Wednesday, May 30, 2018

Test - 36


1. મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
®      શિલાદિત્ય સાતમો

2. ભીમ બાણાવળી તરીકે કોણ ઓળખાતું હતું ?
®      ભીમદેવ સોલંકી (પ્રથમ)

3. મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધવાયું હતું ?
®      ભીમદેવ સોલંકી (પહેલો)

4. પૂજય મોટાનું મૂળ નામ શું હતું ?
®      ચુનીલાલ ભાવસાર

5. ગાંધીજીએ રાજકોટની કઈ સ્કૂલમાં પોતાનું શિક્ષણ લીધું હતું ?
®      આલ્ફ્રેડ સ્કૂલ

6. ગુજરાતમાં ભવાઇના પ્રણેતા કોણ છે ?
®      અસાઇત ઠાકર

7. મહાગુજરાત આંદોલનની વિરુદ્ધમાં કોણે ઉપવાસ કર્યા હતા ?
®      મોરારજી દેસાઈ

8. નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું ?
®      ઇન્દુલાલ યાજ્ઞિક

9. સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
®      ત્રિભુવનપાળ

10. દાંડિયો નામનું પાક્ષિક કોણ ચલાવતું હતું ?
®      નર્મદ

11. જયસિંહની માતા મીનળદેવી મૂળ કયા રાજ્યના હતા ?
®      કર્ણાટક

12. ધોળાવીરા કયા જીલ્લામાં આવેલું છે ?
®      કચ્છ

13. ગુજરાતમાં જૈન ધર્મના પ્રચાર માટે કયા શાસકે પ્રયાસો કર્યા હતા ?
®      કુમારપાળ

14. સોલંકી વંશનો અંત કોના સમયમાં આવ્યો હતો ?
®      ત્રિભુવનપાળ

15. ગુજરાતને દિલ્હી સલ્તનતમાં ભેળવનાર શાસક કોણ હતો ?
®      અલાઉદ્દીન ખીલજી

16. મહેમુદ બેગડાના સમયમાં ચાંપાનેરમાં કોનું રાજ હતું ?
®      પતઈ રાવળ

17. સરદાર પટેલ યુનિવર્સિટીનો પાયો કોના હાથે નંખાયો હતો ?
®      પંડિત જવાહરલાલ નહેરુ

18. મહંમદ ગઝનીએ સોમનાથ લૂંટયું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ?
®      ભીમદેવ પહેલો

19. પારસીઓ સૌ પ્રથમ ગુજરાતનાં કયા બંદરે ઉતર્યા હતા ?
®      સંજાણ

20. ગુજરાતની પ્રથમ સ્ત્રી – રાજકર્તા કોણ હતી ?
®      મીનળદેવી

21. ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
®      પુષ્યગુપ્ત વૈશ્ય

22. ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છે ?
®      રેવતક

23. ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી ?
®      વડોદરા

24. ગિરનાર પર અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાવેલ છે ?
®      બ્રાહ્મી

25. ગુર્જર – પ્રતિહારોની રાજધાની કઈ હતી ?
®      ભિન્નમાલ

26. તૃણા બંદર ક્યાં આવેલું છે ?
®     કચ્છ

27. પીટીટ લાઈબ્રેરી ક્યાં આવેલી છે ?
®     વડોદરા

28. રૂઠી રાણીનો મહેલ ક્યાં આવેલો છે ?
®      ઇડર

29. ભવાની તળાવ ક્યાં આવેલું છે ?
®      પાલિતાણા

30. નિષ્પાપ સરોવર ક્યાં આવેલું છે ?
®    દેવભૂમિ દ્વારકા

Mega Test - 5


1). ભારતનું પશ્ચિમતમ બિંદુ સિરક્રિક કચ્છના કયા તાલુકામાં આવેલું છે ?
A. લખપત                      B. રાપર                    C. નખત્રાણા                D. માંડવી

