1. ગુજરાતની કઈ જાતિ ગોપ સંસ્કૃતિનો વારસો જાળવી રહી છે ?
®
આહીર
2. કયો ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે ઓળખાય છે ?
®
ધીણોધર ડુંગર
3. રવેચી માતાનો મેળો ક્યારે ભરાય છે ?
®
ભાદરવા સુદ સાતમ આઠમ
4. ગુજરાતમાં કયા સ્થળને ‘સાધુઓનું પિયર’ તરીકે
ઓળખવામાં આવે છે ?
®
ગિરનાર
5. ઉત્તમ સાગ કયા જિલ્લામાંથી મળે છે ?
®
વલસાડ
6. અમદાવાદ-ચેન્નઈ વચ્ચે દોડતી ટ્રેન કઈ છે ?
®
નવજીવન
7. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે ?
®
૧,૯૬,૦૨૪
ચો.કિ.મી.
8. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ?
®
ભાદર
9. નાગરવેલ પાનની ખેતી સૌરાષ્ટ્રના કયા જીલ્લામાં થાય છે ?
®
જુનાગઢ
10. ‘ઇરમા’ સંસ્થા કયા શહેરમાં છે ?
®
આણંદ
11. નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે ?
®
કોટેશ્વર
12. ગુજરાતની દક્ષિણે કયા પર્વતો આવેલા છે ?
®
પારનેરા
13. મકાઈનો સૌથી વધુ પાક ગુજરાતનાં કયા જીલ્લામાં થાય છે ?
®
દાહોદ
14. ધમાલ નૃત્ય કયા લોકોનું છે ?
®
સીદી
15. હાલી કયા લોકોનું નૃત્ય છે ?
®
સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું
16. ખરાદી ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે ?
®
વરાણા
17. વાઘેલા વંશનો સ્થાપક કોણ હતું ?
®
વિસલદેવ વાઘેલા
18. પવિત્ર અને ન્યાયપ્રિય સુલ્તાન તરીકે કોની ગણના થાય છે ?
®
મુઝફ્ફરશાહ બીજો
19. ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા તહેવારો ઉજવવાની મનાઈ
કોણે ફરમાવી હતી ?
®
ઔરંગઝેબ
20. ભારતમાં કુલ ૫૬૨ દેશી રાજ્યોમાં ગુજરાતનાં કેટલા
રાજ્યોનો સમાવેશ થતો હતો ?
®
૩૬૬
21. બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?
®
દરબાર ગોપાળદાસ
22. ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી હતી ?
®
વિનોબા ભાવે
23. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
®
૧૯૧૭-૧૮
24. બોમ્બ બનાવવા અંગેની ‘ગેરીલા વોરફેર’
પુસ્તિકા કોણે પ્રગટ કરી હતી ?
®
છોટુભાઇ પુરાણી
25. મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલુ ગામ દાંડી એ કયા
જીલ્લામાં આવેલું છે ?
®
નવસારી
26. ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે દાંડીકૂચનો પ્રારંભ કર્યો
હતો ?
®
૭૮
27. અલાઉદ્દીન ખીલજીએ કોના શાસનકાળ દરમ્યાન ગુજરાત પર ચઢાઈ
કરી ?
®
કર્ણદેવ વાઘેલા
28. કુમારપાળ કયા ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતો હતો ?
®
જૈન
29. લંડનમાં ‘ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ નામનું માસિક કોણે શરૂ
કર્યું હતું ?
®
શ્યામજી કૃષ્ણ વર્મા
30. ભારતનો જુરાસિક પાર્ક કયા જીલ્લામાં આવેલ છે ?
®
મહીસાગર
No comments:
Post a Comment