1. પૂર્વ
પશ્ચિમ કોરિડોર પર ગુજરાતનું કયું શહેર આવેલ નથી ?
A. રાજકોટ B.
પોરબંદર C. રાંધનપૂર D. મહેસાણા
2. અમરશાંતિ ટાવર ક્યાં આવેલું છે ?
A. ભુજ B. સુરત C. નવસારી D. ભરૂચ
3. સૂર્યનગરી એક્સ્પ્રેસ કયા બે સ્થળોને જોડે છે ?
A. અમદાવાદ-જોધપુર B. સુરત- મુંબઈ C. સુરત-દ્વારકા D.
અમદાવાદ-સુરત
4. ચિંકારા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?
A. કચ્છ B. પંચમહાલ C. દાહોદ D. નર્મદા
5. ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન કયા જીલ્લામાં થાય
છે ?
A. ગાંધીનગર B. મહેસાણા C. પાટણ D. બનાસકાંઠા
6. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ?
A. મચ્છુ B. ભાદર C. આજી D. સાબરમતી
7. ભારતનો જૂરાસિક પાર્ક કયા જીલ્લામાં આવેલો છે ?
A. ડાંગ B. નર્મદા C. નવસારી D. મહીસાગર
8. ગુજરાતની સંસ્કારી નગરી તરીકે કયું શહેર ઓળખાય છે ?
A. રાજકોટ B. ભાવનગર C. વડોદરા D.
જામનગર
9. કયું જોડકું ખોટું છે ?
A. બનાસકાંઠા-ડીસા B. નર્મદા-રાજપીપળા C. ખેડા-નડિયાદ D. પંચમહાલ-ગોધરા
10. ગુજરાતનાં કયા વિસ્તારમાં બેસર પ્રકારની જમીન જોવા મળે
છે ?
A. જુનાગઢ જીલ્લામાં B. ખેડા જીલ્લામાં C.
સાબરકાંઠા D. ગાંધીનગર
11. ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું
છે ?
A. કલોલ B. બીલીમોરા C. રાજપીપળા D. ડાંગ
12. ગુજરાતમાં સૌથી ઓછા ગામડા કયા જીલ્લામાં છે ?
A. ખેડા B. ગાંધીનગર C. બનાસકાંઠા D. પોરબંદર
13. કર્કવૃત્ત ગુજરાતનાં કયા જિલ્લામાંથી પસાર થાય છે ?
A. પાવાગઢ B. ચોટીલા C. ધીણોધર D. જેસોર
14. મહેસાણા જીલ્લામાં કઈ કુંવારિકા નદી વહે છે ?
A. રૂપેણ B. બનાસ C. સરસ્વતી D. ઉપરની બધી
15. શ્યામ સરોવર કઈ નદીથી બનેલું છે ?
A. વાત્રક B. મહી C. શેઢી D. મેશ્વો
16. જિલ્લા અને બંદર અંગેનું કયું જોડકું ખોટું છે ?
A. નવસારી-મરોલી B. ભરૂચ-દહેજ C. અમરેલી-ધારાબંદર D. જુનાગઢ-માંગરોળ
17. કઈ નદી કચ્છના અખાતને મળે છે ?
A. રંગમતી B. ભાદર C. ભોગાવો D. સુકભાદર
18. કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે ?
A. અંબાજી થી પોરબંદર B. પોરબંદર થી નવસારી C. ભુજ થી વલસાડ D. સાપુતારા થી
દ્વારકા
19. મૌર્ય કાળમાં ગુજરાતનું કયું બંદર ઘણું જ પ્રસિદ્ધ હતું
?
A. ખંભાત B. સુરત C. ભરૂચ D. વલભી
20. ભૂચર મોરીનું યુદ્ધ કયા વર્ષે લડાયું હતું ?
A. ઈ.સ.1589 B. ઈ.સ.1599 C. ઈ.સ.1592 D. ઈ.સ.1585
21. રુદ્રમહાલયનું બાંધકામ પૂર્ણ કોના સમયમાં થયું હતું ?
