1).રાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
14 નવેમ્બર
2).
રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
23 ડિસેમ્બર
3). આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ કોના જન્મદિવસની યાદમાં
ઉજવવામાં આવે છે ?
®
ગાંધીજી
4). રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
5 સપ્ટેમ્બર
5). શહિદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
®
23 માર્ચ / 30 જાન્યુઆરી
6). જલારામની જન્મ જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
કારતક સુદ સાતમ
7).
સરસ્વતી માતાનું વાહન કયું ગણવામાં આવે છે ?
®
હંસ
8). બુદ્ધ જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
વૈશાખી પુર્ણિમા
9). રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
®
28 ફેબ્રુઆરી
10). ચૌધરી ચરણસિંહના જન્મદિવસની યાદમાં કયો દિવસ ઉજવવામાં
આવે છે ?
®
રાષ્ટ્રીય કિસાન દિવસ
11). હનુમાન જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
ચૈત્રી પુર્ણિમા
12). વિવેકાનંદના જન્મદિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
®
રાષ્ટ્રીય યુવા દિવસ
13). રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
12 નવેમ્બર
14). રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
11 નવેમ્બર
15). થલસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
15 જાન્યુઆરી
16). પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
9 જાન્યુઆરી
17). આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
2 ઓક્ટોબર
18). રામ નવમી ક્યારે ઉજવવામાં આવે છે ?
®
ચૈત્ર સુદ નોમ
19). ઇન્દ્રદેવનું વાહન કયું ગણવામાં આવે છે ?
®
હાથી / ઐરાવત
20). રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
22 ડિસેમ્બર
21). મહાવીર જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
ચૈત્ર સુદ તેરસ
22). બાબુ જગજીવનરામનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં
આવે છે ?
®
રાષ્ટ્રીય ક્ષમતા દિવસ
23). આતંકવાદી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
®
21 મે
24). વિશ્વ ડાયાબિટીસ દિન ક્યારે ઉજવવામાં આવે છે ?
®
14 નવેમ્બર
25). WHOનું વડુંમથક ક્યાં આવેલું છે ?
®
જીનીવા
26). માતરના રખીદાસ પાટીદારે કોને આશરો આપ્યો
હતો ?
®
શામળ
27). મદન-મોહના અને બરાક્ષ કસ્તુરીનું સ્વરૂપ કયું છે ?
®
પધવાર્તા
28). ચાબખા સાહિત્ય સ્વરૂપ કોણે આપ્યું ?
®
ભોજો ભગત
29). વાંસની ભૂંગળીમાં ગડીવાળી પદ મહી નદીમાં તરતુ મૂકનાર કોણ હતું ?
®
ધીરો ભગત
30). સહજાનંદ સ્વામીનું બાળપણનું નામ શું હતું ?
®
ઘનશ્યામ
No comments:
Post a Comment