2). કુતિયાણા કઈ નદીના કિનારે આવેલું છે ?
A. સુકભાદર                     B. ભાદર                    C. મચ્છુ                    D. મછુન્દરી

3). કયા જિલ્લાની સરહદ પોરબંદર જિલ્લાને સ્પર્શતી નથી ?
A. દેવભૂમિ દ્વારકા               B. રાજકોટ                  C. જુનાગઢ                 D. ગીર સોમનાથ

4). રાજયનું સૌથી જૂનું સંગ્રહાલય કયા સ્થળે આવેલ છે ?
A. અમદાવાદ                   B. પાટણ                   C. ભુજ                     D. વડોદરા

5). સુરતમાં કયું પુસ્તકાલય આવેલું નથી ?
A. મેહરજી પુસ્તકાલય     B. લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરી      C. એન્ડ્રૂજ લાઈબ્રેરી      D. નર્મદ લાઈબ્રેરી

6). ગુજરાતનાં કયા જિલ્લામાં બિલકુલ વન વિસ્તાર નથી ?
A. ગાંધીનગર                   B. બનાસકાંઠા              C. આણંદ                   D. કચ્છ

7). મહેસાણા જિલ્લાના કયા ગામમાં ચપ્પા વખણાય છે ?
A. રામપુરા                      B. ક્રૂદેડા                    C. ઉમતા                   D. પામોલ

8). ગિરાધોધ કઈ નદી પર આવેલ છે ?
A. અંબિકા                       B. પુર્ણા                     C. ખાખરી                  D. ઔરંગા

9). હીરૂવાવ ક્યાં આવેલી છે ?
A. ભિલોડા                       B. માલપુર                 C. મોડાસા                  D. તલોદ

10). ગુજરાતમાં અકીકનો સૌથી વધુ જથ્થો ક્યાંથી મળી આવે છે ?
A. ભરૂચના ઝઘડીયા તાલુકામાંથી                           B. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાં તાલુકામાંથી
C. મોરબીના ટંકારા તાલુકામાંથી                             D. વડોદરાના ડભોઈ તાલુકામાંથી

11). બેસરની જમીન કયા જીલ્લામાં આવેલી છે ?
A. વડોદરા અને ખેડા            B. ખેડા અને આણંદ        C.  આણંદ અને ભરૂચ       D. ભરૂચ અને વડોદરા

12). પાટણ જિલ્લાના કયા ગમે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપવામાં આવ્યો છે ?
A. માતરવાડી                   B. ચારણકા                 C. વામૈયા                  D. જગાણા

13). દેરાણી જેઠાણીનો કૂવો ક્યાં આવેલો છે ?
A. પાટણ                        B. સિદ્ધપુર                  C. મોઢેરા                   D. ઊંઝા

14). નીચેનામાંથી કઈ સંસ્થા આણંદની નથી ?
A. વાલમી                 B. ઈરમા             C. ટોબેકો રિસર્ચ સ્ટેશન        D. બીડી તમાકુ સંશોધન કેન્દ્ર

15). કયું સ્થળ દેવાયત પંડિતની જન્મભૂમિ ગણાય છે ?
A. બિલખા                       B. વંથલી                   C. કેશોદ                    D. મજેવડી

16). કંસારી વાવ ક્યાં આવેલી છે ?
A. બેટ દ્વારકા                    B. ભાણવડ                 C. ઘૂમલી                   D. વંથલી

17). જામનગરમાં આવેલ સૈનિક શાળાઓ અંગે કયું જોડકું ખોટું છે ?
A. વાલસુરા-નૌકાદળ            B. બાલાછડી-ભૂમિદળ       C. બેડી-હવાઈદળ           D. બધા સાચા

18). રોઝી બેટ કયા જિલ્લાના દરિયાકિનારે આવેલ છે ?
A. અમરેલી                      B. ગીર સોમનાથ           C. જામનગર               D. ભાવનગર