A. મૂળરાજ સોલંકી B. ભીમદેવ સોલંકી C. કુમારપાળ D. સિદ્ધરાજ જયસિંહ
22. અંગ્રેજોએ કોના સમયમાં સુરતમાં વેપારી કોઠી સ્થાપી હતી ?
A. શાહજહાં B. જહાંગીર C. અકબર D.
ઔરંગઝેબ
23. દાંડીકૂચની શરૂઆત ગાંધીજીએ ક્યારે કરી હતી ?
A. 12 માર્ચ,
1930 B. 18 માર્ચ, 1930 C. 9 માર્ચ, 1930 D. 15 માર્ચ, 1930
24.ચીની યાત્રી હ્યુ-એન-સંગે કોના શાસનકાળ દરમિયાન ગુજરાતની
મુલાકાત લીધી હતી ?
A. ગૃહસેન B. ધ્રુવસેન બીજો C. ધર્માદિત્ય D. ધરસેન ચોથો
25. નવનિર્માણ આંદોલનને લીધે કયા મુખ્યમંત્રીને સત્તા છોડવી
પડી હતી ?
A. માધવસિંહ સોલંકી B. ચીમનભાઈ પટેલ C.
હિતેન્દ્રભાઈ દેસાઈ D. બાબુભાઇ પટેલ
26. ગુજરાતનાં જિલ્લાઓનું સૌ પ્રથમ વિભાજન કોણે કર્યું હતું
?
A. નરેન્દ્ર મોદી B. અમરસિંહ ચૌધરી C. શંકરસિંહ વાઘેલા D. માધવસિંહ સોલંકી
27. ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે તેમાં કેટલા
જિલ્લા હતા ?
A. 18 B. 16 C. 19 D. 17
28. અનામત આંદોલન વખતે ગુજરાતનાં મુખ્યમંત્રી કોણ હતા ?
A. ચીમનભાઈ પટેલ B. માધવસિંહ
સોલંકી C. કેશુભાઈ પટેલ D. હિતેન્દ્રભાઈ દેસાઈ
29. નીચેનામાંથી બિનકોંગ્રેસી મુખ્યમંત્રી કોણ છે ?
A. છબીલદાસ મહેતા B. શંકરસિંહ વાઘેલા C. બાબુભાઇ પટેલ D.
અમરસિંહ ચૌધરી
30. ગુજરાત મેરીટાઇમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી ?
A. ઈ.સ.1975 B. ઈ.સ.1982 C. ઈ.સ.1980 D. ઈ.સ.1973
31. કંડલા ફ્રી ટ્રેડ ઝોનની સ્થાપના કયા મુખ્યમંત્રીના
કાર્યકાળમાં થઈ હતી ?
A. હિતેન્દ્રભાઈ દેસાઈ B. જીવરાજ મહેતા C. બળવંતરાય મહેતા D. ઘનશ્યામ ઓઝા
32. ભવનાથના મેળામાં નાથજોગીઓ કયા કુંડમાં સ્નાન કરે છે ?
A. રેવતી કુંડ B. મૃગીકુંડ C. દામોદર કુંડ D. બ્રહ્મ કુંડ
A. રેવતી કુંડ B. મૃગીકુંડ C. દામોદર કુંડ D. બ્રહ્મ કુંડ
33. ડાંગ દરબાર કયા મહિનામાં યોજાય છે ?
A. ચૈત્ર B. ફાગણ C. મહા D. પોષ
34. શક સંવતનો પ્રારંભ કયા દિવસે થાય છે ?
A. કારતક સુદ એકમ B. અષાઢ સુદ એકમ C. ચૈત્ર સુદ એકમ D.
ફાગણ સુદ એકમ
35. ઈલાક્ષી ઠાકોરે કઈ નૃત્ય સંસ્થાની સ્થાપના કરી હતી ?
A. નૃત્ય ભારતી B. દર્પણ C. ભરતનૃત્ય કલાંજલિ D. કદંબ
36. પારસીઓના અગ્નિમંદિરને શું કહેવામા આવે છે ?
