Tuesday, May 29, 2018

Test - 23


1). ખનીજ તેલ અને કુદરતી વાયુ સૌપ્રથમ કયા જિલ્લામાંથી મળી આવ્યા હતા ?
A. ભરૂચ                         B. વડોદરા                  C. આણંદ                   D. મહેસાણા

2). ગોપાલ ડેરી કયા જીલ્લામાં આવેલી છે ?
A. ભૂજ                          B. અમરેલી                 C. ભરૂચ                    D. રાજકોટ

3). વસુધારા ડેરી કયા જીલ્લામાં આવેલી છે ?
A. મહેસાણા                     B. અમદાવાદ              C. બરોડા                   D. વલસાડ

4). દ્વારકાથી ભાવનગરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નામ જણાવો.
A. નં. ૧૫૧                      B. નં. ૫૧                  C. નં.૫૩                   D. નં. ૬૮

5). રૂપેણ બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A. ગીર સોમનાથ               B. દેવભૂમિ દ્વારકા          C. અમરેલી                 D. જુનાગઢ

6). પંચામૃત ડેરી કયા જીલ્લામાં આવેલી છે ?
A. ગોધરા                       B. સાબરકાંઠા               C. પંચમહાલ               D. વડોદરા

7). માધાપર ડેરી કયા જીલ્લામાં આવેલી છે ?
A. ભૂજ                          B. અંજાર                   C. અબડાસા                D. નખત્રાણા

8). વુલેસ્ટોનાઇટ કયા જીલ્લામાં મળે છે ?
A. બનાસકાંઠા                   B. સાબરકાંઠા               C. છોટા ઉદેપુર             D. પંચમહાલ

9). નીચેનામાંથી ગ્રેફાઇટ ક્યાંથી મળી આવે છે ?
A. આંબા ડુંગર                  B. શિવરાજપુર             C. જાંબુઘોડા                D. પાનધ્રો

10). માંગરોળ બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A. જુનાગઢ                      B. પોરબંદર                C. ગીર સોમનાથ          D. સુરત

11). પોશીત્રા બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A. ગીર સોમનાથ               B. વલસાડ                 C. નવસારી                D. દેવભૂમિ દ્વારકા

12). નવી બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A. જામનગર                    B. પોરબંદર                C. મોરબી                  D. ગીર સોમનાથ

13). અમદાવાદ થી દિલ્હી કઈ એક્સપ્રેસ ચાલે છે ?
A. આશ્રમ એક્સપ્રેસ             B. કર્ણાવતી એક્સપ્રેસ      C. સર્વોદય એક્સપ્રેસ      D. અહિંસા એક્સપ્રેસ

14). નીચેનામાંથી અમદાવાદથી વડોદરાને જોડતો નેશનલ એક્સપ્રેસ હાઈ વે કયો છે ?
A. N.E.141                                   B. N.E.1                                C. N.E.151                           D.  N.E. 51

15). ગાંધીધામ અને કંડલાને જોડતો નેશનલ એક્સપ્રેસ હાઈ વે કયો છે ?
A. N.E.148                                   B. N.E.64                              C. N.E.41                              D. N.E.141

16). ભારતીય બંધારણમાં આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
A. અમેરીકા                     B. ઓસ્ટ્રેલીયા              C. બ્રિટન                   D. રશિયા

17). આમુખને બંધારણનું હ્રદય કોણે કહ્યું હતું ?
A. એમ. હિદાયતુલ્લા            B. કનૈયાલાલ મુનશી       C. ઠાકુરદાસ ભાર્ગવ        D. જવાહરલાલ નહેરુ

18). ૪૨માં બંધારણીય સુધારો,૧૯૭૬ દ્વારા કયો શબ્દ આમુખમાં ઉમેરવામાં આવ્યો ?
A. સાર્વભૌમ                     B. સમાજવાદી             C. લોકતાંત્રિક              D. ગણતંત્ર

19). ભારતીય બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત કઈ ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે ?
A. ફ્રેન્ચ ક્રાંતિ                    B. રશિયન ક્રાંતિ            C. બોલ્શેવિક ક્રાંતિ          D. લેનિન ક્રાંતિ

20). ભારતીય બંધારણમાં નાગરિકતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
A. રશિયા                       B. બ્રિટન                   C. અમેરિકા                 D. ફ્રાન્સ

21). નાગરિકતા કઈ યાદીમાં મુકાયેલો વિષય છે ?
A. રાજ્ય યાદી                  B. કેન્દ્ર યાદી               C. સંયુક્ત યાદી            D. પરોક્ષ યાદી

22). નાગરિકતા અધિનિયમ,૧૯૫૫માં છેલ્લે સુધારો ક્યારે કરવામાં આવ્યો ?
A. ઈ.સ.૧૯૭૬                  B. ઈ.સ. ૧૯૯૯            C. ઈ.સ.૨૦૦૨             D. ઈ.સ. ૨૦૧૫

23). ભારતીય બંધારણના પ્રારંભ સમયે મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી હતી ?
A.                             B.                        C.                        D.

24). સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદમાં આવેલો છે ?
A. અનુ.૧૪ થી ૧૮              B. અનુ. ૧૯ થી ૨૨        C. અનુ. ૨૩ અને ૨૪      D. અનુ. ૨૫

25). મૂળભૂત અધિકારોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
A. રશિયા                       B. જર્મની                   C. અમેરિકા                 D. ઓસ્ટ્રેલીયા

26). જીવન જીવવાની તથા શારીરિક સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં જોવા મળે છે ?
A. અનુ. ૨૦                     B. અનુ. ૨૧                C. અનુ. ૨૨                D. અનુ. ૨૩

27). ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવેલા છે ?
A. અનુ.૧૪ થી ૧૮              B. અનુ. ૧૯ થી ૨૨        C. અનુ. ૨૫ થી ૨૮        D. અનુ. ૨૨

28). મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં જોવા મળે છે ?
A. ભાગ – ૨                    B. ભાગ – ૩                C. ભાગ – ૪               D. ભાગ – ૫

29). મિલ્કતનો સુધારો કયા સુધારાથી રદ થયો ?
A. ૪૪મો બંધા. સુધારો B. ૪૨મો બંધા. સુધારો     C. ૭૩મો બંધા. સુધારો     D. ૯૧મો બંધા. સુધારો

30). મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
A. જવાહરલાલ નહેરુ            B. જે.બી. કૃપલાણી         C. બી.આર.આંબેડકર       D. વી.પી.મેનન

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...