Wednesday, June 13, 2018

Test - 48


1). ઈ.સ.1994માં ઇંગ્લિશ ચેનલ પર કરનાર એશિયાનો સૌથી નાની ઉંમરનો કિશોર કોણ હતો ?
A. પ્રતિક પારેખ                 B. રિહેન મહેતા             C. ગટુભાઇ ધ્રુવ            D. શિવ પંડ્યા

2). ભારતમાં રસશાળાના સ્થાપક કોણ હતું ?
A. દિના પાઠક                   B. બચુભાઈ રાવત         C. ઝંડુ ભટ્ટજી               D. મેઘજી શાહ

3). આધુનિક માણભટ્ટ તરીકે કોણ ઓળખાય છે ?
A. પ્રેમાનંદ                      B. ધાર્મિકલાલ પંડ્યા       C. ભાલણ                  D. દયારામ

4). ભારતમાં વહાણવટાનો પાયો નાખનાર કોણ હતું ?
A. નાથુરામ પહાડે               B. ઝીણાભાઇ નાયક        C. વાલચંદ હિરાચંદ        D. ગૌતમ અદાણી

5). કિડની રોગના આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ડોકટરનું નામ જણાવો.
A. ડૉ.એચ.એલ.ત્રિવેદી           B. ડૉ. ઉપેન્દ્ર દેસાઈ        C. ડૉ.પી.સી.વૈદ્ય           D. ઇલા ભટ્ટ

6). ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ ગણાય છે ?
A. ત્રિભુવનદાસ પટેલ           B. વર્ગીસ કુરિયન          C. રામાસ્વામી              D. જગદીશચંદ્ર બોઝ

7). આણંદમાં સહકારી પ્રવૃતિના પ્રણેતા અને અમુલ ડેરીના સ્થાપક કોણ હતું ?
A. વર્ગીસ કુરિયન               B. ત્રિભુવનદાસ ગજ્જર              C. ત્રિભુવનદાસ પટેલ      D. એક પણ નહીં

8). પ્રથમ વાર સ્વરાજ્ય શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો ?
A. ગાંધીજી                      B. દાદાભાઈ નવરોજી                C. વલ્લભભાઈ પટેલ       D. લોકમાન્ય તિલક

9). ગણેશ વાસુદેવ માવળંકરને લોકસભાના પિતા એવું કોણે કહેલું ?
A. ગાંધીજી            B. લોર્ડ માઉન્ટ બેટન                 C. જવાહરલાલ નહેરુ                 D. વી.પી.મેનન

10). કેન્દ્રિય ધારાસભા(CLA)ના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ હતું ?
A. મોરારજી દેસાઈ              B. વિઠ્ઠલભાઈ પટેલ                  C. ગાંધીજી       D. ઇન્દુલાલ યાજ્ઞિક

11). ઈ.સ.1960માં નૃત્યભારતીની સ્થાપના કોણે કરી હતી ?
A. મૃણાલિની સારાભાઇ          B. નંદન મહેતા             C. મલ્લિકા સારાભાઇ       D. ઇલાક્ષી ઠાકોર

12). અમદાવાદમા કથ્થક નૃત્ય માટે ઈ.સ.1967માં કદંબ સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ?
A. ચંદન ઠાકોર                  B. ઇલાક્ષી ઠાકોર            C. કુમુદિની લખીયા        D. મૃણાલિની સારાભાઈ

13). ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
A. રણછોડભાઈ ઉદયરામ દવે             B. નર્મદ          C. જયશંકર સુંદરી          D. અસાઇત ઠાકર

14). કલ્યાણજી આણંદજી ક્યાંના વતની હતા ?
A. વડનગર            B. વિસનગર               C. માંડવી                  D. ખેડા

15). અમદાવાદમા દર્પણ એકેડમીના સ્થાપક કોણ હતું ?
A. મલ્લિકા સારાભાઈ           B. મૃણાલિની સારાભાઈ              C. સોનલ માનસિંગ        D. દર્શના ઝવેરી

16). જયુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
A. સચિન તેંદુલકર              B. વિવિયન રિચાર્ડસન               C. જામ રણજી              D. વિનુ માંકડ