19). દરેક પૂર્ણાંક સંખ્યા એ                 હોય છે ?
A. પ્રાકૃતિક સંખ્યા               B. અતાર્કિક સંખ્યા          C. તાર્કિક સંખ્યા            D. પૂર્ણ સંખ્યા

20). નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
A. અમદાવાદ                   B. ગાંધીનગર              C. મહેસાણા                D. વડોદરા

21). માધવરાયનો લોકમેળો કયા મહિનામાં ભરાય છે ?
A. ફાગણ                        B. શ્રાવણ                   C. ચૈત્ર                     D. અષાઢ

22). તારંગામાં કયા જૈન તીર્થંકરની મુર્તિ સૌથી ઊંચી છે ?
A. ઋષભદેવ                    B. પાર્શ્વનાથ                C. મલ્લિકાનાથ             D. અજીતનાથ

23). મસાલા રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે ?
A. જગુદણ                       B. વિજાપુર                 C. લાડોલ                   D. શેરથા

24). સૂડી, ચપ્પા માટે કયું સ્થળ જાણીતું છે ?
A. સાવરકુંડલા                  B. મોડાસા                  C. શિહોર                   D. ઓલપાડ

25). ગુજરાતનાં સૌ પ્રથમ ગોકુળિયા ગામનો દરજ્જો મેળવનાર ગામ કયું છે ?
A. સોનાસણ                     B. પુંસરી                   C. રાયસણ                 D. લાડોલ

26). સુકભાદર કઈ નદીની ઉપનદી છે ?
A. ભાદર                        B. સાબરમતી              C. મચ્છુ                    D. ઓઝત

27). નદી અને શહેર અંગેનું કયું જોડકું ખોટું છે ?
A. માઝમ-મોડાસા               B. માલણ-મહુવા            C. ભાદર-ગોંડલ             D. ઔરંગા –વલસાડ

28). તુણા બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A. કચ્છ                         B. જામનગર               C. પોરબંદર                D. અમરેલી

29). નાગરવેલના પાનની ખેતી માટે કયો વિસ્તાર જાણીતો છે ?
A. ચોરવાડ                      B. કાનમ                   C. વાકળ                   D. ચરોતર

30). નીચેનામાંથી કયા જિલ્લામાંથી એકેય નેશનલ હાઇવે પસાર થતો નથી ?
A. અમરેલી                      B. નર્મદા                   C. સુરેન્દ્રનગર              D. કચ્છ

31). સૌરાષ્ટ્રની કઈ નદી ઉત્તર તરફ વહે છે ?
A. નિલકા                       B. ભાદર                    C. શિંગવડો                 D. મચ્છુ

32). પોરબંદરના મેર જાતિના લોકોનું કયું નૃત્ય જાણીતું છે ?
A. મરચી                        B. ઢોલો રાણો               C. ચાબખી                  D. જાગ

33). ડાંગ દરબાર કયા મહિનામાં યોજાય છે ?
A. જાન્યુઆરી          B. માર્ચ                     C. ફેબ્રુઆરી                 D. સપ્ટેમ્બર

34). ગુજરાતમાં નાથ સંપ્રદાયનો મઠ ક્યાં આવેલ છે ?
A. ધીણોધર ડુંગર               B. નખત્રાણા                C. ખાવડા ડુંગર            D. લીલીયો ડુંગર

35). રણોત્સવ કયા મહિનામાં યોજાય છે ?
A. માર્ચ                         B. ફેબ્રુઆરી                 C. ડીસેમ્બર                 D. ઓક્ટોબર

36). રવેચી માતાનો મેળો ક્યારે ભરાય છે ?
A. ચૈત્ર સુદ સાતમ-આઠમ                          B. આસો સુદ સાતમ-આઠમ   
C. ફાગણ સુદ સાતમ-આઠમ                       D. ભાદરવા સુદ સાતમ-આઠમ

37). તાલુકા અને જિલ્લા અંગેનું કયું જોડકું ખોટું છે ?
A. દેસર – વડોદરા              B. વીંછિયા – બોટાદ        C. સરસ્વતી – પાટણ       D. સુત્રાપાડા – ગીર સોમનાથ