A. આતશ B. દમખુ C. અગિયારી D. દેવળ
37. સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ?
A. કરમસદ B. ખેડા C. સોનગઢ D. બારડોલી
38. કનૈયાલાલ મુનશી કયા સ્થળને ગુજરાતની અસ્મિતાનું
આધારબિંદુ તરીકે ઓળખાવે છે ?
A. સોમનાથ B. દ્વારકા C. પાટણ D. અંબાજી
39. ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યારે સ્થપાયું હતું ?
A. ઈ.સ.1939 B. ઈ.સ.1925 C. ઈ.સ.1921 D. ઈ.સ.1935
40. સોમનાથમાં સંગમ થતી ત્રણ નદીઓમા કોનો સમાવેશ થતો નથી ?
A. કપિલા B. હિરણ C. સરસ્વતી D. ઓઝત
41. જમીયલશા પીરની દરગાહ કયા જીલ્લામાં આવેલી છે ?
A. કચ્છ B. ભરૂચ C. જુનાગઢ D. મહેસાણા
42. યોગ્ય જોડકા જોડો.
a. માધાવાવ 1.
કપડવંજ A. a-1, b-2, c-3, d-4
b. બોંતેર કોઠાની વાવ 2. જુનાગઢ B.
a-3, b-4, c-2, d-1
c. બત્રીસ કોઠાની વાવ 3. વઢવાણ C. b-4, d-2,
a-3, c-1
d. ઉપરકોટની વાવ 4. મહેસાણા D.
a-4, c-3, d-2, b-1
43. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?
A. મકરપુરા પેલેસ – વડોદરા B. પ્રતાપ
વિલાસ પેલેસ – વડોદરા
C. આયના મહેલ – હિંમતનગર D. અમર પેલેસ – વાંકાનેર
44. વલસાડનું પ્રાચીન નામ જણાવો.
A. વડવલ્લી B. વડસલી C. વલ્લરપૂર D. વલ્લરખંડ
45. યોગ્ય જોડકા જોડો.
a. જેસોર રીંછ અભ્યારણ્ય 1. પોરબંદર A. a-1, b-2, c-3, d-4
b. બરડા અભ્યારણ્ય 2. દેવભૂમિ દ્વારકા B. a-4, b-1, c-2, d-3
c. મહાગંગા અભ્યારણ્ય 3. નર્મદા C.
a-2, b-1, c-4, d-3
d. સૂરપાણેશ્વર અભ્યારણ્ય 4. બનાસકાંઠા D. a-1, b-4, c-2, d-3
46. વિશ્વામિત્રી અને ઢાઢર નદી વચ્ચેનો
પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
A. ખાખરીયા ટપ્પા B. વાકળ C. પોશીનાનો પટ્ટો D. હાલાર
A. ખાખરીયા ટપ્પા B. વાકળ C. પોશીનાનો પટ્ટો D. હાલાર
47. પોરબંદરમાં આવેલ કીર્તિમંદિરની ઊંચાઈ કેટલી છે ?
A. 79 ફૂટ B. 89 ફુટ C. 69 ફૂટ D. 99 ફૂટ
48. સરોવર અને સ્થળ અંગેનું કયું જોડકું ખોટું છે ?
A. આજવા- વડોદરા પાસે B. મલાવ – ધોળકા C. હમીરસર-અંજાર D. મુનસર-વિરમગામ
49. ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી ?
A. ઈ.સ.1901 B. ઈ.સ.1872 C. ઈ.સ.1931 D. ઈ.સ.1921
50. કયા લોકોનું મંજીરાં નૃત્ય જાણીતું છે ?
A. નળકાંઠાના પઢારોનું B. બનાસકાંઠાના ઠાકોરોનું C. સુરતના આદિવાસીઓનું D. સૌરાષ્ટ્રના મેર લોકોનું
51. સ્વાસ્થય મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
A. અમદાવાદ B. સુરત C.વડોદરા D.
જામનગર
52. સૌરાષ્ટ્રમાં હિંગોળગઢની ટેકરીને શાનું બિરૂદ મળેલું છે
?
