના રોજ ક્યો વાર આવશે ?
   A. બુધવાર         B. મંગળવાર        C. ગુરુવાર       D. સોમવાર

7). 25/4/2018 ના રોજ ક્યો વાર હશે ?
   A. બુધવાર         B. ગુરુવાર         C. શનિવાર      D. રવિવાર

 8). 31 દિવસના મહિનામાં એકનો એકવાર  5 વખત આવવાની સંભાવના કેટલી ?
    A. 2/7               B. 7/3              C. 3/7              D. 2/7       

9). કોઈ પણ લીપ વર્ષમાં એકનો એકવાર 53 વખત આવવાની સંભાવના કેટલી ?
    A. 1/7               B. 2/7              C. 7/2              D. 7/1

10). 30 દિવસના મહિનામાં પ્રથમ દિવસ ગુરુવાર હોય તો મહિનામાં ક્યાં વાર 5 વખત આવશે  ?
   A. ગુરુવાર,બુધવાર      B. ગુરુવાર,શુક્રવાર      C. શુક્રવાર, શનિવાર       D. સોમવાર,મંગળવાર

11). સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપથમ ગુજરાતી કોણ હતા ?
A. સરોજિની નાયડુ                        B. શ્યામજી કૃષ્ણ વર્મા                            C. એની બેસન્ટ                       D. અરવિંદ ઘોષ

12). વિશ્વામિત્રી નદીનું ઉદગમસ્થાન ક્યાં છે ?
A. ચોરીના ડુંગરમાંથી                    B.ઢૂંઢીના ડુંગરમાંથી       C.પાવાગઢના ડુંગરમાંથી             D. ચોટીલાના ડુંગરમાંથી

13). ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું ?
A...૧૬૦૨                     B...૧૭૩૧                         C...૧૬૬૪                         D...૧૬૧૬

14). મહારાજા સિદ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ ક્યાં આવેલો છે ?
A. શંખપુર                       B. ઇડર                    C.ભદ્રેશ્વર                 D.ડાકોર

15). રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે ?
A. ભાદર                         B. આજી                  C. મેશ્વો                   D. ભોગાવો

16). ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
A. રમણલાલ વોરા         B. કલ્યાણજી મહેતા               C. ઉચ્છંગરાય ઢેબર               D. જીવરાજ મહેતા

17). ગુજરાતનાં કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ વિસ્તરેલું છે ?
A. ૪૫,૬૦૦ ચો.કિ.મી.                    B.૪૫,૬૫૨ ચો.કિ.મી.             C. ૨૭,૨૦૦ ચો.કિ.મી.            D.૨૭,૦૦૦ ચો.કિ.મી.

18). ઘેડ પંથક કયા જીલ્લામાં આવેલો છે ?
A. જુનાગઢ                     B. સુરેન્દ્રનગર                        C. રાજકોટ              D. અમરેલી

19). ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે ?
A. ,૯૬,૦૨૪ કિ.મી.                      B. ,૯૬,૦૨૪ ચો.કિ.મી.             C. ,૯૬,૦૦૦ કિ.મી.              D.૪૫,૬૫૨ ચો.કિ.મી.

20). સુરતની સૌથી જાણીતી ડેરી કઈ છે ?
A.અમુલ ડેરી                   B. પંચામૃત ડેરી                      C. સુમુલ ડેરી                          D. ગોપાલ ડેરી

21). સરદાર સરોવર ડેમની લંબાઈ કેટલી છે ?
A.૧૪૩૦ મીટર               B.૧૪૦૦ મીટર                       C.૧૦૯૯ મીટર                       D.૧૨૧૦ મીટર

22). ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર કોણ ગણાય છે ?
A.ઉમાશંકર જોશી           B. નરસિંહરાવ દિવેટિયા                        C. ઝવેરચંદ મેઘાણી              D.જયંતિ દલાલ

23). ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરનાર કયા ગુજરાતી હતા ?
A.માધવસિંહ સોલંકી      B. અમરસિંહ ચૌધરી              C.ઘનશ્યામ ઓઝા                 D. બાબુભાઇ પટેલ

24). ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
A. કંડલા                          B. મુંદ્રા                    C. હજીરા           D. પીપાવાવ

25). કયા તાલુકામાં સૌથી વધારે ગામડાં આવેલા છે ?
A. દસક્રોઈ                      B. ધાંગધ્રા              C. ઉના                    D. વાંસદા

26). મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો ?
A. બ્રિટન                         B.ઓસ્ટ્રેલીયા          C.રશિયા                 D. અમેરિકા

27). માનવ શરીરમાં કેટલા રંગસુત્રો હોય છે?
A. ૨૪                             B.૪૫                      C.૨૩                     D.૪૬

28). વનસ્પતિ, પ્રાણીઓની સંરચના,રૂપ,પ્રકારનું અધ્યયન માટે કયો અભ્યાસ કરવામાં આવે છે ?
A. મોરફોલોજી                     B. જીરોન્ટોલોજી           C. એક્સ બાયોલોજી               D.ઓંકોલોજી

29). બળવંતરાય ઠાકોર શાના માટે જાણીતા છે ?
A. છપ્પા                     B. રાસ                        C.સોનેટ                           D.હાઈકુ

30). અશોક ચક્ર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?
A. કિરણ બેદી            B. અન્ના જ્યોર્જ                       C. નિરજા ભનોટ                     D. ઇન્દિરા ગાંધી

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...