38). કયું વૃક્ષ બીડી ઉદ્યોગ માટે ઉપયોગી છે ?
A. ટીમરુ                         B. ખાખરો                   C. ગરમાળો                D. પીપળો

39). ચોરવાડ નજીક ભરાતો ઝુંડનો મેળો ક્યારે ભરાય છે ?
A. કારતકી પુનમ                B. ચૈત્ર સુદ આઠમ         C. આસો સુદ આઠમ        D. શ્રાવણી પુનમ

40). ગુજરાતનાં કયા શહેરનું નામ પ્રાચીન ખેટક હતું ?
A. ખેડા                          B. નડિયાદ                 C. વઢવાણ                 D. એકપણ નહીં

41). નરસિંહ મહેતાની વાવ ક્યાં આવેલી છે ?
A. તળાજા                       B. ઉના                     C. વડનગર                D. જુનાગઢ

42). ખેડબ્રહ્મા ખાતેના ત્રિવેણી સંગમમાં કઈ નદીનો સમાવેશ થતો નથી ?
A. ગુહાઈ                        B. હરણવાવ                C. કોસામ્બી                 D. ભીમાશ્રી

43). ગુપ્તપ્રયાગજીનો મેળો ક્યારે ભરાય છે ?
A. શ્રાવણી અમાસે        B. અષાઢ મહિનાની અમાસે      C. ભાદરવા મહિનાની અમાસે   D. કારતક મહિનાની અમાસે

44). રતનમહાલ વન્ય જીવ અભ્યારણ્યમાં થઈને કઈ નદીઓ વહે છે ?
A. પાનમ અને ઓરસંગ        B. મહી અને પાનમ        C. મહી અને ઓરસંગ      D. પાનમ અને અમાસ

45). એલ.પી.જી. આયાત કરનાર ગુજરાતનું પ્રથમ બંદર કયું છે ?
A. સિક્કા                        B. પોરબંદર                C. માંડવી                  D. પીપાવાવ

46). ગિરનાર પછી ગુજરાતનો બીજા નંબરનો ઊંચો પર્વત કયો છે ?
A. શેત્રુંજ્ય                       B. બરડો                    C. જેસોર                   D. પાવાગઢ

47). ગુજરાતનું એકમાત્ર ગો-મંદિર ક્યાં આવેલું છે ?
A. પાલિતાણા                   B. ઈડર                     C. શિરોહી                  D. આણંદ

48). નદી અને શહેર અંગે કયું જોડકું ખોટું છે ?
A. મહુવા-માલણ          B. પાલિતાણા – શેત્રુંજી           C. રાણપુર – ભાદર         D. ઉમરાળા – કાળુભાર

49). ગુજરાતનો સૌથી ઊંચો દરિયાખાનનો ઘુમ્મટ ક્યાં આવેલો છે ?
A. અમદાવાદ                   B. ખંભાત                   C. જુનાગઢ                 D. ભરૂચ

50). નેશનલ ફાયર એકેડમી ક્યાં આવેલી છે ?
A. વલસાડ                      B. ભરૂચ                    C. વડોદરા                 D. ભાવનગર

51). ગુજરાતનાં કયા સ્થળે પરમાણુ વિદ્યુત મથકો આવેલા છે ?
A. કાકરાપાર                    B. ધુવારણ                 C. પાનધ્રો                  D. અંકલેશ્વર

52). જાર્વિક – 7 શું છે ?
A. સૈન્ય ઉપગ્રહ                 B. કૃત્રિમ હ્રદય             C. મોસમ ઉપગ્રહ           D. એકપણ નહીં

53). અવકાશયાત્રી કલ્પના ચાવલા અંગે કયું વિધાન ખોટું છે ?
A. કલ્પના ચાવલાનો જન્મ કરનાલ (પંજાબ)માં થયો હતો.
B. 1997માં કોલંબિયા અંતરિક્ષયાનમાં અવકાશમાં જનારી ભારતની પ્રથમ મહિલા બની.
C. 1995માં નાસામાં સામેલ થઈ.
D. ૧ જાન્યુ. ૨૦૦૩ના રોજ કોલંબિયા અંતરિક્ષયાન દુર્ઘટનામાં અવસાન થયું.