A. સૌરાષ્ટ્રના આબુનું B. સૌરાષ્ટ્રના
સાપુતારાનું C. સૌરાષ્ટ્રના
માથેરાનનું D. સૌરાષ્ટ્રના
મનાલીનું
53. કઈ નદી માલધારીઓની માતા તરીકે ઓળખાય છે ?
A. મચ્છુ B. ભાદર C. હિરણ D. મધુવતી
54. કયા જીલ્લામાં કબૂતરી નામની નદી વહે છે ?
A. મોરબી B. ગીર સોમનાથ C. અરવલ્લી D. પંચમહાલ
55. ગુજરાતનું કયું સ્થળ અત્તરનગરી તરીકે ઓળખાય છે ?
A. જુનાગઢ B. પાટણ C. વડનગર D. પાલનપુર
56. નદી અને શહેર અંગેનું કયું જોડકું ખોટું છે ?
A. મહુવા-માલણ B. પાલિતાણા-શેત્રુંજી C. રાણપુર-ભાદર D. ઉમરાળા-કાળુભાર
57. જૈન પ્રબંધોમાં કયા બંદરનો રિયાણ પત્તન તરીકે ઉલ્લેખ
જોવા મળે છે ?
A.નવલખી B. જખૌ C. માંડવી D. ઓખા
58. વોકનેર ગ્રંથાલય ક્યાં આવેલ છે ?
A. વાંકાનેર B. અમરેલી C. રાજકોટ D. જામનગર
59. કઈ નદી ખંભાતના અખાતને મળતી નથી ?
A. ઢાઢર B. ભાદર C. ઔરંગા D. કાળુભાર
60. આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો.
A. જુનાગઢ B. તળાજા C. ભાવનગર D. મહુવા
61. છત્રપતિ શિવાજીએ સુરતને ક્યારે લૂંટયું હતું ?
A. ઈ.સ.1600 B. ઈ.સ.1664 C. ઈ.સ.1670 D. B અને C બંને
62. ગાંધીજીએ સત્યના પ્રયોગો પુસ્તક ક્યાં લખ્યું હતું ?
A. પુણેની જેલમાં B. યરવડાની
જેલમાં C. સાબરમતી જેલમાં D. એકપણ નહીં
63. આરઝી હકૂમતનું નેતૃત્વ કોણ કરતું હતું ?
A. ઇંદુલાલ યાજ્ઞિક B. શામળદાસ ગાંધી C. રતુભાઈ અદાણી D. હરિહર ખંભોળજા
64. ગાંધીજીની હત્યા થઈ તે દિવસે કયો વાર હતો ?
A. ગુરુવાર B. સોમવાર C. મંગળવાર D. શુક્રવાર
65. ગુજરાતમાં સૌ પ્રથમ અંગ્રેજી શાળા ક્યારે શરૂ થઈ હતી ?
A. ઈ.સ.1822 B. ઈ.સ.1842 C. ઈ.સ.1902 D. ઈ.સ.1967
66. શતરંજનું બોર્ડ ક્યાંથી મળી આવેલ છે ?
A. લોથલ B. ધોળાવીરા C. રોજડી D. સુરકોટડા
67. ચાવડા વંશનો અંતિમ રાજા કોણ હતો ?
A. સામંતસિંહ B. યોગરાજ C. ક્ષેમરાજ D. રામસિંહ
A. સામંતસિંહ B. યોગરાજ C. ક્ષેમરાજ D. રામસિંહ
68. ક્ષત્રપ રાજવીઓના શાસનકાળમાં કયા ધર્મને વિશેષ સ્થાન
મળ્યું હતું ?
A. જૈન B. બૌદ્ધ C. શૈવ D. ભાગવત
69. મહંમદ ગઝનીએ સોમનાથ લૂંટયું ત્યારે ગુજરાત પર કોનું
શાસન હતું ?