17). ત્રિભુવનદાસ ગજ્જરનો જન્મ ક્યાં થયો હતો ?
A. ખેડા                          B. સુરત                    C. વલસાડ                           D. ભરૂચ

18). ઈ.સ.1861માં અમદાવાદમા પ્રથમ સુતરાઉ કાપડની મિલ કોણે શરૂ કરી હતી ?
A. રણછોડલાલ છોટાલાલ       B. રણછોડરામ ઉદયરામ             C. વિક્રમ સારાભાઈ        D. બહાદુરરાવ

19). વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટીના નિર્માણમાં મહત્વનો ફાળો કોણે આપ્યો હતો ?
A. ભાઇલાલભાઈ પટેલ          B. ડૉ. વર્ગીસ કુરિયન                C. વિઠ્ઠલભાઈ પટેલ        D. એક પણ નહીં

20). ભારતના ભાગલા વખતે ભારત અને પાકિસ્તાનની મિલકત વહેંચવામાં સંતોષકારક જવાબદારી ભજવનાર કોણ હતું ?
A. ભાઇલાલભાઈ પટેલ          B. આઈ.જી.પટેલ           C. સરદાર વલ્લભભાઈ પટેલ   D. એચ.એમ.પટેલ

21). જમશેદજી તાતાનો જન્મ ક્યાં થયો હતો ?
A. ઊંઝા                         B. પાટણ                   C. સુરત                    D. નવસારી

22). ઈ.સ.1893માં શિકાગો મુકામે ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર કોણ હતું ?
A. સુભાષચંદ્ર બોઝ              B. વિરચંદ ગાંધી           C. મહાત્મા ગાંધી           D. મેડમ ભિખાઈજી કામા

23). ભારતમાં સૌપ્રથમ EVM નો ઉપયોગ ક્યારે થયો હતો ?
A. ઈ.સ.1998                   B. ઈ.સ.1999              C. ઈ.સ.2003              D. ઈ.સ.2000

24). વન-ડે ક્રિકેટમાં સૌપ્રથમ વાર બેવડી સદી ફટકારનાર ક્રિકેટરનું નામ જણાવો.
A. રોહિત શર્મા                  B. વિરેન્દ્ર સેહવાગ          C. સચિન તેંડુલકર         D. સઇદ અનવર

25). વર્ષ 2017 માટેનો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર કોને એનાયત થયો છે ?
A. હરીશ નાયક                 B. રામ મોરી               C. ઊર્મિ દેસાઇ             D. કૃષ્ણા સોબતી

26). જો સાત કરોળિયા 7 જાળાં 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયો 1 જાળું કેટલા દિવસમાં બનાવે ?
A. 1 દિવસ                      B. 7 દિવસ                 C. 10 દિવસ               D. 2 દિવસ

27). 20 માણસો 50 કિ.મી.નો રસ્તો 30 દિવસમાં બનાવે છે, તો 30 માણસો 25 દિવસમાં કેટલા કિ.મી.નો રસ્તો બનાવશે ?
A. 100 કિ.મી.                   B. 50 કિ.મી.               C. 62.50 કિ.મી.           D. 60 કિ.મી.

28). 15 માણસો જે સમયમાં 50 રમકડાં બનાવે, તે જ સમયમાં 70 રમકડાં બનાવવા કેટલા માણસોની જરૂર પડે ?
A. 20 માણસો                   B. 22 માણસો              C. 23 માણસો              D. 21 માણસો

29). X, Y અને Zને એક કામ કરતાં અનુક્રમે 10,12 અને 15 દિવસ લાગે છે. તો ત્રણેયને સાથે મળીને કામ કરતાં કેટલા દિવસ લાગે ?
A. 2 દિવસ                      B. 3 દિવસ                 C. 4 દિવસ                 D. 5 દિવસ

30). 45 વ્યક્તિ કોઈ કામને 16 દિવસમાં પૂર્ણ કરે છે, કામ શરૂ થવાના 6 દિવસ પછી બીજા 30 વ્યક્તિઓ ઉમેરાય છે, તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે ?
A. 5 દિવસ                      B. 6 દિવસ                 C. 7 દિવસ                 D. 8 દિવસ

2 comments:

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...