54). મિસાઈલ વુમન તરીકે કોણ ઓળખાય છે ?
A. ડો.ટેસી થોમસ                B. કલ્પના ચાવલા         C. સુનિતા વિલિયમ્સ       D. એકપણ નહીં

55). મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ?
A. ધરાસણા સત્યાગ્રહ       B. બોરસદ સત્યાગ્રહ        C. બારડોલી સત્યાગ્રહ        D. અમદાવાદ મિલ સત્યાગ્રહ

56). સોલંકી વંશનો છેલ્લો રાજવી કોણ હતો ?
A. ભીમદેવ પ્રથમ               B. ભીમદેવ બીજો           C. અજયપાલ              D. ત્રિભુવનપાળ

57). ગાંધીજીએ કોને સેવાના સાગર કહીને સંબોધ્યા હતા ?
A. ડૉ. ચંદુભાઈ દેસાઈ           B. ઠક્કરબાપા               C. રવિશંકર મહારાજ                 D. ડૉ. આંબેડકર

58). કવિ શ્રીપાળ અને વાગભટ્ટ કોના રાજ દરબારને શોભાવતા હતા ?
A. સિદ્ધરાજ જયસિંહ             B. રામાંડલિક              C. વનરાજ ચાવડા                   D. ધ્રુવસેન બીજો

59). ક્ષત્રપરાજા નહયાનની રાજધાની ક્યાં આવેલી છે ?
A. ગીરીનગર                             B. સ્તંભતીર્થ                C. ભૃગુકચ્છ                D. વલ્લભી

60). બાદશાહનો હજીરો નામની ઇમારત અમદાવાદમા કયા સ્થળે આવેલી છે ?
A. આસ્ટોડિયા                   B. માણેક ચોક              C. ઢાલગરવાડ             D. દરિયાપૂર

61). ગુજરાતનાં ૧૮૫૭ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી ?
A. દાહોદ                        B. ગોધરા                  C. રાજપીપળા             D. અમદાવાદ

62). સ્વતંત્રતા નામનું માસિક કોણ ચલાવતું હતું ?
A. ગુલાબદાસ વકીલ            B. ઇચ્છારામ દેસાઈ        C. અંબાલાલ દેસાઈ        D. ઇન્દુલાલ યાજ્ઞિક

63). ગિરનાર પર અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલ છે ?
A. બ્રાહ્મી                         B. ખરોષ્ઠી                  C. દેવનાગરી              D. એક પણ નહીં

64). બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?
A. ભાઈલાલભાઈ પટેલ         B. દરબાર ગોપાળદાસ     C. ગાંધીજી                 D. સરદાર વલ્લભભાઈ પટેલ

65). આરઝી હકૂમતની સ્થાપના ક્યારે થઈ હતી ?
A. ૧૯૫૦                        B. ૧૯૪૮                   C. ૧૯૪૭                   D. ૧૯૪૯

66). માનવધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી ?
A. ઠક્કરબાપા                   B. દુર્ગારામ મહેતા         C. નર્મદ                    D. મહિપતરામ રૂપરામ નીલકંઠ

67). ગુજરાતમાંથી મળી આવેલ હડ્પ્પીય સંસ્કૃતિના કયા એક સ્થળેથી હળ વડે ખેડાયેલ ખેતરના પુરાવા મળી આવ્યા છે ?
A. લોથલ                        B. ધોળાવીરા               C. સુરકોટડા                D. દેસલપુર

