1). ગુજરાતનું કયું શહેર ઝવેરાતના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે જાણીતું છે ?
A. અમદાવાદ B. સુરત C.રાજકોટ D.વડોદરા
2). ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે ?
A. ભાવનગર B. દેવભૂમિ દ્વારકા C. પોરબંદર D.કચ્છ
3). ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર લેખક કોણ હતા ?
A. બ.ક.ઠાકોર B. કનૈયાલાલ મુનશી C.નર્મદ D.કલાપી
4). ‘ઊગતા સૂર્યનો પ્રદેશ’ તરીકે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે ?
A. છોટા ઉદેપુર B. નર્મદ C. તાપી D.દાહોદ
5). ‘આ નભ ઝૂકયું તે કાનજી......’ ગીતના રચયિતા કોણ છે ?
A. મણિલાલ દ્વિવેદી B.પ્રિયકાંત મણિયાર C.બ.ક.ઠાકોર D.નરસિંહ મહેતા
6). GEDA સંસ્થા ગુજરાતનાં કયા શહેરમાં આવેલ છે ?
A.વડોદરા B.રાજકોટ C.અમદાવાદ D.સુરત
7). ‘આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ છે ?
A.નિરંજન ભગત B.ભાલણ C.ઇન્દુલાલ ગાંધી D.કલાપી
8). ફ્રાંસની રાષ્ટ્રીય રમત જણાવો.
A. બેઝબોલ B.ચેસ C.હોકી D.એક પણ નહીં (ફૂટબોલ)
9). વિરાંજલિ વન કયા જિલ્લામાં આવેલું છે ?
A. બનાસકાંઠા B.સાબરકાંઠા C.મહેસાણા D. પાટણ
10). પતંજલિની કૃતિ કઈ છે ?
A. અષ્ટધ્યાયી B.મહાભાષ્ય C. યોગ D. B અને C બંને
11). ગુજરાતમાં બોકસાઈટ ક્યાંથી મળી આવે છે ?
A. ભાવનગર B. જામનગર C. મોરબી D. દાહોદ
12). ‘WWW’ના પિતા કોણ છે ?
A.રિચાર્ડ સ્મોલી B. ડેનસ રીચી C.બિલ ગેટ્સ D. ટીમ બર્ન્સ લી
13). દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ?
A. ૧૫ માર્ચ,૧૯૩૦ B.૧૨ માર્ચ,૧૯૩૦ C.૬ એપ્રિલ,૧૯૩૦ D.એક પણ નહીં
14). ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કઈ સાલથી થયો ?
A.૧૯૭૫ B.૧૯૭૬ C.૧૯૭૪ D.૧૯૭૮
15). ‘ગોકુળગ્રામ યોજના’નો પ્રારંભ ક્યારે થયો હતો ?
A. ૧૯૯૨-૯૩ B.૧૯૯૫-૯૬ C.૧૯૯૪-૯૫ D.૧૯૯૨-૯૩
16). પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે ?
A. હિરણ B.ભાદર C.ઘેલો D.એકપણ નહીં
17). ૧૦ રૂ.ની જૂની નોટ પર કયું ચિત્ર છે ?
A.હાથી B.ગેંડો C.વાઘ D.ત્રણેય
18). નીચેનામાંથી કઈ કૃતિ બાણભટ્ટની છે ?
A.રાજતરંગિણી B.અષ્ટાધ્યાયી C.યોગ D.હર્ષચરિત
19). કાત્યોકના
મેળામાં કયા પશુનું વેચાણ થાય છે ?
A. ગધેડા B.બળદ C.ઊંટ D.એકપણ નહીં
20). કાળો
ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલો છે ?
A.મધ્ય ધાર B.ઉત્તર ધાર C.દક્ષિણ ધાર D.પૂર્વ ધાર
21). મધ્યકાલીન
ગુજરાતી યુગની સદી કઈ છે ?
A.૧૦ થી ૧૪મી સદી B.૧૨ થી ૧૬મી સદી C.૧૫ થી ૧૭મી સદી D.૧૫
થી ૧૮મી સદી
22). નરસિંહ
મહેતા કઈ સદીમાં થઈ ગયા ?
A. ૧૪મી સદી B.૧૫મી સદી C.૧૬મી સદી D.૧૨મી સદી
23). નરસિંહ
મહેતાની હૂંડી ભગવાને ક્યાં સ્વીકારી હતી ?
A. દામોદર કુંડ B.બ્રહ્મકુંડ C.મૃગીકુંડ D.ગૌતમ કુંડ
24). કુંવરબાઈનું
સાસરું ક્યાં હતું ?
A. પોરબંદર B.ઉના C.દ્વારકા D.તળાજા
25). ‘જાગને
જાદવા, કૃષ્ણ ગોવાળિયા....’ પદના
કર્તા કોણ છે ?
A.ભાલણ B.મીરાબાઈ C.દયારામ D.નરસિંહ મહેતા
26). ‘જળકમળ
છાંડી જાને બાળા.....’ પદનું શીર્ષક
આપો.
A.નાગનાથ્યો B. જળકમળ C.નાગદમન D.નાગગમન
27). નરસિંહ
મહેતાનું સાહિત્ય સ્વરૂપ કયું છે ?
A. પદ B.ગીતો C.પ્રભાતિયા D.ગઝલ
28). નરસિંહ
મહેતાના પત્નીનું નામ શું હતું ?
A. સોનબાઈ B.માણેકબાઈ C.હિરબાઈ D.રતનબાઈ
29). કયા
ભગવાન નરસિંહ મહેતાને પ્રસન્ન થયાને હરિલીલા બતાવી ?
A. શંકર B. બ્રહ્મા C.વિષ્ણુ D.શ્રીકૃષ્ણ
30). નરસિંહ
મહેતાની કર્મભૂમિ કઈ હતી ?
A. દ્વારકા B.પોરબંદર C.તળાજા D.જુનાગઢ
No comments:
Post a Comment