1). રોઝી બેટ ક્યાં આવેલો છે ?
A. સુરેન્દ્રનગર B.કચ્છ C.જામનગર D. પોરબંદર
2). નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
A. અમદાવાદ B. ગાંધીનગર C. કચ્છ D. રાજકોટ
3). ગુજરાતમાં લિગ્નાઈટનું સૌથી વધુ ઉત્પાદન કયા જીલ્લામાં થાય
છે ?
A. જામનગર B. સુરેન્દ્રનગર C. ખેડા D. કચ્છ
4). શ્રીનાથગઢ સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે ?
A.અમરેલી B. બોટાદ C. મોરબી D. રાજકોટ
5). પીઠાવાલા સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
A. સુરત B. રાજકોટ C. અમદાવાદ D. વડોદરા
6). માણાબંદર થી નવી બંદર સુધીનો ભાગ કયા નામે
ઓળખાય છે ?
A. વઢવાણ B. ગોઢાનું રણ C. ઘેડ પ્રદેશ D.
આનર્ત પ્રદેશ
7). ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે ?
A. દાતાર
ડુંગર B. આભપરા C. સરકલા D. ગોરખનાથ
8). રામપરા અભ્યારણ્ય મોરબી જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે
?
A. હળવદ B. ટંકારા C.વાંકાનેર D. મોરબી
9). ગદાધરપૂરી તરીકે ઓળખાતું સ્થળ કયા જીલ્લામાં
આવેલું છે ?
A. અરવલ્લી B. મહીસાગર C. નર્મદા D. તાપી
10). ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય કયા જીલ્લામાં આવેલ
છે ?
A. અમરેલી B. આણંદ C. ખેડા D. વડોદરા
11). બાદશાહનો હજીરો અને
રાણીનો હજીરો અમદાવાદમા ક્યાં આવેલા છે ?
A. ત્રણ દરવાજા B. કાંકરીયા તળાવ C. માણેક ચોક D. એલિસ બ્રિજ
12). સોનેરી અને રૂપેરી
ઝરીમાંથી બનતું કાપડ કયા નામથી ઓળખાય છે ?
A. જરદોશી B. કિનખાબ C.સુજની ભરત D. વલ-મોતી ભરત
13). મુક્તાબાઈ જૈન મંદિર
ક્યાં આવેલું છે ?
A. કરજણ B.વાઘોડિયા C. શિનોર D. ડભોઈ
14). રાજપીપળાની ટેકરીઓનુ
સૌથી ઊંચું શિખર કયું છે ?
A. આભપરા B.વેણુ C.માથાસર D. ચોટીલા
15). ગુજરાતમાં સૌથી વધુ
કૂવા કયા જિલ્લામાં છે ?
A.મહેસાણા B.જુનાગઢ C.સુરેન્દ્રનગર D.વડોદરા
16). ચલાલા ડેરી કયા
જીલ્લામાં આવેલી છે ?
A. ગોધરા B. દાહોદ C.અમરેલી D. મહીસાગર
17). કયું બંદર નદીના
મુખપ્રદેશ પર આવેલું છે ?
A. કંડલા B.સલાયા C. માંડવી D.હજીરા
18). ‘ધોળીધજા અને નાયકા બંધ’ કઈ નદી પર આવેલા છે
?
A. લીમડી ભોગાવો B. ભાદર C. વઢવાણ ભોગાવો D. મચ્છુ
19). મોરબીને કયા
જિલ્લામાંથી બનાવાયો ?
A. રાજકોટ B. સુરેન્દ્રનગર C.જામનગર D. આપેલ ત્રણેય
20). વનસ્પતિશાસ્ત્રનું અધ્યયન શેના દ્વારા થાય છે ?
A. પોમોલોજી B. ટોકસીલોજી C. બોટની D.
ઓરનીથોલોજી
21). ગુર્જર શબ્દ કઈ સદી માં અસ્તિત્વમાં
આવ્યો ?
A. 9મી B 8મી C 7મી D 11મી
22). ગુજરાતી ભાષા
શબ્દ પ્રયોજનાર કોણ?
A નરસિંહ મેહતા B ક મા મુનશી C દર્શક D પ્રેમાનંદ
23). જૈન યુગનું
મોટા ભાગ નું સાહિત્ય શેમાં હતું?
A ગદ્ય B નાટ્ય C પદ્ય D નવલકથા
24). ક્યા હાથીની
અંબાડી પર ગુજરાતી વ્યાકરણ ગંથ મૂક્યો?
A શ્રી
કર B શ્રી હર C શ્રી ધર D શ્રી પન
25). બે બાબતો રજુ
કરતો ગ્રંથ હેમચંદ્રાચાર્યનો ક્યો છે?
A યોગશાસ્ત્ર B કુમારપાળ ચરિત્ર
C પરિશિસ્ટ પર્વ D
દ્રયાશ્રય કાવ્ય
26). હેમચંદ્રાચાર્યનુ
નિવાસ સ્થાન ક્યાં છે?
A. ગિરનાર પર્વત B. પાવાગઢ પર્વત C. શેત્રુંજય પર્વત D. તાલધ્વજગિરિ
27). રાજીમતી અને
નેમિનાથની વિરહ કથા શેમા છે?
A નેમિનાથ ફાગુ B
નેમિનાથ ચ્તુષ્પાદિકા
C સિરિથૂલીભદ્ર
ફાગુ D વસંત વિલાસ
28). પ્રથમ
લોકવાર્તા કઈ છે?
A
હંસાઊલિ B. કાનહડદે પ્રબંધ C. દાદાની વાર્તા D.હંસરાજ-વચ્છરાજ ચઉપઇ
29). કલીકાલસર્વજ્ઞનુ
બિરુદ કોને મળેલું ?
A વિનયચંદ્ર B રાજશેખર C
હેમચંદ્રાચાર્ય D નેમિનાથ
30). ભરતેશ્વર
બાહુબલી રાસ કૃતી કઈ સદીમાં અસ્તિત્વમાં આવી?
A.14મી
B. 11મી C. 13મી D. 12મી
No comments:
Post a Comment