68). કર્ણદેવ સોલંકીના શાસનકાળમાં કયો કાશ્મીરી કવિ અણહીલપુરની મુલાકાતે આવ્યો ?
A. કવિ માઘ                    B. કવિ બિલ્હણ             C. કવિ શ્રીપાળ             D. પદ્મનાભે

69). ઝડપનો SI એકમ શું છે ?
A. કિ.મી. / સેકન્ડ               B. મીટર / સેકન્ડ           C. કિ.મી. / કલાક          D. એક પણ નહીં

70). સોડા વોટરમાં કયો વાયુ હોય છે ?
A. કાર્બન ડાયોક્સાઈડ           B. સલ્ફર ડાયોક્સાઈડ      C. મિથેન                   D. એકપણ નહીં

71). મોહિત નૈઋત્ય દિશામાં મુખ રાખીને ઊભો છે પછી તે ઘડિયાળની દિશામાં ૧૮૦ ફરે છે. ત્યારબાદ તે ઘડિયાળની જમણી બાજુ ૪૫ ફરે છે પછી તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ૨૭૦ ડિગ્રી ફરે છે તો તે કઈ દિશામાં હશે ?
A. નૈઋત્ય                       B. દક્ષિણ                   C. અગ્નિ                   D. પૂર્વ

72). ૧૪ દિવાસળીની મદદથી વધુમાં વધુ કેટલા ચોરસ બનાવી શકાશે ?
A. ૧૪૦                         B. ૫૫                      C. ૯૧                      D. ૪૦

73). અનિલ પૂર્વ દિશામાં ૯૦ કિ.મી. ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ ૪૫ કિ.મી. ચાલે છે પછી તે ફરી ડાબી બાજુ ૯૦ કિ.મી. ચાલે છે. અંતમાં તે જમણી બાજુ ૭૦ કિ.મી. ચાલે છે તો તેનું મુખ કઈ દિશામાં હશે ?
A. ઉત્તર                         B. પૂર્વ                      C. પશ્ચિમ                   D. દક્ષિણ

74). ગાંધીજીએ ભિખારીઓના રાજા તરીકે કોને ઓળખાવ્યા હતા ?
A.સુભાષચંદ્ર બોઝ               B. મદનમોહન માલવીયને           C. સચ્ચિદાનંદ સિંહા       D. મહાદેવ દેસાઈ

75). પોરબંદરમાં આવેલ કીર્તિમંદિરની ઊંચાઈ કેટલી રાખવામા આવી છે ?
A. ૬૯ મીટર                    B. ૫૯ મીટર                C. ૭૯ મીટર               D. ૬૦ મીટર

76). જાનકી વન કયા જીલ્લામાં આવેલું છે ?
A. પંચમહાલ                    B. વલસાડ                 C. નવસારી                D. આણંદ

77). ભક્તિ વન ક્યા તાલુકામાં આવેલું છે ?
A. સુરેન્દ્રનગર                   B. જામનગર               C. ચોટીલા                  D. મહેસાણા

78). સૌથી નાનું વન કયા જીલ્લામાં આવેલું છે ?
A.બનાસકાંઠા                    B. ગાંધીનગર              C. રાજકોટ                  D. ગીર સોમનાથ

79). ૩૧ દિવસના કોઈ એક મહિનાની છેલ્લી તારીખે ગુરુવાર છે તો તે મહિનાની પહેલી તારીખે કયો વાર હશે ?
A. રવિવાર                      B. સોમવાર                 C. બુધવાર                 D. મંગળવાર

80). 18/4/1925 ના રોજ કયો વાર આવશે ?
A. શનિવાર                     B. સોમવાર                 C. રવિવાર                 D. ગુરુવાર

81). 25/4/1766 ના રોજ કયો વાર હતો ?
A. ગુરુવાર                       B. શુક્રવાર                  C. રવિવાર                 D. એકપણ નહીં

82). ખોડલ ધામ કાગવડ પાસે ઈ.સ.૨૦૧૪માં કયું વન બનાવવામાં આવ્યું ?
A. હરિહર વન                   B. એકતા વન              C. શક્તિ વન              D. શ્યામલ વન