A. કર્ણદેવ સોલંકી B. ભીમદેવ
પહેલો C. મીનળદેવી D. સિદ્ધરાજ જયસિંહ
70. રાવ ખેંગારજી પ્રથમે ભૂજ શહેરની સ્થાપના ક્યારે કરી હતી
?
A. ઈ.સ.1597 B. ઈ.સ.1620 C. ઈ.સ.1605 D. ઈ.સ.1579
71. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં કરી હતી
?
A. 1920 B. 1925 C. 1930 D. 1942
72. સોલંકી વંશ પછી ગુજરાતનાં ઇતિહાસમાં કયો વંશ શરૂ થયો ?
A. ચાવડા વંશ B. વાઘેલા
વંશ C. મૈત્રક વંશ D. મુસ્લિમ વંશ
73. અટીરાની સ્થાપના ક્યારે થઈ હતી ?
A. 1948 B. 1947 C. 1949 D. 1950
74. ‘સ્વતંત્રતા’ નામનું માસિક કોણ ચલાવતું હતું ?
A.ગુલાબદાસ વકીલ B. ઈચ્છારામ
દેસાઇ C. અંબાલાલ દેસાઇ D. ઇન્દુલાલ યાજ્ઞિક
75. ‘બાદશાહનો હજીરો’નામની ઇમારત અમદાવાદમાં કયા સ્થળે
આવેલી છે ?
A. આસ્ટોડિયા B.
માણેકચોક C. ઢાલગરવાડ D. ત્રણ દરવાજા
76. ‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ – કોની
કાવ્યપંક્તિ છે ?
A. દામોદર બોટાદકર B. મણિલાલ ત્રિવેદી C. મણિલાલ
દ્વિવેદી D. કનૈયાલાલ મુનશી
77. કાશ્મીરનો પ્રવાસ એ કોનું કૃતિ છે ?
A. પ્રાણલાલ એદલજી ડોસા B.
કલાપી C. નર્મદ D. રાજેન્દ્ર વ્યાસ
78. જયા-જયંત અને વિશ્વગીતા જેવા નાટકોની રચના કોણે કરી છે ?
A. બળવંતરાય ઠાકોર B. ન્હાનાલાલ C. જયશંકર સુંદરી D. બાલાશંકર
કંથારીયા
79. સ્વપ્નદ્રષ્ટા અને કૃષ્ણાવતાર જેવી નવલકથાઓ કોણે આપી છે
?
A. ઝવેરચંદ મેઘાણી B. કનૈયાલાલ મુન્શી C. નંદશંકર મહેતા D. અરદેશર ખબરદાર
A. ઝવેરચંદ મેઘાણી B. કનૈયાલાલ મુન્શી C. નંદશંકર મહેતા D. અરદેશર ખબરદાર
80. ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો.
A. ખેડા B. સતારા C. વિરપુર D. લીમડી
81. ‘ગઠરીયા’ શ્રેણીમાં આત્મકથાની રચના કોણે કરી હતી ?
A. ઉમાશંકર જોષી B. ઝવેરચંદ મેઘાણી C. રમણલાલ દેસાઈ D. ચંદ્રવદન ચી. મહેતા
82. ‘જનાવરની જાન’ જેવા કાવ્યો કોણે રચ્યા છે ?
A.નંદશંકર મહેતા B. નવલરામ
પંડ્યા C. ન્હાનાલાલ D. નરસિંહરાવ દિવેટિયા
83. છંદોલય કોની કૃતિ છે ?
A. બાલમુકુન્દ દવે B. જયંત પાઠક C. હરિન્દ્ર દવે D. નિરંજન ભગત
84. ‘અલપઝલપ’ આત્મકથા કોણે લખી છે ?
A. કનૈયાલાલ મુનશી B. પન્નાલાલ પટેલ C.
ઝવેરચંદ મેઘાણી D. ગાંધીજી
85. ‘જૂનું ઘર ખાલી કરતાં’ કોનું સોનેટ છે ?