83). ઈ.સ.૧૭૭૭ પછી કયું વર્ષ સમાન વર્ષ આવશે ?
A. ૧૭૮૮                        B. ૧૭૮૩                   C. ૧૮૦૬                   D. ૧૮૦૫

84). ૦૧/૦૫/૨૦૦૧ના રોજ મંગળવાર છે તો ૦૧/૦૫/૨૦૦૮ના રોજ કયો વાર આવશે ?
A. બુધવાર                      B. ગુરુવાર                  C. શુક્રવાર                  D. સોમવાર

85). કયા રાજ્યને સોયા-સ્ટેટ પણ કહેવામા આવે છે ?
A. મહારાષ્ટ્ર                     B. કેરળ                     C. મધ્યપ્રદેશ              D. તમિલનાડુ

86). ગુજરાતનું ક્ષેત્રફળ એ ભારતના કેટલા % ભાગ ધરાવે છે ?
A. ૬.૦૦                         B. ૫.૦૦                    C. ૫.૯૭                    D. ૬.૭૧

87). ઘણીવાર જોવા મળતું પ્રેમાનંદનું માણભટ્ટ સાથેના ચિત્રના ચિત્રકાર કોણ હતા ?
A. પિરાજી સાગરા               B. કનુભાઈ દેસાઈ          C. રસીકલાલ પરિખ        D. રવિશંકર રાવળ

88). હું નાસ્તિક શા માટે છું પુસ્તક કોણે લખ્યું હતું ?
A. સુભાષચંદ્ર બોઝ              B. ચંદ્રશેખર આઝાદ        C. ભગતસિંહ               D. ગાંધીજી

89). મુઘલ સલ્તનતના કયા રાજાના શાસનકાળને સ્થાપત્યનો સુવર્ણકાળ કહેવામા આવે છે ?
A. અકબર                       B. જહાંગીર                 C. શાહજહાં                 D. હુમાયુ

90). નરસિંહ મહેતા એવોર્ડ૨૦૧૮ કોને એનાયત થયો છે ?
A. વિનોદ ભટ્ટ                   B. વિનોદ જોષી            C. દલપત પઢિયાર        D. રાજેન્દ્ર વ્યાસ

91). સરદાર સરોવર માટે વર્લ્ડ બેન્ક પાસેથી રૂ.૫૦૦ કરોડની લોન કોણે લીધી હતી ?
A. જીવરાજ મહેતા              B. માધવસિંહ સોલંકી       C. ચીમનભાઈ પટેલ       D. બાબુભાઇ પટેલ

92). મારી આંખે કંકુના સુરજ આથમ્યા ગીતના રચયિતા કોણ છે ?
A. રાજેન્દ્ર વ્યાસ                 B. રાવજી પટેલ            C. મકરંદ દવે              D. વલ્લભ મેવાડો

93). You Can swim well,          ?
A. Can you                B. Can’t You          C. Do you             D. Don’t You

94). You Shouldn’t smoke,                        ?
A. Are you                B. Aren’t you          C. Should you         D. Shouldn’t you

95). I am as fat as you,           ?
A. Am I                    B. Amn’t I             C. Are I               D. Aren’t I

96). I daily wait for his call,but he                not call.
A. do                      B. does                C. done               D. is

97). Do you know,I                asked by them to be honest ?
A. am                      B. is                   C. were                D. are

98). સુવર્ણ મહોત્સવ કેટલા વર્ષે ઉજવાય છે ?
A. ૧૦૦ વર્ષે               B. ૨૫ વર્ષે             C. ૫૦ વર્ષે             D. ૧૦ વર્ષે

99). નીચેનામાંથી સંપૂર્ણ સંખ્યા (Whole Number)નું ઉદાહરણ કયું છે ?
A.                       B. -૧/૨                 C. ૧૧/૫               D. -૭

100). (16)3/4  =           
A. 2                        B. 4                    C. 8                   D. 16

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...