A. ચુનીલાલ મડિયા B. બળવંતરાય ઠાકોર C. બાલમુકુંદ દવે D. નિરંજન ભગત
86. ‘મા ધરતીને ખોળે’ નામનું પ્રવાસ સાહિત્ય કોનું છે ?
A. નારાયણ દેસાઈ B. મહાદેવભાઇ દેસાઈ C. ધીરુભાઈ ઠાકર D. સ્વામી સચ્ચિદાનંદ
87. ‘બાથટબમા માછલી’ નામની સુપ્રસિદ્ધ એકાંકી કોણે લખી છે
?
A. મધુરાય B. ચંદ્રવદન મહેતા C. લાભશંકર ઠાકર D. રઘુવીર ચૌધરી
88. ‘રાઈનો પર્વત’ કોનું નાટક છે ?
A. રમણલાલ દેસાઈ B. રમણભાઈ નીલકંઠ C.
રસીકલાલ પરિખ D. ગુલાબદાસ બ્રોકર
89. રવિન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલી’ કૃતિનો
ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો ?
A. રસીકલાલ પરીખ B. મણિશંકર ભટ્ટ C. નગીનદાસ પારેખ D. રાજેન્દ્ર શાહ
90. ‘કુમાર’ નામનું સામાયિક કોણ ચલાવતું હતું ?
A. બચુભાઈ રાવત B. રવિશંકર રાવળ C. રવિશંકર મહારાજ D. A અને B બંને
91. જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમા ઠરે – કોની ઉક્તિ છે ?
A. મીરાબાઈ B. નરસિંહ મહેતા C. દયારામ D. ભાણદાસ
92. ‘ગ્રામજીવનના સમર્થ સર્જક’ તરીકે કોને ગણવામાં આવે છે
?
A. રાવજી પટેલ B. ચુનીલાલ
મડિયા C. ચંદ્રકાંત બક્ષી D. જ્યોતીન્દ્ર દવે
93. 'સરોદ' કોનું ઉપનામ છે ?
A. ચુનીલાલ શાહ B. મનુભાઈ
ત્રિવેદી C. મનુભાઈ દ્વિવેદી D. પીતાંબર પટેલ
94. કઈ કૃતિ મનુભાઈ પંચોળીની નથી ?
A. સૉક્રેટિસ B. કુરુક્ષેત્ર C. મોરના ઈંડા D. ઝેર તો પીધા છે જાણી જાણી
A. સૉક્રેટિસ B. કુરુક્ષેત્ર C. મોરના ઈંડા D. ઝેર તો પીધા છે જાણી જાણી
95. અલી ડોસો અને ભૈયાદાદા પાત્રોના સર્જક કોણ છે ?
A. રામનારાયણ વિ. પાઠક B. જયંતિ દલાલ C. પીતાંબર પટેલ D. ધૂમકેતુ
96. ‘કાર્ડિયોગ્રામ’ કોની કૃતિ છે ?
A. જયભીખ્ખુ B. ગુણવંત શાહ C. મધુરાય D. સ્વામી
સચ્ચિદાનંદ
97. કવિ અને કાવ્ય અંગેનું કયું જોડકું ખોટું છે ?
A. બળવંતરાય ઠાકોર- મોગરો B. બોટાદકર- ભાભીના ભાવ મને ભીંજવે રે
C. કાન્ત – સાગર અને શશી D. પ્રહલાદ પારેખ – કેવડીયાનો કાંટો
98. કયું જોડકું ખોટું છે ?
A. કુમુદિની લખિયા-કથક નૃત્ય B. ઈલાક્ષી
ઠાકોર – ભરતનાટ્યમ
C. સોનલ માનસિંગ-ઓડીસી નૃત્ય D. દર્શના ઝવેરી – કુચિપુડી
99. રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવાય છે ?
A. 11 નવેમ્બર B. 12
નવેમ્બર C. 5 એપ્રિલ D. 1 જુલાઈ
100. આમલી અગિયારસનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. મોરબી B. તાપી C. દાહોદ D.
સાબરકાંઠા
No comments:
Post a Comment